Book Title: Dashvaikalik Sutram Part 01
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 317
________________ * * = દશવૈકાલિકસૂર ભાગ-૧ હરિ હુ અધ્ય. ૧ સૂત્ર-૪ | મે છે. જ્યારે શ્રમણ ભગવન્તો તો અદત્ત વાપરવા માટે ઈચ્છતા નથી. * व्याख्या-अपि भ्रमरमधुकरीगणा, मधुकरीग्रहणमिहापि स्त्रीसंग्रहार्थं , 0 ગતિસંગ્રહાઉતિ વાજે, વિત્ત સન્ત, લિમ્ ?–પિત્તિ 'સુમરસ' વસુમાસવમ, es श्रमणाः पुनर्भगवन्तो नादत्तं भोक्तुमिच्छन्तीति विशेष इति गाथार्थः ॥१२४॥ ટીકાર્થઃ વળી બીજીવાત એ કે ભમરા અને ભમરીનાં ગણ નહિ અપાયેલ એવા પણ || પુષ્પરસને પીએ છે. જયારે શ્રમણ ભગવંતો નહિ અપાયેલ વસ્તુ વાપરવા ઈચ્છતા નથી. | આમ ભમરાઓ અને સાધુઓમાં આટલો ભેદ છે. સાધુઓમાં આ એક વિશેષતા છે. જો ઉં અહીં ભમરાની સાથે ભમરીઓ પણ લીધી છે, તે અહીં પણ = સાધુપક્ષમાં પણ છે = સ્ત્રીનો = સાધ્વીજીઓનો સંગ્રહ કરવા માટે છે. એટલે કે સાધુઓની જેમ સાધ્વીજીઓ ના પણ નિર્દોષચર્યાવાળા જ છે. એ દર્શાવવા દેષ્ટાન્તમાં ભમરાની સાથે ભમરીને પણ લીધી છે. બીજાઓ વળી એમ કહે છે કે આખી ભમરાની જાતિનું જ ગ્રહણ થઈ જાય, એ માટે કે ભમરા શબ્દની સાથે મધુરો શબ્દ મુકેલો છે. साम्प्रतं सूत्रेणैवोपसंहारविशुद्धिरुच्यते-कश्चिदाह-'दाणभत्तेसणे रया' इत्युक्तम्, । यत एवमत एव लोको भक्त्याकृष्टमानसस्तेभ्यः प्रयच्छत्याधाकर्मादि, अस्य ग्रहणे जि सत्त्वोपरोधः, अग्रहणे स्ववृत्त्यलाभ इति, अत्रोच्यते - न वयं च वित्तिं लब्भामो, न य कोइ उवहम्मइ । अहागडेसु रीयंते, पुप्फेसु शा भमरा जहा ॥४॥ (આમ નિર્યુક્તિકારે ઉપનયવિશુદ્ધિ બતાવી) હવે સૂરથી જ ઉપનયવિશુદ્ધિ FT (=ઉપસંહારવિશુદ્ધિ) દર્શાવાય છે. તે આ પ્રમાણે : કોઈક કહે છે કે તમે કહ્યું કે – સાધુઓ “રામસ યા” છે. પણ સાધુઓ આવા છે, તે જ કારણસર ભક્તિથી ખેંચાયેલા મનવાળો લોક સાધુઓને આધાકર્માદિ * આપે જ અને સાધુઓ એનું ગ્રહણ કરે તો જીવોની હિંસા થાય. જો ગ્રહણ ન કરે તો જ * પોતાની આજીવિકાનો અલાભ થાય. આમ બેય બાજુ નુકસાન છે. અહીં ઉત્તર આપે છે કે દશવૈકાલિક-૪ ગાથાર્થ : “અમે વૃત્તિને પામશું કોઈ જીવ હણાતો નથી.” જે રીતે આ

Loading...

Page Navigation
1 ... 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366