Book Title: Dashvaikalik Sutram Part 02
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 279
________________ હુ દશવૈકાલિકસૂર ભાગ-૨ જી અય. 4 સૂગ - 3 ઇફ અથવા પ્રત્યાવક્ષે શબ્દ લઈએ તો (વર્તમાનમાં પાપોથી) અટકેલા આત્માવાળો હું અત્યારે , ભવિષ્યસંબંધી પ્રાણાતિપાતોનાં પ્રતિષેધનું આદરથી કથન કરું છું. આના દ્વારા એ વાત કરી કે, “વ્રતનાં અર્થનું પરિજ્ઞાન વગેરે ગુણોથી યુક્ત આત્મા || વડી દીક્ષાને યોગ્ય છે...” કહ્યું છે કે “ભણાય, કહેવાય, જણાય, પરિહાર કરે. તે | | ઉપસ્થાપનાને યોગ્ય છે. ત્રણથી વિશુદ્ધ ષકને નવમેદવડે પરિહાર કરે. વ્રતનાં | સિમારોહણમાં પટ, પ્રાસાદ, આતુર વગેરે દષ્ટાન્તો છે. જેમ મલિનાદિમાં દોષ છે, ને * શુદ્ધાદિમાં નથી. એમ અહીં પણ સમજવું.” | શિષ્યોનાં હિતને માટે આ બે ગાથાનો લેશોદેશથી = સંક્ષેપથી અર્થ કહેવાય છે.'T. - નૂતનદીક્ષિત આચારાંગનું શસ્ત્રાપરિજ્ઞા અધ્યયન ભણે (ગોખે) કે પછી દશવૈકાલિકનું E પડ઼જીવનિકા અધ્યયન ભણે... એ પછી ગુરુ એને એ અધ્યયન અર્થથી કહે. એ | સમ્યરીતે અર્થને જાણે. પછી સમ્યગ્રીતે પરીક્ષા કરીને પજીવનિકાયનો મન-વચન- ! કાયાથી કરણ -કરાવણ-અનુમતિભેદથી ત્યાગ કરે. પછી એને વડી દીક્ષા અપાય. એ ત] ને સિવાય નહી. આમાં આ પટાદિ દષ્ટાન્તો છે. મલિનવસ્ત્ર રંગાય નહિ, શુદ્ધ કરાયેલું વસ્ત્ર રંગાય. મૂલપાડ = પાયો શુદ્ધ કર્યા વિના પ્રસાદ ન કરાય, પણ પાયો શુદ્ધ કર્યા બાદ પ્રાસાદ નિ - કરાય. આતુર = ગ્લાન વમનાદિથી શુદ્ધ ન થાય ત્યાંસુધી ઔષધ ન અપાય, પણ એ શુદ્ધ . થાય પછી જ ઔષધ અપાય. રત્ન સંસ્થાપિત ન હોય = ઘડેલું ન હોય, તો એનો પ્રતિબંધ ન કરાય એટલે કે વીંટી, હાર વગેરેમાં એ રત્ન ન લગાડાય. પણ સંસ્થાપિતરત્ન લગાડાય. એમ પઠન-કથનાદિથી અશોધિત શિષ્યમાં વ્રતોનું આરોપણ ન કરાય, પણ શોધિત શિષ્યમાં કરાય. અશોધિતમાં વ્રતારોપણ કરવામાં ગુરને દોષો લાગે. (શોધિતશિષ્યમાં વ્રતારોપણ * " કર્યું હોય, પણ પછી) તે શોધિત શિષ્ય વ્રતોનું પાલન ન કરે તો શિષ્યને દોષો લાગે. * પ્રસંગથી સર્યું. જે કહ્યું કે, “ભદન્ત ! બધા પ્રાણાતિપાતનો ત્યાગ કરું છું તે આ જ વાતને વિશેષથી

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326