________________
* * * *લિક
5. મ
= દશવૈકાલિકસૂર ભાગ-૧
અધ્ય. ૧ નિર્યુક્તિ - ૧૪૧ , इयमत्र भावना-यज्ञयाजिनो हि मङ्गलरूपा न भवन्त्यथ च सुरैः पूज्यन्ते ततश्च । सुरपूजितत्वमकारणमिति, एष हेतुविपक्षः, तथा अजितेन्द्रियाः सोपधयश्च यतस्ते वर्तन्ते । अतोऽनेनैव ग्रन्थेन 'धर्मस्थाने स्थिताः परम' इत्यादिकाया हेतुविभक्तेरपि विपक्ष उक्तो | वेदितव्य इति । उदाहरणविपक्षमधिकृत्याह-बुद्धादयोऽप्यादिशब्दात्कपिलादिपरिग्रहः, ते | किम् ?- सुरनता' देवपूजिता 'उच्यन्ते' भण्यन्ते तच्छासनप्रतिपन्नैरिति ज्ञातप्रतिपक्ष इति |
પથાર્થ: ૨૪ iી ટીકાર્થ : બે સંખ્યાનાં પૂરણરૂપે ફરી પ્રત્યય લાગે, એટલે દ્વિતીય શબ્દ બને. બીજી ને || વિક એટલે હેતુ અને હેતુની વિભક્તિ (હેતુની શુદ્ધિ).
આ દિકને બીજી દ્વિક કેમ કહી? એનો ઉત્તર એ કે પ્રતિજ્ઞા અને પ્રતિજ્ઞાશુદ્ધિ એ જ 1 રૂપ જે પ્રથમ દ્ધિક છે, તેની અપેક્ષાએ આ દ્વિતીય કિક કહેવાય છે.
તેનો આ વિપક્ષ છે કે “અહીં યજ્ઞયાગ કરનારાઓ પણ દેવોથી પૂજાય છે.”
અહીં આ ભાવના છે - યજ્ઞયાગ કરનારાઓ મંગલરૂપ નથી, છતાં તેઓ દેવોથી, ' પૂજાય છે. એટલે દેવપૂજિતત્વ એ મંગલત્વસાધ્યનું કારણ નથી. અર્થાત્ આ હેતુ આ ' મંગલત્વને સાધી શકનાર નથી. આ હેતુવિપક્ષ છે.
(થ મલ્લે દેવપૂજિત્વાન્ અનુમાનની વ્યાપ્તિ એવી બને કે યત્ર રેવપૂનિતત્વ તત્ર | મન્નિત્યં હવે યજ્ઞયાગીઓમાં દેવપૂજિતત્વ છે, પરંતુ મંગલત્વ નથી. એટલે આ હેતુ | જે વ્યભિચારી છે. માટે એ સાધ્યસાધક ન બને.) તથા તે યજ્ઞયાગીઓ જિતેન્દ્રિય નથી, 1 કષાયી છે. એટલે આ મુર્દિ પૂન્નતિ નJUIના વિ આ જ ગ્રન્થથી થર્મસ્થાને સ્થિતા:
પર.. વગેરે હેતુવિભક્તિનો પણ વિપક્ષ કહેવાયેલો જાણવો. (જેઓ જિતેન્દ્રિય છે, શા - નિષ્કષાયી છે, તેઓ પરમધર્મમાં સ્થિત છે. તેઓ દેવાદિપૂજિત છે... એમ હતુવિભક્તિ ન ના કહેલી. પણ અહીં તો એ સાબિત કરી દેવાયું કે અજિતેન્દ્રિયો, કષાયીઓ પણ ના દિવાદિપૂજિત છે. એટલે એ હેતુવિભક્તિનો પ્રતિપક્ષ થઈ ગયો.)
હવે ઉદાહરણનાં વિપક્ષને આશ્રયીને કહે છે કે “બુદ્ધ વગેરે પણ દેવાદિપૂજિત છે” | છે એમ બુદ્ધાદિ-શાસનને સ્વીકારનારાઓ માને છે. એટલે “તીર્થકરાદિ જ દેવાદિપૂજિત | ઈ નથી.આમ દષ્ટાન્તનો પ્રતિપક્ષ થયો. * आह-ननु दृष्टान्तमुपरिष्टाद्वक्ष्यति, एवं ततश्च तत्स्वरूप उक्ते तत्रैव * र विपक्षस्तत्प्रतिषेधश्च वक्तुं युक्तः तत्किमर्थमिह विपक्षः तत्प्रतिषेधश्चाभिधीयते ?, उच्यते,
45
-
=