SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ વિ— न य उ॑ग्गमाइसुद्धं भुंजंती महुयरा वऽणुवरोही । नेव य तिगुत्तिगुत्ता जह साहू * નિવ્વાલંપિ ॥૪॥ વળી – न નિર્યુક્તિ-૧૩૪ ગાથાર્થ : ભમરાઓની જેમ અનુપ૨ોધી તેઓ ઉદ્ગમાદિશુદ્ધ માં વાપરતા નથી. તેઓ સાધુની જેમ નિત્યકાલ માટે ત્રિગુપ્તિથી ગુપ્ત પણ નથી. S 在 દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ નથી. આ વાત નીચે પૂર્વે વિચારેલી જ છે. मा S स्त વ્યાવ્યા–ન ચોમાવિશુદ્ધ મુન્નતે, ગાવિશાપુત્પાવનાવિપરિપ્રશ્ન:, ‘મધુના વ’ भ्रमरा इव सत्त्वानामनुपरोधिनः सन्तो, नैव च त्रिगुप्तिगुप्ताः, यथा साधवो नित्यकालमपि एतदुक्तं भवति यथा साधवो नित्यकालं त्रिगुप्तिगुप्ता एवं ते न कदाचिदपि, तत्परिज्ञानशून्यत्वात्, तस्मान्नैते साधव इति गाथार्थः ॥ १३४॥ साधव एव તુ સાથવ:, त त 信 ટીકાર્થ : ભમરાઓ કોઈપણ જીવને પીડા કર્યા વિના પુષ્પરસને પીએ છે, એ રીતે આ ચરકાદિઓ અનુપ૨ોધી પીડા ન કરનારા નથી. તેઓ ઉદ્ગમ, ઉત્પાદનાદિ દોષોથી શુદ્ધ વસ્તુ વાપરતા નથી. પરંતુ ઉદ્ગમાદિદોષવાળી વસ્તુ વાપરે છે. તથા જે રીતે સાધુઓ સદા માટે ત્રિગુપ્તિથી ગુપ્ત છે, તે રીતે તે ચરકાદિ તો ક્યારેય न પણ ત્રિગુપ્તિગુપ્ત નથી. કેમકે તેઓ ત્રિગુપ્તિના પરિજ્ઞાનથી શૂન્ય છે. તેથી તેઓ સાધુ शा નથી. 저 ना य અધ્ય. ૧ નિર્યુક્તિ - ૧૩૪-૧૩૫ = પ્રશ્ન : કેમ ? ઉત્તર : કેમકે નિર્યુક્તિ-૧૩૫ ગાથાર્થ : સાધુઓ કાયા, વાચા, મન અને પાંચ ઈન્દ્રિયોનું દમન કરે ૩૦૯ Err शा સાધુઓ જ સાધુ છે. થમ્ ?, યતઃ– य कायं वायं च मणं च इंदियाइं च पंच दमयंति । धारेंति बंभचेरं संजमयंति कसाए य ॥૧૩॥ E F ना *
SR No.005763
Book TitleDashvaikalik Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy