________________
પહોંચ્યા ત્યાંથી પગે ચાલીને ખીચન ઉપાશ્રયમાં જઈ ત્યાં બિરાજતા મુનિવરોના દર્શન કર્યા વંદણા નમસ્કાર કરી સુખશાતા પૂછી, બહાર નીકળ્યા અને પિતાના સામાયિકના કપડાં પહેર્યા અને પછી પૂજ્ય શ્રી મુનિવરોની સન્મુખ સામાયિક કરવા બેઠા, તેમાં “જાવ નિચ ઘgવાલામિ સુવિ દ્વિવિ” ના બદલે “નાવવીવલ્લુવારા તિવિ રિવિઝ” બોલ્યા તે શ્રી લાલચંદજી મહારાજે સાંભળ્યું અને તેઓશ્રીએ પૂછયું કે વિનોદકુમાર! તમે આ શું કરે છે? તેને જવાબ આપવાને બદલે “ગવાળું વોસિરામિ” બેલી પાઠ પૂરો કર્યો અને પછી વિનયપૂર્વક બે હાથ જોડીને બોલ્યા કે “સાહેબ! એ તે બની ચૂકયું અને મેં વયમેવ દીક્ષા લઈ લીધી, તે બરોબર છે અને તેમાં કોઈ ફેરફાર થઈ શકે તેમ નથી. આ સિવાય આપશ્રીની બીજી કોઇપણ પ્રકારની આજ્ઞા હોય તે ફરમાવે.”
- તેજ દિવસે બપોરના શાસ્ત્રજ્ઞ પૂ મુનિશ્રી સમર્થલાલજી મહારાજ સાહેબે શ્રી વિનોદકુમાર મુનિને પિતાની પાસે લાવ્યા અને રામજાવ્યા કે “તમે એક સારા ખાનદાન કુટુંબની વ્યક્તિ છો. તમારી આ દીક્ષા અંગીકાર કરવાની રીત બિરાબર નથી, કારણ કે તમારા માતા પિતાને આ હકીકતથી દુઃખ થાય અને તેથી મારી સંમતિ છે કે રજોહરણની ડાંડી ઉપરથી કપડું કાઢી નાખો જેથી તો શ્રાવક ગણાવ અને જરૂર પડે તે શ્રાવકને સાથે લઈ શકે, એમ 'ત્રણવાર પૂ. મહારાજશ્રીએ સમજાવેલા પરંતુ તેમણે ત્રણેય વખત એક જ ઉત્તર
પેલે કે “જે થયું, તે થયું હવે મારે આગળ શું કરવું તે ફરમાવે.
શ્રી વિનોદમનિના શ્રી સમર્થમલજી જેવા મહામુનિના પ્રશ્નના જવાબ પછી ખીચનને ચતુર્વિધ સંઘ વિચારમાં પડી ગયો અને મુનિશ્રીઓ પર સંસારીઓને કેઈ પણ પ્રકારને નિષ્કારણ હુમલે ન આવે તે માટે વિદમુનિને જીણવવામાં આવ્યું કે “અમારી સલામતી માટે તમારે જાહેર 'નિવેદનું બહાર પાડવાની જરૂર છે ત્યારે શ્રી વિને દમુનિએ પિતાના હસ્તાક્ષર નિવેદન શ્રીસંઘ સમક્ષ પ્રગટ કર્યું, તેને સારા નીચે મુજબ છે –
-
૧
, મારા માતા-પિતા મોહને વશ થઈને દીક્ષાની આજ્ઞા આપે તેમ ન હતું અને “સંહ જીવિ મા પદને આધારે હું એક ક્ષણ પણ દીક્ષાથી વિચિત રહી શકું તેમ નથી, એમ મને લાગ્યું. શ્રી લાલચંદજી મહારાજ સાહેબ વિગેરેએ મને મારી દીક્ષા માટે વિચારી પછી પગલું ભરવાનું કહેલ પરંતુ મને