________________
*
હુ દશવૈકાલિકસૂર ભાગ-૧
શ અધ્ય. ૧ નિયુક્તિ - ૧૩૧-૧૩૨ ૪૯ મું) સાધ્વાચારોમાં યત્ન કરે છે. એ પણ જે રીતે ત્રસ, સ્થાવર જીવોનું પારમાર્થિક હિત થાય - ને એ રીતે યત્ન કરે છે. | अन्ये पुनरिदं गाथादलं निगमने व्याख्यानयन्ति, न च तदतिचारु, यत आह -*
उवसंहारविसुद्धी एस समत्ता उ निगमणं तेणं । वुच्चंति साहुणोत्ति (य) जेणं ते * મgયરસમા IIQશા | કેટલાંકો વળી આ નાનાપિંડ. ગાથાદલને નિગમનમાં ગણીને એ રીતે વ્યાખ્યાન માં કરે છે. પરંતુ એ બહુ સારું નથી. કેમકે નિયુક્તિકાર કહે છે કે – - નિર્યુક્તિ-૧૩૧ ગાથાર્થ ઃ આ ઉપસંહારશુદ્ધિ સમાપ્ત થઈ. નિગમન આ છે કે તે નું કારણથી તેઓ સાધુ કહેવાય છે, જે કારણથી તેઓ મધુકર સમાન છે.
व्याख्या-उपसंहारविशुद्धिरेषा समाप्ता तु, अधुना निगमनावसरः, तच्च | सौत्रमुपदर्शयति-'निगमनमिति' द्वारपरामर्शः, तेनोच्यन्ते साधव इति, येन प्रकारेण ते । मधुकरसमाना-उक्तन्यायेन भ्रमरतुल्या इति गाथार्थः ॥१३१॥
ટીકાર્થ ઃ આ ઉપસંહાંરવિશુદ્ધિ પૂર્ણ થઈ. હવે નિગમનનો અવસર છે. (આમ | નિયુક્તિકાર જ જયારે હજી ઉપસંહારવિશુદ્ધિની સમાપ્તિ જણાવે છે, ત્યારે ઉપર જે | કેટલાંકોએ નાનાપિંડ- ગાથાદલ નિગમનમાં કહ્યું છે, એ ન જ ઘટે એ સીધી વાત
R,,
છે..).
હવે સૂત્ર સંબંધી નિગમનને જ દેખાડે છે કે નિ/મનમ... આ શબ્દ નિગમનદ્વારને દેખાડનાર છે. એ નિગમન આ પ્રકારે છે કે જે કારણથી સાધુઓ ઉપર દર્શાવેલા ન્યાયથી ભ્રમરતુલ્ય છે, તે કારણથી તેઓ મધુકરસમાન છે.
निगमनार्थमेव स्पष्टयति - तम्हा दयाइगुणसुट्ठिएहिं भमरोव्व अवहवित्तीहिं । साहूहिं साहिउ त्ति उक्किटुं मंगलं धम्मो
li૩રા.
: હવે આ નિગમનનાં અર્થને જ સ્પષ્ટ કરે છે. કે નિયુક્તિ-૧૩૨ ગાથાર્થ : તે કારણસર દયાદિગુણોમાં સુસ્થિત, ભ્રમરની જેમ U અવધવૃત્તિવાળા એવા સાધુઓએ પ્રધાનમંગલરૂપ ધર્મનું નિષ્પાદન કર્યું છે.