________________
ભારતીય પ્રાચીન શિલ્પકલા
વરદમુદ્રામાં અને અક્ષમાલા સહિત હાવાનું ણાય છે, જ્યારે તેના ડાબા હાથમાં કમંડળ છે. ડાબી બાજુની પ્રતિમાના જમણા હાથ તૂટી ગયા છે, જયારે ડાબા હાથ જ ઘા પર ટેકવેલા છે. આમાં ડાબી બાજુ વધુ અલ કારયુકત બેાધિસત્ત્વ અવલાકિતેશ્વર અને જમણી બાજુના ઓછા અલંકાર ધારણ કરેલા બાધિસત્ત્વ મૈત્રેય હોવાનું મનાય છે.
૧૩૮
આ આઠેય પ્રતિમાઓની બાબતમાં સ્થાનિક લોકોમાં વિચિત્ર માન્યતા પ્રવર્તે છે. તેઓ ગુફાને પાંડવાની ગુફા” માનીને બે પ્રતિમાઓને ધર્મરાજ અને શ્રીકૃષ્ણની, જમણી બાજુની ત્રણ પ્રતિમાઓને ભીમ, કુંતી ને અર્જુનની અને ડાબી બાજુની ત્રણ પ્રતિમાઓને નકુલ, દ્રૌપદી ને સહદેવની ઠરાવે છે. બુદ્ધ ભગવાનની પ્રતિમાઓને કુંતી અને દ્રૌપદીની માનવામાંએ અજ્ઞાન લોકો નર-નારીના ભેદ પણ ધ્યાનમાં રાખતા નથી.
બાઘની ગુફા નં.૪ના રવેશના વચ્ચેના દ્વારની ઉપર એક પ`કિત બુદ્ધની પ્રતિમાઓની છે. તેની નીચે માનવમુખયુકત ગવાક્ષેાની પંકિત છે. આ દીવાલ પર એક સ્થળે મૃગદાવમાં ધ ચક્રપ્રવર્તન કરતા બુદ્ધનું શિલ્પ જોવા મળે છે.
અહીં યક્ષા અને નાગ લાકોનાં શિલ્પા ગુફાઓના પ્રવેશની બહારના ખુલ્લા ભાગમાં હાવાથી તે ઘણાં ઘસાઈ ગયાં છે. દક્ષિણ છેડે કરેલી એક રથિકામાં અર્ધપ - કાસનમાં બેઠેલા સપ્તઙ્ગાવાળા નાગરાજનું શિલ્પ છે. નાગરાજની બાજુમાં તેની પત્ની લલિતાસનમાં બેઠેલી છે. વળી આ ગુફાની બહારના ભાગમાં એક મોટા ગોખલામાં અ પ કાસનમાં બેઠેલ પ્રતિમા યક્ષરાજની હોવાનું જણાય છે. ગુફામાં પ્રવેશવા માટેના મુખ્ય દ્વારની ઉપરના ભાગમાં બે બાજુએ બે મકરવાહિની યક્ષીઓનાં મનેાહર શિલ્પ છે. ડાબી બાજુની યક્ષીએ આમ્રવૃક્ષની નીચે ઊભા રહીને જમણા હાથે એક ડાળી પકડી છે, ડાબા હાથ બાજુમાં ઊભેલા વામન કદના પુરુષના મસ્તક ૫૨ મૂકયા છે. જમણી બાજુની યક્ષીએ સીતાફળીની નીચે ઊભા રહી જમણા હાથે એક ડાળી પકડી, ડાબા હાથ બાજુમાં ઊભેલી વામન કદની સ્રીના મસ્તક પર મૂકો છે. બૌદ્ધ વિહારોમાં પણ મકરવાહિની યક્ષીઓનાં આવા પ્રકારનાં શિલ્પા જોવા મળે છે.
૪) ગુજરાત
ગુજરાત અને દક્ષિણ તથા પશ્ચિમ રાજસ્થાનમાં અનુમૌર્ય કાલ (ક્ષત્રપકાલ) દરમ્યાન પશ્ચિમી શિલ્પશૈલીના પ્રસાર હતા. આ વિસ્તાર ઈ. સ. ની ૪ થી સદીના અંતમાં ગુપ્તાની આણ નીચે આવ્યો. તે પછી એની શિલ્પકલા પર ગુપ્ત સામ્રાજ્યની