________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 36 ) આયુર્વેદાદિત્ય છ માસ પુર્વ પ્રત્યે જાણવા વિષે છે છે ! कालज्ञानं कलायुक्तं शम्भुना यच्च भाषितम् // येन षण्मासतो मृत्यु, पूर्व ज्ञायेत रोगिणाम् // 1 // અર્થ-આ શીવનું કહેલુ કળા યુકત કાળ જ્ઞાન જે વિદ્યા બરાબર જાણે છે તે દિ છે? માસ પહેલા રોગિઓનું મૃત્યુ જાણી શકે છે. ટૂંકામાં લખવા માટે વાકય ચાતુરી (દોહરે ) એમ કથન કથવા થકી, પાર કદી ન પમાય માટે ટુંકામાં લખ્યું, જેમ હેલ સમજાય 1 काळ ज्ञान चालू, (દોહરે ) ચાલે ચાલે દૂત, વદે વૈદ મેં વાણ એક પ્રહર એ રાગિનું, આયુષ છે નિરવાણ- અકસ્માત, વણે પ્રકૃતિ, સ્થળ દશ બદલાયા તે રેગી પટ માસમાં, નભ મંડળમાં જાયખાતાં પીતાં રોગિ જે, ક્ષીણ દેહથી હોય ને પગના મર્થ્ય ભાગમાં સદાય સેજે જોયશીતળ અંગ બધુ બને, વળી પસીનો પેર કંડ સુધી કફ લાગતાં, ટટે આયુષી સેરજે રેગીને રાત્રિમાં. દાહ અતીષે થાય દિનકરમાં અતિ શીતથી, હાડ જેનું ઠુંઠવાય- 5 For Private and Personal Use Only