________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આયુર્વેદાદિત્ય ધુતારો છકેલે અને શુન્ય ઘેલે સદા તે અજીર્ણ રહે છે વિકારી ભઇલાલ ભાખે નિદાને વિચારી અજીર્ણના ભેદની અનુક્રમણીકા (દોહરે ) વિદગ્ધા, વિષ્ટબ્ધને રસશેષા, ને આમ વળી વિકૃચિ એ મળી, પ્રથકવાર છે નામ એ વિણ વિચિનાં વધ, નામવાર છે ભેદ કહે ભાઈશંકર ટૂંકમાં, સર્વ બતાવું તેહ વિપૂચિ અજીર્ણનાં લક્ષણ. (મનહર છંદ ). મુરછાને મુંગળીની, વાટયે ઝાડ વધે વધુ વમન ને પાણી શોષ, વિશેષજ થાય છે શુળ ચકરીને દાહ, બગાસાં વિકારે વળી ધ્રુજારીને, હદે દુઃખ પ્રથમ જણાય છે. વળી રંગ શરીરનો, ફેર રૂપે તદ ફરે પગમાંહી બાઝે પાટચ, નહીં રહેવાય છે ભઈલાલ નહીં હેમ' નિદાને લખેલું એમ વિચિકે કેલેરા એ રોગ કહેવાય છે વિકૃચિ અજીર્ણના ભેદની અનુક્રમણિકા (દેહરે ) અરેબીકા, ને અલસક, વિચિનાં છે નામ For Private and Personal Use Only