________________
E
/
૪૯
5, ૫
251
= દશવૈકાલિકસૂર ભાગ-૧
અધ્ય. ૧ નિયુક્તિ - ૧૨૩-૧૨૪ ° " - પ્રસ્તુતએ સત્ર જરૂર રહેઝટે જ શાં શબ્દથી લેવાના છે.)
दाणेति दत्तगिण्हण भत्ते भज सेव फासुगेण्हणया । एसणतिगंमि निरया उवसंहारस्स* સુદ્ધિ રૂHI I૧૨રૂા. | નિયુક્તિ-૧૨૩ ગાથાર્થ ઃ દાન શબ્દ દત્તનું ગ્રહણ દર્શાવે છે... ટીકાર્થથી સ્પષ્ટ થશે.
व्याख्या-'दानेति' सूत्रे दानग्रहणं दत्तग्रहणप्रतिपादनार्थम्, दत्तमेव गृह्णन्ति, नादत्तम्, 'भक्त' इति भक्तग्रहणं 'भज सेवायाम्' इत्यस्य निष्ठान्तस्य भवति, अर्थश्चास्य । प्रासुकग्रहणं, प्रासुकम्-आधाकर्मादिरहितं गृह्णन्ति, नेतरदिति, एसण त्ति एषणाग्रहणम्, | ‘પૂણાાત્રિત' વેષાવિત્નો નિરત:' સti: ‘ઉપસંહારથ'-૩૫ની શુદ્ધિ થ' | वक्ष्यमाणलक्षणेति गाथार्थः ॥१२३॥ ટીકાર્થ : (ત્રીજી ગાથામાં રહેલા સામત્તે નો હવે અર્થ દર્શાવે છે...)
દાનશબ્દનું ગ્રહણ જે કરેલ છે, તે એવું દર્શાવવા માટે છે કે સાધુઓ દત્ત 1 % વસ્તુનું જ ગ્રહણ કરે છે. અદત્તવસ્તુનું ગ્રહણ કરતાં નથી.
મદ્ ધાતુ કે જે “સેવવું” અર્થવાળો છે, અને તે પ્રત્યય લાગે એટલે ભક્ત શબ્દ બને. એનો અર્થ એ છે કે સાધુઓ પ્રાસુકનું ગ્રહણ કરે છે. બીજી વસ્તુ લેતાં નથી. પ્રાસુક , એટલે આધાકર્મવગેરે દોષોથી રહિત.
પુસા શબ્દથી એષણાઓનું ગ્રહણ કરેલું છે. સાધુઓ ગવેષણાદિ ત્રણ એષણામાં. ચોટેલા છે.
" (આ આખો ઉપનય = ઉપસંહાર દર્શાવી દીધો. ફરી યાદ કરવું કે સાથa: જિનશાસન વહિંસાં સાત્તિ .. એ અનુમાન હતું. એમાં ઉપનયમાં “પક્ષ હેતુવાળો " છે” એનું ઉચ્ચારણ કરવાનું હોય છે. “અહીં સાધુઓ દાનભરૈષણામાં લીન છે” એમ જે લખ્યું છે, તેના દ્વારા એ ઉપનય જ દર્શાવ્યો છે. ઉપનયની વિશુદ્ધિ હવે દર્શાવે છે)
ઉપનયની વિશુદ્ધિ વક્ષ્યમાણસ્વરૂપવાળી છે. - अवि भमरमहुयरिगणा अविदिन्नं आवियंति कुसुमरसं । समणा पुण भगवन्तो नादिन्नं . છે મોસુમિર્ઝતિ ર૪ll
નિર્યુક્તિ-૧૨૪ ગાથાર્થ : ભમરા અને ભમરીના સમૂહો તો અદત્ત કુસુમરસને પીએ
45
=
5
=
=
=