________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
છે. બ્રહ્મચર્યને ધારણ કરે છે. કષાયોનું સંયમન કરે છે.
.
व्याख्या–कायं वाचं मनश्चेन्द्रियाणि च पञ्च दमयन्ति तत्र कायेन सुसमाहितपाणिपादास्तिष्ठन्ति गच्छन्ति वा, वाचा निष्प्रयोजनं न ब्रुवते प्रयोजने - * ऽप्यालोच्य सत्त्वानुपरोधेन मनसा अकुशलमनोनिरोधं कुशलमनउदीरणं च कुर्वन्ति, इन्द्रियाणि पञ्च दमयन्ति इष्टानिष्टविषयेषु रागद्वेषाकरणेन, पञ्चेति साङ ख्यपरिकल्पितैन कादशेन्द्रियव्यवच्छेदार्थम्, तथा च वाक्पाणिपादपायूपस्थमनांसीन्द्रियाणि तेषामिति, न मो धारयन्ति ब्रह्मचर्यं सकलगुप्तिपरिपालनात्, तथा संयमयन्ति कषायाँश्च मो अनुदयेनोदयविफलीकरणेन चेति गाथार्थः ॥ १३५॥
||
S
स्त ટીકાર્થ : સાધુઓ કાયા, વાણી, મન અને પાંચ ઈન્દ્રિયોનું દમન કરે છે. તેમાં સ્તુ કાયદમન આ રીતે કે સાધુઓ હાથ-પગને સુસમાહિત રાખીને રહે છે કે ચાલે છે. વાચાદમન આ રીતે કે સાધુઓ પ્રયોજન વિના બોલતા નથી, પ્રયોજન આવી પડે તો પણ વિચારીને જીવોને પીડા ન થાય એ રીતનું વિચાર કરીને બોલે. મનોદમન આ રીતે કે અકુશલમનનો નિરોધ કરે અને કુશલમનની ઉદીરણા કરે. પાંચ ઈન્દ્રિયોનું દમન આ રીતે કરે કે ઈષ્ટવિષયોમાં રાગ કે અનિષ્ટવિષયોમાં દ્વેષ ન કરે.
त
त
'
અધ્ય. ૧ નિયુક્તિ - ૧૩૫-૧૩૬
"
ઈન્દ્રિયો પાંચ જ છે, એટલે પાંચ શબ્દ લખવાની જરૂર ન હોવાછતાં પંચ શબ્દનું ગ્રહણ કરેલું છે તે સાંખ્યોએ કલ્પેલ અગ્યાર ઈન્દ્રિયોનું ખંડન કરવા માટે છે. તેઓ માને जि છે કે પાણી, હાથ, પગ, ગુદા, લિંગ, મન, ૫ ઈન્દ્રિયો એમ કુલ ૧૧ ઈન્દ્રિયો છે. (પાંચ ઈન્દ્રિયો અને મન એ છ જ્ઞાનોપયોગી હોવાથી જ્ઞાનેન્દ્રિયો છે. બાકીની પાંચ શા ઈન્દ્રિયો કર્મમાં- કાર્યમાં ઉપયોગી હોવાથી એ કર્મેન્દ્રિયો છે. એવું તેમનું માનવું છે.) આ સાધુઓ નવ વાડોનું પરિપાલન કરવા દ્વારા બ્રહ્મચર્યનું પાલન કરે છે.
न
न
शा
स
ના
ना
આ સાધુઓ કષાયોનો ઉદય જ ન થવા દેવા દ્વારા અને ઉદયમાં આવી ચૂકેલા મૈં કષાયોને નિષ્ફળ કરવા દ્વારા કષાયોને સંયમિત કરે છે.
जं च तवे उज्जुत्ता तेणेसिं साहुलक्खणं पुण्णं । तो साहुणो ति भण्णति साहवो निगमणं નેયં ॥૨૬॥
નિર્યુક્તિ-૧૩૬ ગાથાર્થ : વળી જે કારણથી તે સાધુઓ તપમાં ઉદ્યમી છે, તે કારણથી તેઓનું સાધુલક્ષણ પૂર્ણ છે. તેથી સાધુઓ જ સાધુ કહેવાય છે. આ નિગમન છે.
૩૧૦
य