________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમ પ્રકાશ –ચિકાશવાળા: ગુરૂ, મધુર, સ્નિગ્ધ, એન્ટીસીડ (ખટાશને દૂર કરનાર ) સ્વાદિષ્ટ ને પાષ્ટિક છે. તે મુત્રધ, તનખ" જળદર, અને વાતદોષને મટાડનાર છે. નામf–ગ્રાહી, મધુર, તરૂ; ગુરૂ; શિતળ, એનેડાઈન ( વેદના હારક) ટાઢું અને શિષ્ટ છે. તે ઉલટી, તૃષા ને ઉણ અંગને શીતળ કરનાર છે. નવા–તુરોટાઢ, હલકે, મધર, કડ. રેચક, અને મુત્રા છે, તે મેદ, ઉધરસ, ભ્રમ, ઉલટી, વિસર્ષ કફ, મુત્રવિકાર, ગુદારોગ, વગેરે રોગ મટાડીને સ્પષ્ટપુષાર્થ આપે છે. નાઝ—-ગરમ. તિક્ષણ નિશાદાર, મધુર, ઉષ્ણ વિર્ય, દિ , શોધક, પાચક, અને જઠરાગ્નિને પ્રદિપ્ત કરનાર છે. તે દુઃગંધ, કાસ, શ્વાસ, બાળ; છાતીનાં દદ મળબંધ, સ્વરભંગ અરૂચી, ત્રણ, શિલદ, વાતરોગ, ને અમેતરિનો નાસ કરનાર છે. નાગ–તિખી. તુરી, સ્નિગ્ધ, મધુર, ગરમ, સુગંધયુક્ત; મેહક, ઉષ્ણવિયે, એન્ટીન્યુજીક ( તંતુઓની વેદના હાર) પચ્ચ, ને પાષ્ટિક છે. તે ઉલટી, ચુંક, આફર, ઉન્માદ, કાલેરા વગેરે દરદને મટાડનાર છે. નીતિનું, મધુર, ટાઢું, લઘુ, રૂક્ષ, સ્નિગ્ધ અને વિર્યવઈક છે. તે વમન, શેકજવર, આમાતિસાર, પ્રમેહ, ઉરઃક્ષત, પ્રદર, ધાતુક્ષય, કફ, અને અરૂચીને નાશ કરનાર છે; જાદૂ-- ગ્રાહી, મધુર, કૃષાય, સ્વાદિષ્ટ, વાતલ, તથા કફઘ છે. તે ચકરી. આં; આચાર્તવ, મધુપ્રમેહ, અશ્મરી વગેરે દરદને હરનાર, ને લેહીને ત્વચાના દર્દને મટાડનાર છે. For Private and Personal Use Only