Book Title: Dashvaikalik Sutram Part 01
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 335
________________ * * ૩, ૫ - A આમ દશવૈકાલિકસૂર ભાગ-૧ અને અધ્ય. ૧ નિયુક્તિ - ૧૩૯,૧૪૦ है अधुना चतुर्थ उच्यते-हेतुविभक्तिरियम्-हेतुविषयविभागकथनम्, अथ क एते । धर्मस्थाने स्थिता इत्यत्राह – 'निरुपधयः' उपधिः छद्म मायेत्यनर्थान्तरम्, अयं च .. Mक्रोधाद्युपलक्षणम्, ततश्च निर्गता उपध्यादयः सर्व एव कषाया येभ्यस्ते निरुपधयोनिष्कषायाः, 'जीवानां' पृथ्वीकायादीनाम् 'अवधेन' अपीडया, चशब्दात्तपश्चरणादिना च हेतुभूतेन ‘जीवन्ति' प्राणान् धारयन्ति ये त एव धर्मस्थाने स्थिताः, नान्य इति गाथार्थः In૨૩૨ ૩ શ્ચતુર્થોડવવવ , હવે ચોથો અવયવ હતુવિભક્તિ કહેવાય છે. (૪) હેતુવિભક્તિ : હેતુવિભક્તિ એટલે હેતુનાં વિષયોનાં વિભાગનું કથન.'' પ્રશ્ન : આ કોણ છે ? કે જેઓ ધર્મસ્થાનમાં રહેલા છે ? ઉત્તર : ઉપધિ, છદ્મ, માયા આ બધા સમાનાર્થી શબ્દો છે. અહીં જો કે માયા દર્શાવી l, છે, પણ એ ક્રોધાદિનું ઉપલક્ષણ છે. એટલે કે ઉપધિશબ્દથી ક્રોધાદિ પણ લઈ લેવા.) | આશય એ કે ઉપધિ વગેરે તમામે તમામ કષાયો જેઓમાંથી નીકળી ગયા છે તે નિરુપધિત = નિષ્કષાય કહેવાય. આવા નિષ્કષાયી તથા પૃથ્વીકાયાદિને પીડા ન થાય એ રીતે જીવનારા તથા ર શબ્દથી એ પણ લેવું કે તપ, ચારિત્રાદિરૂપ કારણો દ્વારા પ્રાણોને ધારણ કરનારા જે છે, - તેઓ જ ધર્મસ્થાનમાં સ્થિત-સ્થિર ગણાય. બીજા નહિ. (ટુંકમાં આવા સુસાધુઓ ધર્મસ્થિત છે, અને તેઓમાં દેવેન્દ્રાદિપૂજિતત્વ હેતુ છે. | બીજામાં નહિ. આ બધું હેતુનાં વિષય વિભાગનું કથન કહેવાય. હેતુ ક્યાં રહે છે, ક્યાં | Fી નથી રહેતો. વગેરે વિભાગીકરણ જ આમાં દર્શાવાયું છે.) ચોથો અવયવ કહેવાઈ ગયો. अधुना पञ्चममभिधित्सुराह - जिणवयणपदुद्धेवि हु ससुराईए अधम्मरुइणोऽवि । मंगलबुद्धीइ जणो पणमइ आईदुयविवक्खो ॥१४०॥ (૫) વિપક્ષ : હવે પાંચમો વિપક્ષ અવયવ કહેવાની ઈચ્છાવાળા કહે છે કે કેમ છે નિયુક્તિ-૧૪૦ ગાથાર્થઃ જિનપ્રવચનષી, અધર્મરુચિવાળા એવા સસરા વગેરેને 45 પ = ૧ 5 E ૫ F * = જીજુ * * Ba * * *

Loading...

Page Navigation
1 ... 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366