________________
न
પ્રશ્ન : લોકો અધર્મવાળાઓને મંગલ માનીને નમે છે, તો અધર્મવાળા જીવો જ ઉત્કૃષ્ટમંગલ સાબિત થાય ને ? અધર્મ શી રીતે ઉત્કૃષ્ટમંગલ સાબિત થાય ?
न
S
ઉત્તર ઃ અધર્મવાળાઓનો અધર્મની સાથે અભેદ છે. એટલે અધર્મવાળાઓ જો મંગલ S સાબિત થાય, તો એનો મતલબ એ કે અધર્મ ઉત્કૃષ્ટમંગલ સાબિત થાય. (જેમ આગળ નું ધર્મસ્થિત જીવો મંગલબુદ્ધિથી દેવાદિપૂજિત બનતાં હતાં, છતાં ધર્મ મંગલ તરીકે કહ્યો, એમ અહીં પણ સમજવું.)
स्त
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
મંગલબુદ્ધિથી જ વંદે છે, અમંગલબુદ્ધિથી નહિ.
પ્રશ્ન : આમાં આદ્યઅવયવદ્વિકનો વિપક્ષ શી રીતે ?
ઉત્તર : “અધર્મરુચિવાળાઓને પણ લોકો મંગલબુદ્ધિથી નમે છે” આનો અર્થ એ કે અધર્મ પણ ઉત્કૃષ્ટ મંગલ છે. કેમકે લોકો એનેય મંગલ માને છે. એટલે ધર્મ: ઉત્કૃષ્ટમંગલં – પ્રતિજ્ઞાનો વિપક્ષ આ થયો કે ગધર્મ: ઉત્કૃષ્ટમşi...
અધ્ય. ૧ નિર્યુક્તિ - ૧૪૦,૧૪૧
य
બિનવચનપ્રષ્ટિાનપિ આ શબ્દ દ્વારા પ્રતિજ્ઞાવિશુદ્ધિનો વિપક્ષ કહ્યો. પ્રશ્ન : આના દ્વારા પ્રતિજ્ઞાવિભક્તિનો વિપક્ષ શી રીતે સિદ્ધ થયો ? ઉત્તર : પ્રતિજ્ઞાવિભક્તિ આ હતી કે “ધર્મ જિનશાસનમાં જ છે " હવે જિનવચનદ્વેષીઓને પણ લોકો મંગલ માની નમન કરે છે. ગ્રન્થકારશ્રી ધર્મને દેવાદિપૂજિત માને છે. હવે આ જિનવચનદ્વેષીઓ પણ લોકપૂજિત તો છેજ. તો હવે નિ તેઓમાં પણ હેતુપ્રયોગની પ્રવૃત્તિ દ્વારા ધર્મની સિદ્ધિ થઈ શકે. તે આ પ્રમાણે નિ - બિનમતદ્રુષિળ: ધર્મવત્ત: તોપૂત્તિતત્વાત્ નિનસાધુવત્ આમ, જૈનેતરમાં પણ ધર્મની ત્ર
સિદ્ધિ થઈ.
ગા
स
નિર્યુક્તિ-૧૪૧ ગાથાર્થ : બીજા દ્વિકનો વિપક્ષ આ છે કે યજ્ઞયાગી પણ દેવોથી પૂજાય છે. દૃષ્ટાન્તનો વિપક્ષ આ છે કે બુદ્ધાદિ પણ દેવનત-દેવવંદિત કહેવાય છે.
એટલે જૈનશાસનમાં જ ધર્મ છે.” એ પ્રતિજ્ઞાવિશુદ્ધિનો વિપર્યય સિદ્ધ થયો કે “જૈનેતરમાં પણ ધર્મ છે” આમ પ્રતિજ્ઞાવિશુદ્ધિનો વિપક્ષ સિદ્ધ થયો.
ना
बिइयदुयस्स विवक्खो सुरेहिं पूज्जति जण्णजाइवि । बुद्धाईवि सुरणया वुच्चन्ते य બાયપડિવસ્ત્રો ॥૪॥
व्याख्या-द्वयोः पूरणं द्वितीयं द्वितीयं च तद्द्वयं च द्वितीयद्वयं - हेतुस्तच्छुद्धिश्च, इदं चप्रागुक्तद्वयापेक्षया द्वितीयमुच्यते, तस्यायं विपक्षः - इह सुरैः पूज्यन्ते यज्ञयाजिनोऽपीति,
૩૨૦
त
शा
- F
***