________________
૫.
1
5
આ દશવૈકાલિકસૂર ભાગ-૨
જી અય. ૪ ભાગ-૪૫ દેહભિન્નત્યં માનવામાં આવે તો વ્યવહારનો અભાવ થઈ જવાની આપત્તિ આવે. કેમકે ( જે એકાને અમૂર્ત હોય, જે એકાન્ત દેહભિન્ન હોય, તેની હિંસા વગેરે સંભવી જ ન શકે. [ (જેમકે આકાશ એકાન્ત અમૂર્ત-દેહભિન્ન છે, તો કદિ તેની હિંસા, વિનાશ થઈ શકતા " નથી જ. તો હવે જો આત્મા પણ એકાન્ત અમૂર્ત – દેહભિન્ન હોય, તો એના પણ * - હિંસાદિ ન ઘટે. અને તો પછી “જીવહિંસા થઈ, જીવહિંસા મહાપાપ છે..” વગેરે વગેરે જ
જે વ્યવહારો થાય છે, એનો જ અભાવ થવાની આપત્તિ આવે. કેમકે એકાન્ત અમૂર્ત |દહભિન્ન જીવની તો હિંસા થઈ જ ન શકે.)
7 આ વિષયમાં ઘણું કહેવાનું છે, પણ તે કહેતાં નથી. કેમકે આ ટીકાનો પ્રારંભ માં T: ગમનિકામાત્ર છે.
एवमन्यत्वादिद्वारत्रयं व्याख्यायाधिकृतनियुक्तिगाथां व्याचिख्यासुराह
कारणअविभागाओ कारणअविणासओ य जीवस्स । निच्चत्तं विनेयं બા/સપડાપુમાનો IIII માધ્યમ્ II
આ રીતે અન્યત્વાદિ ત્રણ દ્વારોની વ્યાખ્યા કરીને હવે પ્રસ્તુત નિયુક્તિગાથાનું ને વ્યાખ્યાન કરવાની ઈચ્છાવાળા ભાષ્યકાર કહે છે કે...
ભાષ્ય-૪૫ ગાથાર્થ : જીવનાં કારણોનાં વિભાગનો અને કારણોનાં વિનાશનો અભાવ હોવાથી આકાશ અને પટનાં અનુમાનથી જીવનું નિત્યત્વ જાણવું. _ व्याख्या-'कारणाविभागात्' पटादेस्तन्त्वादेरिव कारणविभागाभावादित्यर्थः, - 'कारणाविनाशतश्च' कारणाविनाशश्च कारणानामेवाभावात्, किमित्याह-'जीवस्य' -आत्मनो नित्यत्वं विज्ञेयम्, कुत इत्याह-'आकाशपटानमानात् अत्रानुमानशब्दो - - दृष्टान्तवचनः, आकाशपटदृष्टान्तात् । ततश्चैवं प्रयोगः-नित्य आत्मा, स्वकारणविभागाभावाद्, आकाशवत्, तथा कारणविनाशाभावाद्, आकाशवदेव, यस्त्वनित्यस्तस्य - कारणविभागभावः कारणविनाशभावो वा यथा पटस्येति व्यतिरेकः, पटाद्धि तन्तवो | विभज्यन्ते विनश्यन्ति चेति नित्यत्वसिद्धिः । नित्यत्वादमूर्तः, अमूर्तत्वाद्देहादन्य इति (ાથાર્થ છે. ક ટીકાર્થ પટાદિનાં કારણભૂત તખ્ત વગેરેનો જે રીતે વિભાગ થાય છે, તે રીતે આ જીવનાં કારણોનો વિભાગ થતો નથી. એ જ પ્રમાણે પટાદિનાં કારણભૂત તખ્ત વગેરેનો
[E
r
E
&