________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુંબઈથી એલેનમાં આવતાં તેમનું એડ્રોમ વિજયજી ગણિ આદિ મુનિ દે સાધ્વી શ્રી ઉપર સ્વાગત કરવામાં આવેલું. સૌ મહેમાને સુનંદા કાજ, સાધ્વી શ્રી નિર્મળાશ્રીજી આદિ માટે શેઠ ભેગીલાલભાઈ મગનલાલે પિતાના સાથ્વી સમુદાયે જૈન શાસનના જયનાદે બંગલે ઉતારાની વ્યવસ્થા કરી હતી. વચ્ચે મંડપમાં પ્રવેશ કર્યો. મણિમહોત્સવ
તા. ૩૦-૪-૧૯૭ ૨ વિ વા ૨ ના રોજ સમિતિના પ્રમુખશ્રી ભેગીલાલ મગનલાલ સવારના ૮-૩૦ કલાકે શ્રી દાદાવાડના સમારંભના પ્રમુખશ્રી શેઠ શ્રી કસ્તુરભાઈ ચકમાં અસાધારણ ઉત્સાહપૂર્વક મણિમહો. લાલભાઈ, અતિથિ વિશેષ શેઠ શ્રી અમૃતલાલ
ત્સવ ઉજવવાનો પ્રારંભ કરવામાં આવ્યા કાળીદાસ દોશી, જાણીતા વિદ્વાન ડો. એ. હિતે. આ દાદાવાડીના મુખ્ય પ્રવેશદ્વારની એન. ઉપાધ્ય આદિ સભા મંડપમા આવી. થોડા દિવસ પહેલાં પ્રાચીન સ્થાપત્ય અન પહોંચતા તે સૌનું ઉમળકાભર્યું સ્વાગત સાર પુનઃરચના કરવામાં આવી છે એથી કરવામાં આવ્યું. પંડિત બહેચરદાસ દોશી, સ્વાભાવિક રીતે પ્રાચીનતાની જ નહીં પરંતુ પંડિત દલસુખભાઈ માલવણિયા, જૈન કન્ફએક પ્રકારે ધાર્મિકતાની પણ છાપ ઊભી થાય રન્સના સેક્રેટરી શા પ્રાણલાલભાઈ દોશી જે. છે. પ્રવેશદ્વારથી દાખલ થતાં ડાબી તરફ પી., મુંબઈ ગેધારી મંડળના પ્રમુખ શ્રી ઉત્સવ માટે એક વિશાળ મંડપ અને વ્યાસ. હીરાલાલ જુઠાભાઈ, શ્રી મનસુખલાલ તારાચંદ પાઠ બાંધવામાં આવ્યાં હતાં. મંડપ તથા મહેતા, ડો. ભાઈલાલ બાવીશી, શ્રી કુલચંદવ્યિાસપીઠને આસોપાલવ, ફલે તથા ધર્મ. ભાઈ મહુવાકર, શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ, સૂત્રોથી સુશોભિત કરવામાં આવ્યા હતા. શ્રી વિઠ્ઠલદાસ મૂળચંદ શાહ, શ્રી અમૃત- પ્રભાતના સોનેરી કિરણે દાદા સાહેબના
લાલ પંડિત વગેરે આ પ્રસંગે ખાસ પધાર્યા કળાયુક્ત–સિંહદ્વાર અને સમારંભના સુરમ્ય
ન હતા અને આમ ચતુર્વિધ શ્રીસંઘે ઉત્સવને સભા મંડપ પર પડ્યા, અને સભાના કાર્યકરોના *
અનેરી શુભા આપી હતી. દિલ પણ અનેરા ઉમંગથી નાચી ઉઠ્યા, શું સંસ્કાર અધ્યયન સત્રની બાળાઓના સભ્ય કે શું શ્રી સંઘના સંભવિત નવકારમંત્રના સુમધુર મંગળગીતથી ઉત્સ સભ્ય-સૌની દ્રષ્ટિ દાદા સાહેબ ના વની શરૂઆત થઈ, ત્યાર પછી શ્રી વૃદ્ધિચંદ્રવિશાળ પટ્ટાંગણ ઉપરજ હતી. સમા- છ કલામંડળના ભાઈઓએ આ પ્રસંગે રંભનો વિશાળ મંડપ માનવ મેદનીથી છલકાય ખાસ રચવામાં આવેલ ગીત રજુ કર્યું, તેમ ગયે. શહેરના સંભાવિત ગૃહસ્થ, જૈન જ મોહનલાલભાઈ કાપડીભાઈએ શ્રીજનદિન સંઘના અગ્રણીઓ અને ભાઈ-બેનેએ વિપુલ પિતાની હૃદયંગમ કૃતિ સંભળાવી હતી. સંખ્યામાં હાજર રહી, સમારંભના ગૌરવમાં અનેરો ઉત્સાહ વધાર્યો. બહારગામના વિદ્વાનો .
મહોત્સવ સમિતિના પ્રમુખ શેઠ શ્રી તથા સંગ્રહસ્થાએ પણ સભારંભને શોભાવ્યું. ભાગીલાલભાઈ એ સૌનું સ્વાગત કરતા
બરાબર સાડાનવના ટકોરે, આગમ પ્રભા- જણાવ્યું કે ;કર પૂ. મુનિ મહારાજશ્રી પુણ્યવિજયજી મ. પ. પૂ. આગમ પ્રભાકર મુનિરાજશ્રી પં. શ્રી કંચનવિજયજી ગણિ, પં.શ્રી રમણીક- પુણ્યવિજયજી મહારાજ, પ.પૂ.પં. કંચનસાગ
૧૩૨
આત્માનંદ પ્રકાશ
For Private And Personal Use Only