________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આયુર્વેદાદિત્ય 'ત , . . - i/ જો આયર 13. It >> 1 iઝ, : ન : 69 : ચતુર્થપ્રકાશ કાળની ન્યારી ગતી વિષે વિવેચન. ( રેળાવૃત. ) , દેખ શાર્યવત કાળ, કાળ સર્વેનો કરતે, નહીં રાયની બીક, જરા તે મનમાં ધરતા; પશુ, પંખી ધનિ રંક, સર્વ પર ચેટ ધરે છે, કરી માંસને હાર, હર્ષમાં નિત ફરે છે.. દયા ન લાવે લેશ, ઘણું એ ખાધું ભાઈ, એજ કુળ આચાર, નથી કાંઈ આજ નવાઈ તે પણ ભુપે બહુ, પેટ ચોંટેલું એનું. કહે વિધાત્રી પછી, નામ શું પાડે તેનું. નામ ધયું છે એક, કાળ, તે કાળ ખરો થયો પવન પર સ્વાર, કર તે ક્રોધે ભર્યો સત્ય ધન્ટ પર ચઢ, દીશ તે દીલે માંતે ' For Private and Personal Use Only