________________
* *
*
*
અમ દશવૈકાલિકસૂમ ભાગ-૧ હુ ક હુ કી અય. ૧ નિયુક્તિ - ૧૩૯ : धर्मः ?, इत्याद्यत्र बहु वक्तव्यं तत्तु नोच्यते, ग्रन्थविस्तरभयाद् भावितत्वाच्चेति । प्रतिज्ञाप्रविभक्तिरियं-प्रतिज्ञाविषयविभागकथनमिति गाथार्थः ॥१३८॥
૩ દ્વિતીયોઠવવા,
(૨) પ્રતિજ્ઞા વિભક્તિ : હવે બીજો અવયવ કહેવાય છે. તે પ્રસ્તુતધર્મ આ જ જિનશાસનમાં છે. કપિલાદિનાં મતોમાં નથી. (મુનીન્દ્ર એટલે તીર્થકર, તેમનું | પ્રવચન તે મૌનીન્દ્ર કહેવાય.) તે આ પ્રમાણે -પરિવ્રાજક વગેરે જીવો વસ્ત્રાદિથી , તે નહિ ગાળેલા, પુષ્કળ પાણી વગેરેનાં ઉપભોગોમાં જીવની હિંસાને કરતાં પ્રત્યક્ષથી તેને
જ દેખાય છે. તેથી તેઓમાં ધર્મ શી રીતે હોય? આ વગેરે ઘણી વાતો કહેવાની || છે. પરંતુ ગ્રન્થનો વિસ્તાર થવાના ભયથી અને આ પદાર્થ વિચારાઈ ગયેલો | નું હોવાથી અને કહેતાં નથી. [ આ પ્રતિજ્ઞાન વિષયવિભાગનાં કથનરૂપ પ્રતિજ્ઞાવિભક્તિ નામનો બીજો અવયવ
પૂર્ણ થયો. (પ્રતિજ્ઞાનો વિષય ધર્મ છે, તે ઈતરોમાં નથી, આપણામાં છે... આ બધું | | એ વિષયભૂત ધર્મનું વિભાગીકરણ છે...)
બીજો અવયવ કહેવાઈ ગયો. अधुना तृतीय उच्यते - तत्र
सुरपूइओत्ति हेऊ धम्मट्ठाणे ठिया उ जं परमे । हेउविभत्ति निरुवहि जियाण अवहेण | ચ નિયંતિ શરૂ II
(૩) હેતુઃ હવે ત્રીજો અવયવ કહેવાય છે.
તેમાં
| નિર્યુક્તિ-૧૩૯ ગાથાર્થ : “સુરપૂજિત” એ હેતુ છે. જે કારણથી પરમધર્મસ્થાનમાં |
રહેલાઓ (પૂજાય છે) હેતુવિભક્તિ આ છે કે નિષ્કષાયી અને જીવોનાં વધરહિત તેઓ | [, જીવે છે.
| व्याख्या-सुरा-देवास्तैः पूजितः सुरपूजितः सुरग्रहणमिन्द्राद्युपलक्षणम्, इतिशब्द * * उपप्रदर्शने, कोऽयम् ?– हेतुः' पूर्ववत्, हेत्वर्थसूचकं चेदं वाक्यम्, हेतुस्तु * र सुरेन्द्रादिपूजितत्वादिति द्रष्टव्यः, अस्यैव सिद्धतां दर्शयति-धर्मः' पूर्ववत् ।।