Book Title: Dashvaikalik Sutram Part 01
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 325
________________ न દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ અધ્ય. ૧ નિર્યુક્તિ - ૧૩૩ व्याख्या- तस्माद्दयादिगुणसुस्थितैः, आदिशब्दात् सत्यादिपरिग्रहः, भ्रमर ફવાવધવૃત્તિમિ:, : ?–માધુભિઃ ‘સાધિતો’ નિષ્પવિતઃ, ‘ઉત્કૃષ્ટ મકૃતમ્’ પ્રધાન મડ઼i ‘ધર્મ:' પ્રાન્નિરૂપિતશબ્દાર્થ વૃતિ ગાથાર્થઃ ॥૩૨॥ इदानीं निगमनविशुद्धिमभिधातुकाम आह निगमणसुद्धी तित्थंतरावि धम्मत्थमुज्जया विहरे । भण्णइ कायाणं ते जयणं न मुणंति ન તિ ॥૩॥ S ટીકાર્થ : (ગાથાર્થવત્ સ્પષ્ટ જ છે.) વિ માંના આવિ શબ્દથી સત્ય વગેરે લેવા. ધર્મનો અર્થ પહેલાં કહી ગયા છીએ. 00 હવે નિગમનની વિશુદ્ધિને કહેવાની ઈચ્છાવાળા કહે છે કે નિર્યુક્તિ-૧૩૩ ગાથાર્થ : નિગમનશુદ્ધિ આ છે કે “તીર્થાન્તરીયો પણ ધર્મને માટે ઉદ્યમવાળા બનેલા વિચરે છે.” ઉત્તર કહેવાય છે કે તેઓ ષટ્કાયની યતનાને જાણતાં મૈં નથી અને કરતાં નથી. न शा स ना આમાં ઉત્તર આપે છે કે તે ચરક વગેરે પૃથ્વી વગેરે ષટ્કાયની યતનાને જાણતા નથી, કેમકે તેઓએ તેવાપ્રકારનાં આગમોનું = ષટ્કાયનિરૂપક આગમોનું શ્રવણ કરેલું નથી. એટલે જ તેઓ ષટ્કાયની યતનાને કરતા પણ નથી. કેમકે તેઓ પાસે તેનું જ્ઞાન * ૩૦૮ 1 व्याख्या - निगमनशुद्धिः प्रतिपाद्यते, अत्राह - 'तीर्थान्तरीया अपि ' ચરપરિવ્રાજ્ઞાય:, વિમ્ ?—‘ધર્માર્થ' ધર્માંય ‘દ્યતા’ લઘુત્તા વિન્તિ, અતસ્નેપ साधवः एवेत्यभिप्राय: । भण्यतेऽत्र प्रतिवचनम्, 'कायानां' पृथिव्यादीनां 'ते' ચાય:, વિમ્ ?—યતનાં-પ્રયતાભક્ષળાં ‘ન મન્વન્ત( મુક્તિ)' 7 જ્ઞાનન્તિ ન मन्वते वा तथाविधागमाश्रवणात्, न कुर्वन्ति, परिज्ञानाभावात्, भावितमेवेदमधस्तादिति गाथार्थः ॥१३३॥ • न शा स ટીકાર્થ : નિગમનશુદ્ધિ કહેવાય છે. ना य य એમાં કોઈક કહે છે કે ચરક, પરિવ્રાજક વગેરે પણ ધર્મને માટે ઉદ્યમ કરતાં વિચરે છે. આથી તેઓ પણ સાધુ જ કહેવાય. આ અભિપ્રાય છે. (અતસ્નેપ સાધવ: આ શબ્દો ગાથામાં નથી લખેલા. પણ પૂર્વપક્ષનો અભિપ્રાય આ પ્રમાણે કહેવાનો છે, એમ અત્રે વૃત્તિકારે જણાવ્યું.) – બ ૧, त

Loading...

Page Navigation
1 ... 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366