Book Title: Dashvaikalik Sutram Part 02
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 297
________________ મેં આ દશવૈકાલિકસૂગ ભાગ-૨ હ અય. ૪ સૂગ - ૯ હવે આઠમો મૂલભેદ – ૧ યોગ x ૨ કરણ. મન-વચનથી કરવું નહિ - પહેલો ભેદ મન-કાયાથી કરવું નહિ – બીજો ભેદ વચન-કાયાથી કરવું નહિ - ત્રીજો ભેદ આમ કરાવવું નહિ, એમાં કણભેદ અને અનુમોદવું નહિ... એમાં પણ ત્રણભેદ... આ બધાં નવ થાય. આઠમો મૂલભેદ કહેવાયો. હવે નવમો મૂલભેદ – ૧ યોગ x ૧ કરણ. મનથી કરવું નહિ - પહેલો ભેદ મનથી કરાવવું નહિ બીજો ભેદ મનથી અનુમોદવું નહિ - - ત્રીજો ભેદ આ રીતે વચનથી બીજા અને કાયાથી ત્રીજા ત્રણ-ત્રણ ભેદ મળે. આમ આ બધા જ ભેગા કરીએ તો નવ થાય. નવમો મૂલભેદ પણ કહેવાઈ ગયો. હવે આવેલા ભાંગાઓની ગણતરી કરાય છે. (અથવા તો આવેલા ભાંગાઓનો ગુણાકાર કરાય છે...) ૪૯ ભાંગા એ આ ફલનું પ્રમાણ મેળવાયેલું થાય. (ભાંગાઓનું અંતિમફલ આ થયું...) આ ૪૯ ભાંગાને ભૂત, ભવિષ્ય અને વર્તમાન સાથે ગુણવામાં 7 આવે તો ૧૪૭ ભાંગા થાય. પ્રશ્ન : તે શી રીતે ? ઉત્તર : કાલત્રિક સાથે ગુણાકાર થાય. તેમાં ભૂતકાલીન પાપનું પ્રતિક્રમણ, ના * વર્તમાનકાલીન પાપનું સંવરણ તથા ભવિષ્યકાલીન પાપનું પચ્ચખ્ખાણ થાય. કાલત્રિક | સાથે આ ગુણાકાર જિન, ગણધર અને વાચકોવડે કહેવાયેલો છે. ગાથાર્થ થયો. આમ ચારિત્રધર્મ કહેવાયો. (૧૪૭ ભાંગાનું કોઇક) : (૧) કરણ ત્રિક + યોગત્રિક-૧ ભેદ મનથી વચનથી કાયાથી કરવું નહિ કરાવવું નહિ અનુમોદવું નહિ : (૧) કરણ ત્રિક + યોગત્રિક-૧ ભેદ V V V V V V છે. (૨) કરણ દ્વિક + યોગત્રિક-૩ ભેદ + + X + 8. મ પ -- * * e B

Loading...

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326