________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આયુવેદાદિત્ય ભાવના આપવાથી હિંગળ શુદ્ધ થાય છે. લિંબુના રસથી, અથવા લિ બુના પાનના રસથી એક પહોર સુધી હિંગળ નું મર્દન કરી હિગળાના પારાને ઉચે ચઢાવ પછી ઉપ લો હાંડલીમાં લાગી રહેલા તે ઉતમ પારાને લઈ લે આ ને તેને સુધ કરી ઉપયોગમાં લે. મેતી સુધ્ધ કરવાની તથા મારવાની વિધી ત્તિ...તેને જુઈના રસમાં દેલાયંત્રથી (યંત્ર જ્ઞાનમાં જેવું ) એક પહોર સુધી બાફ દેવાથી તે સુધ થાય છે. તેમ જ કાંજી, લિંબુનો રસ, ગોમુત્ર, દુધ, વગેરેમાં પણ સધાય છે. પછી સુધ્ધ થએલા મેતીની સાથે ગંધક, ને પાર લેઈ તે ત્ર ત્રણ ને દુધની સાથે ખરલ કરી સરાવ સંપુટમાં મુકી, ગજપુટ અગ્નિ દેવાથી સુધ્ધ મતીની ભસ્મ તૈયાર થાય છે ? . હિરો સુધ્ધ કરવાની તથા મારવાની વિધી. જિતેને ભેંપરિંગણી ભેટંગડી ) ના કંદમાં નાંખી દલાયંત્રથી. કળથી અને કદરાના કવાથમાં સાત દિવસ સુધી બાકવાથી તે સુધ થાય છે, પછી ત્રણ વર્ષની નાગરવેલનાં બીજની લગડી કરી તેમાં વચ્ચે વચ્ચે હિરની મુકી તેને સંપુટમાં ઘાલી કાપડ મટિ કરી ગજપુટ દેવો આ પ્રમાણે સાત મંજપુટ આપવાથી સુધ્ધ હિરાની ભસ્મ તૈયાર થાય છે. 2 - For Private and Personal Use Only