________________
સુખ દશવૈકાલિકસૂટા ભાગ-૧ હુ કહુ જ અધ્ય. ૧ નિયુક્તિ - ૧૪૦ છે પણ લોકમંગલની બુદ્ધિથી નમે છે.” આ પ્રથમ બે અવયવનો વિપક્ષ છે. & व्याख्या-इह विपक्षः पञ्चम इत्युक्तम्, स चायम्-प्रतिज्ञाविभक्त्योरिति, जिना:
तीर्थकराः तेषां वचनम्-आगमलक्षणं तस्मिन् प्रद्विष्टा-अप्रीता इति समासस्तान्, है • अपिशब्दादप्रद्विष्टानपि, हु इत्ययं निपातोऽवधारणार्थः अस्थानप्रयुक्तश्च, स्थानं तु । दर्शयिष्यामः, 'श्शरादीन' श्वशुरो-लोकप्रसिद्धः, आदिशब्दात्पित्रादिपरिग्रहः, न विद्यते न धर्मे रुचिर्येषां तेऽधर्मरुचयस्तान्, अपिशब्दाद्धर्मरुचीनपि, किम् ?-'मङ्गलबुद्ध्या' न मो मङ्गलप्रधानया धिया, मङ्गलबुद्ध्यैव नामङ्गलबुद्ध्येत्येवमवधारणस्थानम्, किम् ?-मो
'जनो' लोकः, प्रकर्षेण नमति प्रणमति, 'आद्यद्वयविपक्ष' इति अत्राद्यद्वयं प्रतिज्ञा । स्त तच्छुद्धिश्च तस्य विपक्षः साध्यादिविपर्यय इति आद्यद्वयविपक्षः, तत्राधर्मरुचीनपि
मङ्गलबुद्ध्या जनः प्रणमतीत्यनेन प्रतिज्ञाविपक्षमाह, तेषामधर्माव्यतिरेकात्, जिनवचनप्रद्विष्टानपीत्यनेन तु तच्छुद्धेः, तत्रापि हेतुप्रयोगप्रवृत्त्या धर्मसिद्धेरिति गाथार्थः | ૨૪ | ને ટીકાર્થ : અહીં “વિપક્ષ, પાંચમો અવયવ છે” એમ કહેલું. પણ તે કોનો વિપક્ષ ? HT | એનું સ્પષ્ટીકરણ આ છે કે આ વિપક્ષ પ્રતિજ્ઞાનો અને પ્રતિજ્ઞાવિભક્તિનો છે. એટલે કે પ્રથમ બે અવયવનો આ વિપક્ષ છે.
જેઓ તીર્થંકરનાં આગમરૂપ વચન ઉપર પ્રીતિરહિત છે, વૈષવાળા છે, ધર્મમાં રુચિ ત્રિ Lજેમને નથી તેવા જેઓ છે, લોકો એમને મંગલબુદ્ધિથી નમે છે. આ પહેલા બે અવયવનો , વિપક્ષ છે. વિપક્ષ એટલે સાધ્યાદિવિપર્યય (સાધ્યાદિ-અભાવ) (સસરા વગેરેમાં લોકપૂજિતત્વ હેતુ છે. પણ ઉત્કૃષ્ટ મંગલત્વ સાધ્ય નથી. અર્થાત્ સાધ્યાભાવ છે. આનું નામ જ વિપક્ષ છે.)
આમાં નિવયUTધુ વિ માં જે પ શબ્દ છે, તેનાથી જિનવચન-અષીઓ ITI પણ લઈ લેવા. પ્રથમ, દ્વિ માં જે પિ શબ્દ છે, તેનાથી ધર્મરુચિવાળાઓ પણ
લઈ લેવા. હુ શબ્દ નિપાત છે. તે અવધારણમાં છે. તે અસ્થાને પ્રયોગ કરાયેલો છે. " એનું સ્થાન અમે દેખાડીશું. સસુરા માં શપુર તો લોકમાં પ્રસિદ્ધ જ છે. આદિ શબ્દથી * પિતા વગેરેનું ગ્રહણ કરવું. * “આ સસરા વગેરે મંગલ છે” એ પ્રમાણે મંગલની પ્રધાનતાવાળી બુદ્ધિથી લોકો * ૨ એમને વંદન કરે છે. ફુ નો અન્વય અહીં કરવાનો છે. એટલે અર્થ આમ થશે કે આ
હરિ હરિ હિત ૩૧૯ જુહિક હિત્ર
45
૬
=
=
મ
=
ષ
*
*
Aa *