________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 78 ) આયુર્વેદાદિત્ય દી -તુરી આસ્લ’ ગરમ મુત્ર; ને હલકી છે, તે મુખપાક વૃણ વગેરે રોગને મટાડે છે. તે ચાનિ સંકેચન કરે છે. 000-- મનશી—તિ કડ, તુર તથા દિગ્ય છે. તે ત્વ ષ કુલ દ; ચિત્રી, દમ, મુત્રદોષ, કુષ્ટ વગેરે વ્યાધિ મટાડનાર છે. માટી–મુત્ર; મધુર પિાતિક શિતળને ગ્રાહી છે. તે પેટનો દુખાવ; લુખસ, પ્રમેહ, કફ, તથા જીર્ણજ્વરને મટાડ નાર છે. SOO-- ર 4 –આ ધાતુના ગુણ બધા પારાના ગુણને મળતાજ છે. ..ટા, તુરૂ પાટિક, પિત્તઘ ને મુત્રલ છે, તે સ્વર ભંગ હેડકી મંદાગ્નિ પિત્તદોષ વગેરે વ્યાધિને મટાડનાર છે. જવા–ખારૂંગરમતિણ ને હલકું છે. વળી તેમાં પાચક, દિપ્ય ને રેચક, એ મુખ્ય ગુણો રહેલા છે. તે હાડકાને પુછી આપનાર, કૃમી દોષને મટાડનાર, ને વર કુષ્ટ, અરૂચી, હેડકી, વગેરે રોગ નાબુદ કરનાર છે. For Private and Personal Use Only