________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
- ૧૩૯
અધ્ય. ૧ નિયુક્તિ तिष्ठत्यस्मिन्निति स्थानम्, धर्मश्चासौ स्थानं च धर्मस्थानम्, स्थानम् - आलय:, तस्मिन् स्थिताः, तुरयमेवकारार्थः, स चावधारणे, अयं चोपरिष्टात् क्रियया सह योक्ष्यते, 'यद्' यस्मात्, किंभूते धर्मस्थाने ? – 'परमे' प्रधाने, किम् ? - सुरेन्द्रादिभिः पूज्यन्त एवेति वाक्यशेष:, इति तृतीयोऽवयवः,
ટીકાર્થ : દેવોવડે આ ધર્મ પૂજિત છે... આ હેતુ છે. અહીં દેવનું ગ્રહણ ઈન્દ્ર વગેરેનું ઉપલક્ષણ છે. અર્થાત્ સુર શબ્દથી દેવની જેમ ઈન્દ્ર વગેરે પણ ગણી લેવા.
न
मो
રૂતિ શબ્દ ઉપપ્રદર્શનમાં છે. (એટલે કે સૂરપૂર્ત્તિતઃ એ પ્રમાણેનો આકાર દેખાડનાર આ કૃતિ શબ્દ છે...)
S
S
स्त
પ્રશ્ન : હેતુ તો પ્રથમા વિભક્તિમાં ન હોય, આ તો પ્રથમા વિભક્તિમાં શબ્દ સ્ત્ર છે. એને હેતુ કેમ કહેવાય ?
ઉત્તર : આ વાક્ય હેતુ નથી. પણ હેતુ અર્થને સુચવનાર આ વાક્ય છે. હેતુ તો સુરેન્દ્રાવિપૂનિતત્વાત્ એ પ્રમાણે જાણવો.
3
આ હેતુ પક્ષમાં સિદ્ધ છે એટલે કે ‘ધર્મ ખરેખર દેવાદિપૂજિત છે' એ વાતને દેખાડતાં
碰
કહે છે કે ઉત્કૃષ્ટ ધર્મસ્થાનમાં રહેલાઓ દેવેન્દ્રાદિથી પૂજાય છે. એટલે ધર્મ દેવાદિપૂજિત હોવાની વાત તો સિદ્ધ જ છે.
न
(ભાવાર્થ એ છે કે ચારિત્રરૂપ ઉત્કૃષ્ટધર્મસ્થાનમાં રહેલાઓ દેવેન્દ્રોને પણ પૂજનીય બન્યા છે. બને છે માટે માનવું જોઈએ કે ધર્મ એ દેવેન્દ્રાંદિપૂજિત છે.)
હવે ગાથાનાં શબ્દોનો અર્થ જોઈએ.
ધમ્મટ્ઠાને નિયા ૩ નં પરમે આટલા શબ્દો છે.
મૈં
शा
शा
न એમાં ધર્મશબ્દ પૂર્વવત્ સમજવો. જેમાં જીવાદિ રહે તે સ્થાન. ધર્મરૂપ સ્થાન તે ધર્મસ્થાન. સ્થાન એટલે આલય = આધાર. તુ શબ્દ વકારાર્થવાળો છે, અને વકાર T અવધારણમાં છે. એ ઉપર ક્રિયાપદની સાથે જોડશે. થવું - યસ્માત્ અર્થ લેવો. મા પરમે શબ્દ ધર્મસ્થાનનું વિશેષણ છે.
યા
સુરેન્દ્રાવિમિ: પૂજ્યન્તે વ આવું ગાથામાં લખેલું નથી, પણ વાક્યનાં શેષ રૂપ સમજવું. એટલે કે એ બહારથી લઈ લેવું.
આ ત્રીજો અવયવ પૂર્ણ થયો.
396
त
FFF
* * *