________________
આ દશવૈકાલિકસૂમ ભાગ-૧ કહુ મા અધ્ય. ૧ સૂરા-૪-૫ કે પુષ્પોમાં ભમરાઓ, તે રીતે સાધુઓ યથાકૃતમાં વર્તે છે. ॐ अस्य व्याख्या-वयं च वृत्तिं 'लप्स्यामः' प्राप्स्यामः तथा यथा न कश्चिदुपहन्यते,
वर्तमानैष्यत्कालोपन्यासस्त्रैकालिकन्यायप्रदर्शनार्थः, तथा चैते साधवः सर्वकालमेव . | ‘અથાજોષ' માત્માર્થનિર્વર્તિધ્યાતિષ “રીયતે' દક્તિ, વર્તને ત્યર્થ, કે । 'पुष्पेषु भ्रमरा यथा' इति, एतच्च पूर्वं भावितमेवेति सूत्रार्थः ॥४॥ 1 ટીકાર્થ અમે એ રીતે વૃત્તિ = આજીવિકા = નિર્વાહને પામશું કે જે રીતે કોઈપણ ન નો જીવ ન હણાય.
m ડ પ્રશ્ન : એકબાજુ પ્રાચ્છીમ: ભવિષ્યરૂપ છે, બીજી બાજુ ૩૫હન્યતે વર્તમાનરૂપ છે : તુ આવું કેમ ? કાં તો. બંને બાજુ ભવિષ્યરૂપ લો, અથવા તો બંને બાજુ વર્તમાનરૂપ લો.
ઉત્તર : અહીં વર્તમાન અને ભવિષ્યકાલનો ઉપન્યાસ સૈકાલિકન્યાયને દર્શાવવા માટે છે. અર્થાત્ સૂત્ર નિકાલિક હોય છે. ભૂતકાળમાં પણ આ જ સૂત્ર છે, વર્તમાનમાં પણ a આ સૂત્ર છે, ભવિષ્યમાં પણ આ જ સૂર છે. (અર્થાત્ સૂત્રનાં પદાર્થ ત્રણે કાળમાં ત ને સ્પર્શનારા છે...) એ દર્શાવવા માટે આ બે કાળનો ઉપન્યાસ કરેલો છે.
(અથવા તો સૈકાલિક યાયનો અર્થ આ પ્રમાણે થાય કે સાધુઓ ભૂતકાળમાં, | ભવિષ્યમાં કે વર્તમાનમાં તે રીતે જ વૃત્તિને પામે છે કે જે રીતે કોઈ જીવ મર્યો નથી,
મરશે નહિ કે મરતો નથી... આ અર્થ વધુ સંગત થાય છે. કેમકે આગળની યુક્તિનો " અર્થ એ રીતે જ દર્શાવાય છે.) | આમ આ સાધુઓ સદા માટે ગૃહસ્થોએ સ્વનિમિત્તે બનાવેલા આહારાદિને વિશે જ ! " વર્તે છે. જેમ ભમરાઓ પુષ્પમાં વર્તે છે. તેમ. " (અહીં સર્વમાનવ શબ્દ લખ્યો છે, એનાથી એવો ખ્યાલ આવે છે કે "ા ત્રણનિચા નો અર્થ આવો કરવો કે સાધુઓ ત્રણેયકાળમાં દાનભક્તષણામાં એ રીતે જ લીન છે, કે જેથી જીવ ન મરે...)
પુષ્પપુ.. નો અર્થ પૂર્વે દર્શાવી જ ગયા છીએ. यतश्चैवमतो -
महुगारसमा बुद्धा, जे भवंति अणिस्सिया । नाणापिंडरया दंता, तेण એ પુષંતિ સાઉો કા રિવેમિ પઢમં તુમપુર્ણયથri સમ ા
'
=
*
*
*
*