________________
-
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ આ રીતે છે, માટે જ
દશવૈકાલિક-૫ ગાથાર્થ ઃ જેઓ અનિશ્ચિત છે, જુદા જુદા પિંડમાં રત છે. દાન્ત છે, તેઓ મધુકર જેવા છે, બુદ્ધ છે. તેથી જ તેઓ સાધુ કહેવાય છે. એમ હું કહું છું.
અધ્ય. ૧ નિયુક્તિ
- ૧૨૫
अस्य व्याख्या–‘मधुकरसमा' भ्रमरतुल्याः बुध्यन्ते स्म बुद्धा-अधिगततत्त्वा इत्यर्थः, क एवंभूता इत्यत आह-ये भवन्ति भ्रमन्ति वा 'अनिश्रिता: ' नकुलादिष्वप्रतिबद्धा इत्यर्थः,
ना
य
मो
ટીકાર્થ : મધુરસમા એટલે ભ્રમરતુલ્ય. જેઓ બોધ પામી ચૂક્યા છે તે બુદ્ધ. એટલે મ ૬ કે તત્ત્વવેત્તાઓ.
स्त
પ્રશ્ન : કોણ આવાપ્રકારનાં હોય ?
ઉત્તર ઃ જે સાધુઓ કુલાદિમાં અપ્રતિબદ્ધ હોય અથવા તો મતિ નો ભમંતિ અર્થ કરીએ તો જે સાધુઓ કુલાદિમાં અપ્રતિબદ્ધ બનીને વિચરતા હોય તેઓ મધુકરસમ + તેં બુદ્ધ હોય.
स्मै
अत्राह
अस्संजएहिं भमरेहिं जइ समा संजया खलु भवंति । एवं (यं) उवमं किच्चा नूणं अस्संजया समणा ॥ १२५ ॥
जि
અહીં કોઈ પ્રશ્ન કરે છે કે
न
शा
નિર્યુક્તિ-૧૨૫ ગાથાર્થ : જો સાધુઓ. અસંયમી એવા ભમરાઓની સાથે સમાન હોય, તો આ ઉપમા પ્રમાણે તો ખરેખર સાધુઓ અસંયમી થયા.
૩૦૨
* *
::
ટીકાર્થ : ભમરાઓ તો કોઈપણ પાપની નિવૃત્તિવાળા નથી. હવે જો સાધુઓ આવા ભમરાઓની સાથે સમાન જ હોય, તો તો સાધુઓ અસંજ્ઞી પણ સાબિત થાય. (કેમકે ભમરાઓ પણ અસંયમી છે.) એટલે જ આવાપ્રકારની આ ઉપમા જો તમે કરો તો એનાથી તો એવી આપત્તિ આવે કે નક્કી સાધુઓ પણ અસંયમી છે.
F F
મૈં ત્ર
或
વ્યાવ્યા ‘અસંયત:’ તાશ્ચિય્યનિવૃત્ત: ‘ભ્રમરે:' ષટ્ચરે ચિત્ર ‘સમા:' તુલ્યા: ‘સંયતા:' સાધવ:, પ્રવૃિત્તિ સમા ડ્વ ભવન્તિ, તત્તભ્રાસંગ઼િનોપ તે, અત एवैनामित्थंप्रकारामुपमां कृत्वा इदमापद्यते नूनमसंयताः श्रमणा इति गाथार्थः ॥ १२५ ॥
ય
शा
म