________________
*
*
૩, ૫
-
A
આમ દશવૈકાલિકસૂર ભાગ-૧ અને અધ્ય. ૧ નિયુક્તિ - ૧૩૯,૧૪૦ है अधुना चतुर्थ उच्यते-हेतुविभक्तिरियम्-हेतुविषयविभागकथनम्, अथ क एते ।
धर्मस्थाने स्थिता इत्यत्राह – 'निरुपधयः' उपधिः छद्म मायेत्यनर्थान्तरम्, अयं च .. Mक्रोधाद्युपलक्षणम्, ततश्च निर्गता उपध्यादयः सर्व एव कषाया येभ्यस्ते निरुपधयोनिष्कषायाः, 'जीवानां' पृथ्वीकायादीनाम् 'अवधेन' अपीडया, चशब्दात्तपश्चरणादिना च हेतुभूतेन ‘जीवन्ति' प्राणान् धारयन्ति ये त एव धर्मस्थाने स्थिताः, नान्य इति गाथार्थः In૨૩૨
૩ શ્ચતુર્થોડવવવ , હવે ચોથો અવયવ હતુવિભક્તિ કહેવાય છે. (૪) હેતુવિભક્તિ : હેતુવિભક્તિ એટલે હેતુનાં વિષયોનાં વિભાગનું કથન.'' પ્રશ્ન : આ કોણ છે ? કે જેઓ ધર્મસ્થાનમાં રહેલા છે ?
ઉત્તર : ઉપધિ, છદ્મ, માયા આ બધા સમાનાર્થી શબ્દો છે. અહીં જો કે માયા દર્શાવી l, છે, પણ એ ક્રોધાદિનું ઉપલક્ષણ છે. એટલે કે ઉપધિશબ્દથી ક્રોધાદિ પણ લઈ લેવા.) | આશય એ કે ઉપધિ વગેરે તમામે તમામ કષાયો જેઓમાંથી નીકળી ગયા છે તે નિરુપધિત = નિષ્કષાય કહેવાય.
આવા નિષ્કષાયી તથા પૃથ્વીકાયાદિને પીડા ન થાય એ રીતે જીવનારા તથા ર શબ્દથી એ પણ લેવું કે તપ, ચારિત્રાદિરૂપ કારણો દ્વારા પ્રાણોને ધારણ કરનારા જે છે, - તેઓ જ ધર્મસ્થાનમાં સ્થિત-સ્થિર ગણાય. બીજા નહિ.
(ટુંકમાં આવા સુસાધુઓ ધર્મસ્થિત છે, અને તેઓમાં દેવેન્દ્રાદિપૂજિતત્વ હેતુ છે. | બીજામાં નહિ. આ બધું હેતુનાં વિષય વિભાગનું કથન કહેવાય. હેતુ ક્યાં રહે છે, ક્યાં | Fી નથી રહેતો. વગેરે વિભાગીકરણ જ આમાં દર્શાવાયું છે.)
ચોથો અવયવ કહેવાઈ ગયો. अधुना पञ्चममभिधित्सुराह -
जिणवयणपदुद्धेवि हु ससुराईए अधम्मरुइणोऽवि । मंगलबुद्धीइ जणो पणमइ आईदुयविवक्खो ॥१४०॥
(૫) વિપક્ષ : હવે પાંચમો વિપક્ષ અવયવ કહેવાની ઈચ્છાવાળા કહે છે કે કેમ છે નિયુક્તિ-૧૪૦ ગાથાર્થઃ જિનપ્રવચનષી, અધર્મરુચિવાળા એવા સસરા વગેરેને
45
પ
=
૧
5
E
૫
F
*
=
જીજુ * *
Ba * * *