________________
*
*
= દશવૈકાલિકસૂર ભાગ-૧ હરિ હુ અધ્ય. ૧ સૂત્ર-૪ | મે છે. જ્યારે શ્રમણ ભગવન્તો તો અદત્ત વાપરવા માટે ઈચ્છતા નથી. * व्याख्या-अपि भ्रमरमधुकरीगणा, मधुकरीग्रहणमिहापि स्त्रीसंग्रहार्थं , 0 ગતિસંગ્રહાઉતિ વાજે, વિત્ત સન્ત, લિમ્ ?–પિત્તિ 'સુમરસ' વસુમાસવમ, es श्रमणाः पुनर्भगवन्तो नादत्तं भोक्तुमिच्छन्तीति विशेष इति गाथार्थः ॥१२४॥
ટીકાર્થઃ વળી બીજીવાત એ કે ભમરા અને ભમરીનાં ગણ નહિ અપાયેલ એવા પણ || પુષ્પરસને પીએ છે. જયારે શ્રમણ ભગવંતો નહિ અપાયેલ વસ્તુ વાપરવા ઈચ્છતા નથી. | આમ ભમરાઓ અને સાધુઓમાં આટલો ભેદ છે. સાધુઓમાં આ એક વિશેષતા છે. જો ઉં અહીં ભમરાની સાથે ભમરીઓ પણ લીધી છે, તે અહીં પણ = સાધુપક્ષમાં પણ છે = સ્ત્રીનો = સાધ્વીજીઓનો સંગ્રહ કરવા માટે છે. એટલે કે સાધુઓની જેમ સાધ્વીજીઓ ના પણ નિર્દોષચર્યાવાળા જ છે. એ દર્શાવવા દેષ્ટાન્તમાં ભમરાની સાથે ભમરીને પણ લીધી છે.
બીજાઓ વળી એમ કહે છે કે આખી ભમરાની જાતિનું જ ગ્રહણ થઈ જાય, એ માટે કે ભમરા શબ્દની સાથે મધુરો શબ્દ મુકેલો છે.
साम्प्रतं सूत्रेणैवोपसंहारविशुद्धिरुच्यते-कश्चिदाह-'दाणभत्तेसणे रया' इत्युक्तम्, । यत एवमत एव लोको भक्त्याकृष्टमानसस्तेभ्यः प्रयच्छत्याधाकर्मादि, अस्य ग्रहणे जि सत्त्वोपरोधः, अग्रहणे स्ववृत्त्यलाभ इति, अत्रोच्यते - न वयं च वित्तिं लब्भामो, न य कोइ उवहम्मइ । अहागडेसु रीयंते, पुप्फेसु शा भमरा जहा ॥४॥
(આમ નિર્યુક્તિકારે ઉપનયવિશુદ્ધિ બતાવી) હવે સૂરથી જ ઉપનયવિશુદ્ધિ FT (=ઉપસંહારવિશુદ્ધિ) દર્શાવાય છે. તે આ પ્રમાણે :
કોઈક કહે છે કે તમે કહ્યું કે – સાધુઓ “રામસ યા” છે. પણ સાધુઓ આવા છે, તે જ કારણસર ભક્તિથી ખેંચાયેલા મનવાળો લોક સાધુઓને આધાકર્માદિ * આપે જ અને સાધુઓ એનું ગ્રહણ કરે તો જીવોની હિંસા થાય. જો ગ્રહણ ન કરે તો જ * પોતાની આજીવિકાનો અલાભ થાય. આમ બેય બાજુ નુકસાન છે.
અહીં ઉત્તર આપે છે કે દશવૈકાલિક-૪ ગાથાર્થ : “અમે વૃત્તિને પામશું કોઈ જીવ હણાતો નથી.” જે રીતે આ