Book Title: Dashvaikalik Sutram Part 01
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 319
________________ - દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ આ રીતે છે, માટે જ દશવૈકાલિક-૫ ગાથાર્થ ઃ જેઓ અનિશ્ચિત છે, જુદા જુદા પિંડમાં રત છે. દાન્ત છે, તેઓ મધુકર જેવા છે, બુદ્ધ છે. તેથી જ તેઓ સાધુ કહેવાય છે. એમ હું કહું છું. અધ્ય. ૧ નિયુક્તિ - ૧૨૫ अस्य व्याख्या–‘मधुकरसमा' भ्रमरतुल्याः बुध्यन्ते स्म बुद्धा-अधिगततत्त्वा इत्यर्थः, क एवंभूता इत्यत आह-ये भवन्ति भ्रमन्ति वा 'अनिश्रिता: ' नकुलादिष्वप्रतिबद्धा इत्यर्थः, ना य मो ટીકાર્થ : મધુરસમા એટલે ભ્રમરતુલ્ય. જેઓ બોધ પામી ચૂક્યા છે તે બુદ્ધ. એટલે મ ૬ કે તત્ત્વવેત્તાઓ. स्त પ્રશ્ન : કોણ આવાપ્રકારનાં હોય ? ઉત્તર ઃ જે સાધુઓ કુલાદિમાં અપ્રતિબદ્ધ હોય અથવા તો મતિ નો ભમંતિ અર્થ કરીએ તો જે સાધુઓ કુલાદિમાં અપ્રતિબદ્ધ બનીને વિચરતા હોય તેઓ મધુકરસમ + તેં બુદ્ધ હોય. स्मै अत्राह अस्संजएहिं भमरेहिं जइ समा संजया खलु भवंति । एवं (यं) उवमं किच्चा नूणं अस्संजया समणा ॥ १२५ ॥ जि અહીં કોઈ પ્રશ્ન કરે છે કે न शा નિર્યુક્તિ-૧૨૫ ગાથાર્થ : જો સાધુઓ. અસંયમી એવા ભમરાઓની સાથે સમાન હોય, તો આ ઉપમા પ્રમાણે તો ખરેખર સાધુઓ અસંયમી થયા. ૩૦૨ * * :: ટીકાર્થ : ભમરાઓ તો કોઈપણ પાપની નિવૃત્તિવાળા નથી. હવે જો સાધુઓ આવા ભમરાઓની સાથે સમાન જ હોય, તો તો સાધુઓ અસંજ્ઞી પણ સાબિત થાય. (કેમકે ભમરાઓ પણ અસંયમી છે.) એટલે જ આવાપ્રકારની આ ઉપમા જો તમે કરો તો એનાથી તો એવી આપત્તિ આવે કે નક્કી સાધુઓ પણ અસંયમી છે. F F મૈં ત્ર 或 વ્યાવ્યા ‘અસંયત:’ તાશ્ચિય્યનિવૃત્ત: ‘ભ્રમરે:' ષટ્ચરે ચિત્ર ‘સમા:' તુલ્યા: ‘સંયતા:' સાધવ:, પ્રવૃિત્તિ સમા ડ્વ ભવન્તિ, તત્તભ્રાસંગ઼િનોપ તે, અત एवैनामित्थंप्रकारामुपमां कृत्वा इदमापद्यते नूनमसंयताः श्रमणा इति गाथार्थः ॥ १२५ ॥ ય शा म

Loading...

Page Navigation
1 ... 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366