Book Title: Dashvaikalik Sutram Part 01
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 338
________________ * * * *લિક 5. મ = દશવૈકાલિકસૂર ભાગ-૧ અધ્ય. ૧ નિર્યુક્તિ - ૧૪૧ , इयमत्र भावना-यज्ञयाजिनो हि मङ्गलरूपा न भवन्त्यथ च सुरैः पूज्यन्ते ततश्च । सुरपूजितत्वमकारणमिति, एष हेतुविपक्षः, तथा अजितेन्द्रियाः सोपधयश्च यतस्ते वर्तन्ते । अतोऽनेनैव ग्रन्थेन 'धर्मस्थाने स्थिताः परम' इत्यादिकाया हेतुविभक्तेरपि विपक्ष उक्तो | वेदितव्य इति । उदाहरणविपक्षमधिकृत्याह-बुद्धादयोऽप्यादिशब्दात्कपिलादिपरिग्रहः, ते | किम् ?- सुरनता' देवपूजिता 'उच्यन्ते' भण्यन्ते तच्छासनप्रतिपन्नैरिति ज्ञातप्रतिपक्ष इति | પથાર્થ: ૨૪ iી ટીકાર્થ : બે સંખ્યાનાં પૂરણરૂપે ફરી પ્રત્યય લાગે, એટલે દ્વિતીય શબ્દ બને. બીજી ને || વિક એટલે હેતુ અને હેતુની વિભક્તિ (હેતુની શુદ્ધિ). આ દિકને બીજી દ્વિક કેમ કહી? એનો ઉત્તર એ કે પ્રતિજ્ઞા અને પ્રતિજ્ઞાશુદ્ધિ એ જ 1 રૂપ જે પ્રથમ દ્ધિક છે, તેની અપેક્ષાએ આ દ્વિતીય કિક કહેવાય છે. તેનો આ વિપક્ષ છે કે “અહીં યજ્ઞયાગ કરનારાઓ પણ દેવોથી પૂજાય છે.” અહીં આ ભાવના છે - યજ્ઞયાગ કરનારાઓ મંગલરૂપ નથી, છતાં તેઓ દેવોથી, ' પૂજાય છે. એટલે દેવપૂજિતત્વ એ મંગલત્વસાધ્યનું કારણ નથી. અર્થાત્ આ હેતુ આ ' મંગલત્વને સાધી શકનાર નથી. આ હેતુવિપક્ષ છે. (થ મલ્લે દેવપૂજિત્વાન્ અનુમાનની વ્યાપ્તિ એવી બને કે યત્ર રેવપૂનિતત્વ તત્ર | મન્નિત્યં હવે યજ્ઞયાગીઓમાં દેવપૂજિતત્વ છે, પરંતુ મંગલત્વ નથી. એટલે આ હેતુ | જે વ્યભિચારી છે. માટે એ સાધ્યસાધક ન બને.) તથા તે યજ્ઞયાગીઓ જિતેન્દ્રિય નથી, 1 કષાયી છે. એટલે આ મુર્દિ પૂન્નતિ નJUIના વિ આ જ ગ્રન્થથી થર્મસ્થાને સ્થિતા: પર.. વગેરે હેતુવિભક્તિનો પણ વિપક્ષ કહેવાયેલો જાણવો. (જેઓ જિતેન્દ્રિય છે, શા - નિષ્કષાયી છે, તેઓ પરમધર્મમાં સ્થિત છે. તેઓ દેવાદિપૂજિત છે... એમ હતુવિભક્તિ ન ના કહેલી. પણ અહીં તો એ સાબિત કરી દેવાયું કે અજિતેન્દ્રિયો, કષાયીઓ પણ ના દિવાદિપૂજિત છે. એટલે એ હેતુવિભક્તિનો પ્રતિપક્ષ થઈ ગયો.) હવે ઉદાહરણનાં વિપક્ષને આશ્રયીને કહે છે કે “બુદ્ધ વગેરે પણ દેવાદિપૂજિત છે” | છે એમ બુદ્ધાદિ-શાસનને સ્વીકારનારાઓ માને છે. એટલે “તીર્થકરાદિ જ દેવાદિપૂજિત | ઈ નથી.આમ દષ્ટાન્તનો પ્રતિપક્ષ થયો. * आह-ननु दृष्टान्तमुपरिष्टाद्वक्ष्यति, एवं ततश्च तत्स्वरूप उक्ते तत्रैव * र विपक्षस्तत्प्रतिषेधश्च वक्तुं युक्तः तत्किमर्थमिह विपक्षः तत्प्रतिषेधश्चाभिधीयते ?, उच्यते, 45 - =

Loading...

Page Navigation
1 ... 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366