________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમ પ્રકાશ ( 81). परिशिष्ट પાનાં–શિતળ, મધુર સારક, ને પિષ્ટિક, છે તેઆમ્લપિત્ત વમન શ્વાસ, અગ્નિમાંદ્ય, હર્ષવર; આ સજા વગેરે રોગને મટાડનાર છે. પુરવાન–સ્નિગ્ધ, નિર્મળ, પિષ્ટિક, લઘુ, દિપન ને પાચક છે. તે વમન, કુષ્ટ, દાહ, વાયુ, આર્શ વગેરે દરને મટાડનાર છે. માળ –મધુર, રસાયનિક, સ્નિગ્ધ, તેજસ્વી. રમણ્ય ને પિષ્ટિક છે. તે પુખરાજમાં બતાવેલા રોગને મટાડે છે. –ટાઢું, પિષ્ટિક, રસાયનિક, મધુર, ને સુંદર છે. તે નેત્રરોગ, પિત્ત કાસ, શ્વાસ, જઠરાગ્નિની મંદતા, ધાતુની કંતાકાત ને આશરેગને મટાડનાર છે. જળા –ઉષ્ણ વિર્ય સ્વચ્છ, પિષ્ટિક, મધુર, રસાયનિક, ને ટાઢે છે. તે વાયુ ગુમ, કફ, વગેરે રોગને મટાડનાર છે. - રસાચનિક, દેદિય, પિષ્ટિક, તેજસ્વી, આયુષ વર્ધક મનહર,વિર્યવર્ધક, ને ઉષ્ણવિર્ય છે. તે સંદ્રદોષ, શેષ, ક્ષય, પાંડું, સજા, ઉદરરોગ, ભગંદર, વગેરે દરદને જડમુળથી નાશ કરનાર છે. ----- - - મોટા નાના વિદ વિચાર પ્રથક્કરણ. (દોહરે, ) મોટા નાના વદના, ધરે લેક જે હેમ; તે વિષે વિચારતાં મને ભાસતું એમ કે નાના વૈદે જથા, મંદ બુદ્ધિ ના હોય, For Private and Personal Use Only