Book Title: Atmanand Prakash Pustak 064 Ank 07 08
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 71
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અનાવ્યુ છે. એગ્ર'થના પ્રકાશન પછી દેશ-વિદેશના વિદ્વાનોએ એની અનેક રીતે ચર્ચા કરી છે. અને તે ચર્ચાના તંતુ ઉત્તરાત્તર લખાતા જ જાય છે. એ જ રીતે ગૃહત્કલ્પ ભાષ્યનુ` છ ભાગેામાં સ`પાદન એ જ ગુરુશિષ્યાએ કરીને આત્માનદ સભાને અમર બનાવી છે એમ કહુ' તે તેમાં અતિશયાકિત નથી. ખરી વાત એવી છે કે આત્માનંદ સલાને આટલા દીર્ઘકાળ સુધી સજીવ રાખવામાં, વિવિધ પ્રકારનુ` સાહિત્ય પ્રકાશન-સપાદન કરી કરાવીને જે પરિશ્રમ અને જે સૂઝ-મૂત્ર એ ગુરુ-શિષ્યની જોડીએ દેખાડ્યાં છે અને છતાં નિવૃિત્તિ અને શ્રુતભક્તિ જાળવી રાખી છે તે આ સદીની અપૂર્વ ઘટના છે એમ કહું તે તેમાં અતિશયાકિત નથી. આ સભાને આવાં અમૂલ પ્રકાશનાના લાભ મળતા રહ્યા છે, તે એના સંચાલકોની ભાવના, ખંત અને ચીવટને માટે અંજલિરૂપ છે, અને તેથી એમને આપણાં સહુનાં હાર્દિક અભિનંદન ઘટે છે. તા.૩૦મીના સાંજના મણિમહેાત્સવ સમિતિના પ્રમુખ શેઠશ્રી ભોગીલાલભાઇ તરફથી તેમના અગલે મહેમાના અને નિમ ંત્રિત ગૃહસ્થા માટે બુફે ભેાજનસમારભ યાજવામાં આવ્યો હતેા. પરિશિષ્ટ ૧ શ્રી જૈન આત્માનંદ સભા: મણિમહેાત્સવ સમિતિ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧. શેઠશ્રી ભોગીલાલભાઈ મગનલાલ, પ્રમુખ ૧૪. શાહ બેચરલાલ નાનચંદ ૨. શાડ ભાગીલાલ વેલચંદ શાહ ખીમચંદ ચાંપશીભાઈ, સહપ્રખમુ ૧૫. ૩. શાહ તેચંદ ઝવેરભાઈ, ઉપપ્રમુખ ૧૬. ૪. શાહ ગુલાબચંદ લલ્લુભાઈ, ઉપપ્રમુખ ૧૭. પુ. શાહ ચત્રભુજ જેચંદભાઇ, મંત્રી ૬. શાહ જાદવજી ઝવેરભાઈ, મંત્રી છ. શેઠ હરીલાલ દેવચંદભાઈ, મંત્રી ૮. શેઠ રમણલાલ અમૃતલાલ, ખજાનચી ૯. પરીખ જગજીવન શીવલાલ ૧૦. શાહ જગજીવનદાસ ભગવાનદાસ ૧૧. વારા પરમાણુ દદાસ નરાતમદાસ ૧૨. શાહ ભાઇચ'દ અમરચંદ ૧૩. શાહ દીપચંદ્ર જીવણલાલ મણિમહેાત્સવ વિશેષાંક ૧૮. ૧૯. ૨૦. ૨૧. ૨૨. વેલાણી સાકરલાલ ગાંડાલાલ શાહુ હીરાચ'દ હરગેાવનદાસ શાહ પ્રભુદાસ મૂળચંદ શાહ કુંદનલાલ કાનજીભાઈ શાહે લલ્લુભાઈ દેવચંદ્ર શાહ ખીમરા ́દ ફુલચન દેશી કાંતિલાલ જગજીવનદાસ ૨૩. સલેાત કાંતિલાલ રતિલાલ ૨૪. શાહ જય'તીલાલ હરગેાવનદાસ ૨૫. શાહુ નટવરલાલ કાનજીભાઈ 節 For Private And Personal Use Only ૧૬૦-૧૧

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84