________________
વિ—
न य उ॑ग्गमाइसुद्धं भुंजंती महुयरा वऽणुवरोही । नेव य तिगुत्तिगुत्ता जह साहू * નિવ્વાલંપિ ॥૪॥
વળી –
न
નિર્યુક્તિ-૧૩૪ ગાથાર્થ : ભમરાઓની જેમ અનુપ૨ોધી તેઓ ઉદ્ગમાદિશુદ્ધ માં વાપરતા નથી. તેઓ સાધુની જેમ નિત્યકાલ માટે ત્રિગુપ્તિથી ગુપ્ત પણ નથી.
S
在
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
નથી. આ વાત નીચે પૂર્વે વિચારેલી જ છે.
मा
S
स्त
વ્યાવ્યા–ન ચોમાવિશુદ્ધ મુન્નતે, ગાવિશાપુત્પાવનાવિપરિપ્રશ્ન:, ‘મધુના વ’ भ्रमरा इव सत्त्वानामनुपरोधिनः सन्तो, नैव च त्रिगुप्तिगुप्ताः, यथा साधवो नित्यकालमपि एतदुक्तं भवति यथा साधवो नित्यकालं त्रिगुप्तिगुप्ता एवं ते न कदाचिदपि, तत्परिज्ञानशून्यत्वात्, तस्मान्नैते साधव इति गाथार्थः ॥ १३४॥ साधव एव તુ સાથવ:,
त
त
信
ટીકાર્થ : ભમરાઓ કોઈપણ જીવને પીડા કર્યા વિના પુષ્પરસને પીએ છે, એ રીતે આ ચરકાદિઓ અનુપ૨ોધી પીડા ન કરનારા નથી. તેઓ ઉદ્ગમ, ઉત્પાદનાદિ દોષોથી શુદ્ધ વસ્તુ વાપરતા નથી. પરંતુ ઉદ્ગમાદિદોષવાળી વસ્તુ વાપરે છે.
તથા જે રીતે સાધુઓ સદા માટે ત્રિગુપ્તિથી ગુપ્ત છે, તે રીતે તે ચરકાદિ તો ક્યારેય
न પણ ત્રિગુપ્તિગુપ્ત નથી. કેમકે તેઓ ત્રિગુપ્તિના પરિજ્ઞાનથી શૂન્ય છે. તેથી તેઓ સાધુ
शा
નથી.
저
ना
य
અધ્ય. ૧ નિર્યુક્તિ - ૧૩૪-૧૩૫
=
પ્રશ્ન : કેમ ?
ઉત્તર : કેમકે
નિર્યુક્તિ-૧૩૫ ગાથાર્થ : સાધુઓ કાયા, વાચા, મન અને પાંચ ઈન્દ્રિયોનું દમન કરે
૩૦૯
Err
शा
સાધુઓ જ સાધુ છે.
થમ્ ?, યતઃ–
य
कायं वायं च मणं च इंदियाइं च पंच दमयंति । धारेंति बंभचेरं संजमयंति कसाए य
॥૧૩॥
E F
ना
*