________________
न
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
અધ્ય. ૧ નિર્યુક્તિ - ૧૩૩ व्याख्या- तस्माद्दयादिगुणसुस्थितैः, आदिशब्दात् सत्यादिपरिग्रहः, भ्रमर ફવાવધવૃત્તિમિ:, : ?–માધુભિઃ ‘સાધિતો’ નિષ્પવિતઃ, ‘ઉત્કૃષ્ટ મકૃતમ્’ પ્રધાન મડ઼i ‘ધર્મ:' પ્રાન્નિરૂપિતશબ્દાર્થ વૃતિ ગાથાર્થઃ ॥૩૨॥
इदानीं निगमनविशुद्धिमभिधातुकाम आह
निगमणसुद्धी तित्थंतरावि धम्मत्थमुज्जया विहरे । भण्णइ कायाणं ते जयणं न मुणंति ન તિ ॥૩॥
S
ટીકાર્થ : (ગાથાર્થવત્ સ્પષ્ટ જ છે.) વિ માંના આવિ શબ્દથી સત્ય વગેરે લેવા. ધર્મનો અર્થ પહેલાં કહી ગયા છીએ.
00
હવે નિગમનની વિશુદ્ધિને કહેવાની ઈચ્છાવાળા કહે છે કે નિર્યુક્તિ-૧૩૩ ગાથાર્થ : નિગમનશુદ્ધિ આ છે કે “તીર્થાન્તરીયો પણ ધર્મને માટે ઉદ્યમવાળા બનેલા વિચરે છે.” ઉત્તર કહેવાય છે કે તેઓ ષટ્કાયની યતનાને જાણતાં મૈં નથી અને કરતાં નથી.
न
शा
स
ना
આમાં ઉત્તર આપે છે કે તે ચરક વગેરે પૃથ્વી વગેરે ષટ્કાયની યતનાને જાણતા નથી, કેમકે તેઓએ તેવાપ્રકારનાં આગમોનું = ષટ્કાયનિરૂપક આગમોનું શ્રવણ કરેલું નથી. એટલે જ તેઓ ષટ્કાયની યતનાને કરતા પણ નથી. કેમકે તેઓ પાસે તેનું જ્ઞાન
*
૩૦૮
1
व्याख्या - निगमनशुद्धिः प्रतिपाद्यते, अत्राह - 'तीर्थान्तरीया अपि ' ચરપરિવ્રાજ્ઞાય:, વિમ્ ?—‘ધર્માર્થ' ધર્માંય ‘દ્યતા’ લઘુત્તા વિન્તિ, અતસ્નેપ साधवः एवेत्यभिप्राय: । भण्यतेऽत्र प्रतिवचनम्, 'कायानां' पृथिव्यादीनां 'ते' ચાય:, વિમ્ ?—યતનાં-પ્રયતાભક્ષળાં ‘ન મન્વન્ત( મુક્તિ)' 7 જ્ઞાનન્તિ ન मन्वते वा तथाविधागमाश्रवणात्, न कुर्वन्ति, परिज्ञानाभावात्, भावितमेवेदमधस्तादिति गाथार्थः ॥१३३॥
•
न
शा
स
ટીકાર્થ : નિગમનશુદ્ધિ કહેવાય છે.
ना
य
य
એમાં કોઈક કહે છે કે ચરક, પરિવ્રાજક વગેરે પણ ધર્મને માટે ઉદ્યમ કરતાં વિચરે છે. આથી તેઓ પણ સાધુ જ કહેવાય. આ અભિપ્રાય છે. (અતસ્નેપ સાધવ: આ શબ્દો ગાથામાં નથી લખેલા. પણ પૂર્વપક્ષનો અભિપ્રાય આ પ્રમાણે કહેવાનો છે, એમ અત્રે વૃત્તિકારે જણાવ્યું.)
– બ ૧,
त