Book Title: Dashvaikalik Sutram Part 01
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 366
________________ | નમોડસ્તુ તમ જિનશાસનાય || શ્રમણ ભગવાન મહાવીરદેવના શાસનમાં સૌથી છેલ્લે સુધી ટકનારું એક માત્ર સૂત્ર એટલે દસકાલિક સૂત્ર ! માત્ર છ મહિનામાં આત્મહિત સાધી શકાય એ માટે બાર અંગોમાંથી ઉદ્ધાર કરાયેલા 700 શ્લોકો એટલે દેસવેકાલિક સૂત્ર ! દીક્ષા લીધા બાદ પ્રત્યેક સંયમીએ જેને અવશ્ય ગોખવું જોઈએ એવું અણમોલ સૂત્ર એટલે દસવેકાલિક સૂત્ર ! આવા મહાના આગમસૂત્રા ઉપર શ્રી ભદ્રબાહુસ્વામીએ નિર્યુક્તિઓ રચી, તો 1444 ગ્રન્થના રચયિતા શ્રી હરિભદ્રસૂરિજીએ રહસ્યથી ભરપૂર વૃત્તિની રચના કરી, રમણીય છતાં અતિ - અઘરી એ વૃત્તિ - ટીકા વાંચવી, એનો ભાવાર્થ સમજવો ખરેખર અધરી છે. માટે જ હજારો સંયમીઓ આ અણમોલ ગ્રન્થના રહસ્યોથી વંચિત રહે છે એ હજારી સંયમીઓ ઉપર ઉપકાર કરવાની એક માત્ર પવિત્ર ભાવનાથી આ ભાષાંત૨ ગ્રન્થ પ્રકાશિત કર્યો છે, અધા પદાર્થો વધુ સરળ કરવાનો પુરુષાર્થ કર્યો છે, પણ શક્ય છે કે છદ્મસ્થતાદિ દોષોના કારણે મારી પણ ક્ષતિ થઈ હોય, એ માટે પુનઃ પુનઃ ક્ષમા માંગુ છું અને સંયમીઓને વિનંતિ કરું છું કે આ ગ્રન્થનો તલસ્પર્શી અભ્યાસ કરીને મારી ભાવનાને સફળ બનાવવામાં મને સહાય કરે, ગુણહંસવિમ,

Loading...

Page Navigation
1 ... 364 365 366