________________
૯ઃ રાષ્ટ્રકૂટ-પ્રતીહાર-પાલકાલની શિલ્પકલા
૧૩૧.
ગુપ્ત અને ગ્રીક કલા-પરંપરાઓનાં સંમિશ્રાણયુકત મૂર્તિ શિલ્પા પૈકી ફિલાડેલ્ફિયાના મ્યુઝિયમમાં સુરક્ષિત વિષ્ણુની પ્રતિમા વિખ્યાત છે. એમાં વિષ્ણુનાં ગદા અને ચક્રનાં માનુષસ્વરૂપ દેવને ચામર ઢોળતાં જણાય છે. શ્રીનગર મ્યુઝિયમમાં સચવાયેલ ત્રિમુખ વિષ્ણુ અને અર્ધનારીશ્વરની મૂર્તિ એ પણ આ પ્રકારની છે. એમાં રૂપાંકનમાં ગ્રીક અસર અને વિષય વસ્તુ તથા ભાવવ્યંજનામાં ગુપ્ત પ્રભાવ જોવા મળે છે.
કાશ્મીરની સમીપ હિમાચળ પ્રદેશની કલામાં ગુપ્તકાલીન મૃદુતાની સાથે પહાડી પ્રજાના જોમને સમન્વય થયેલા છે. છામ્બ વિસ્તારમાં મસ્ત્યરમાંથી મળેલ મકર પર સ્થિત વરુણનું શિલ્પ આનું સરસ દષ્ટાંત પૂરું પાડે છે.
પંજાબમાં આ કાલની ઘણી શિલ્પકૃતિઓ નાશ પામી છે. જે જૂ જ નમૂ ના મળે છે, તે બિહારની પાલ શૈલીના જેવાં લક્ષણા ધરાવે છે.
ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં કનાજના ગુર્જર-પ્રતીહારોની સત્તા પ્રવર્તતાં તેમણે આપેલા વ્યાપક પ્રોત્સાહનથી એક વિશિષ્ટ શિલ્પશૈલીને વિકાસ થયેલા જણાય છે. અને ગુર્જર-પ્રતીહાર શૈલી કહે છે. કમનસીબે મે!ટા ભાગની શિલ્પકૃતિ નાશ પામી છે. પણ ઉપલબ્ધ નમૂનાઓમાં હિંદુ દેવતાઓમાં શિવ, વિષ્ણુ, બ્રહ્મા, ગણેશ, કુબેર તથા દુર્ગાનાં પાવતી, કાલી, કપાલી, ચામુંડા, માતૃકા વગેરે વિવિધ સ્વરૂપનાં શિલ્પા, જન-શિલ્પામાં આદિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ તથા મહાવીર સ્વામીની પ્રતિમાઓ અને બૌદ્ધ શિલ્પામાં બુદ્ધ, અવલાકિતેશ્વર અને અન્ય બેાધિસત્ત્વાની મૂર્તિઓ મૂર્તિવિધાનની વિગતા સહિત કલાત્મક રીતે કંડરાઈ છે ને એ મેટાં મંદિરોમાં મુખ્યત્વે પૂજા ઉપાસના માટે પ્રતિષ્ઠિત થયેલી જોવા મળે છે. એમાં કનાજમાંથી ઉપલબ્ધ થયેલ વિશ્વરૂપ વિષ્ણુ, પાર્વતીનું પાણિગ્રહણ અને ચતુર્મુખ શિવ તેમજ ગ્વાલિયર મ્યુઝિયમને શાભાવતી સુરસુંદરી વગેરે નોંધપાત્ર મેં તિશિલ્પા છે.
નવમી સદીનું વિષ્ણુનું વિશ્વરૂપ દર્શીનનું શિલ્પ (આકૃતિ ૪૦) વેદના
પુરુષસૂકતના “સશિપ પુષ:” ને કે ભગવદ્ગીતાના શ્રીકૃષ્ણનું વિશ્વરૂપ દર્શીનને સાકાર કરવાના ખ્યાલથી કંડારેલું જણાય છે. અષ્ટભુજ વિષ્ણુના જમણા હાથમાં
1
१ पश्यादित्यान्वसून्रुद्रानश्विनौ मरुतस्तथा ।
बहून्यदृष्टपूर्वाणि पश्याश्चर्याणि भारत ॥ ( ११-६)
-હે ભારત, આદિત્ય, વસુએ, રુદ્રો, અશ્વિનીકુમારા તથા મરૂતા તું જો; અને પૂર્વ નહિ તેંચેલાં ઘણાંઆ શ્રર્યાં પણ તુ જે.
ભા. પ્રા. શિ.-૧૧