________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આયુર્વેદાદિત્ય દૃઢ....તિખી, હરમી, કડવી, લુખી, ગરમ, પાચક, અને કફઘ છે. તે કુષ્ટ, ત્રણ, મુત્રકચ્છ, સંગ્રહણું, શુળ, વિષમજ્વર, ને રક્તપિત્ત વગેરે વ્યાધિને મટાડનાર છે. ફિરોઝ–તુરો, ગ્રાહી, એકબોલિક (યોનિનો સંકોચ કરનાર)ને શિષ્ટ છે. તે તપ્રદર, ટાંકી; ગ્લીટ, યકૃત, દ, ચાંદાં સ્કર્વી; વગેરે રોગને મટાડનાર છે. fીતિખી દિપ્ય કડવી; મધુર, સુગંધીદાર પાચક, ભેદક ને ઉષ્ણ છે. તે અજીર્ણ, શુળ મળબંધ, મેલેરિઆ દંત દેષ; વગેરે રોગને મટાડનાર છે. હીરાન–ભેદક; કડવી, તિણ પિષ્ટિક, શિષ્ટ, ને કૃમિઘ છે તે અંડવૃદ્ધિ, લિહા, નિરોગ, સ્તનરેગ ને નાભીશુળને મટાડનાર છે. For Private and Personal Use Only