Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
શ્રી આત્માનંદ પ્રકાશ
એક હજાર્યો
સૂરી
ભાજ
www.kobatirth.org
excit
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નમૂનાની
For Private And Personal Use Only
कालो दुस्तर आगतेा जनमना भोगेषु मग्न ं भृशम् धर्मो विस्मृत आत्मरूप महहा न ज्ञायते केनचित् । धावन्तीह जना धनाय बहुशः कामाहतास्तदूहृदि आत्मानंद प्रकाशदीप किरणं प्राप्नोतु शश्वत्पदम् ॥
: પ્રકા શ કે :
શ્રી અે ન આ ત્મા ન દ સ ભા
ભા ૧ નગર
5967
साराह
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અ નુ ફ મ ણિ કા
કેમ
વિષય
લેખકનું નામ પૃષ્ઠ ૧ સ્વાગત ગીત
શ્રી રજનીકાન્ત મહેતા ૧૨૧ ૨ કાવ્ય
શ્રી જનાર્દન જ દવે ૧૨૨ ૩ શુભેચ્છા
શ્રી અમરચંદ માવજી શાહ ૧૨૫ ૪ નયચક ઉદ્દઘાટન ગીત
શ્રી ધનવંત ડી. શાહ ૧૨ ૬ ૫ મણિમહોત્સવ
૧૨૭ ૬ શેઠ શ્રી ભેગીલાલભાઈનું અવસાન
૧૩૨ ૭ સભાના પ્રમુખશ્રી ખીમચંદ રાંપશી શાહનું પ્રવચન ૮ આગમ પ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજનું પ્રવચન ૯ પ્રમુખ શેઠશ્રી કસ્તુરભાઇનું પ્રવરાન
૧૪૪ ૧૦ સાહિત્ય પ્રદર્શનની સામગ્રી
૧૪૬ ૧૧ જ્ઞાનતપસ્વી મુનિશ્રી જબ્રવિજયજી
૧૪૯ ૧૨ દ્વાદશાર નયચક્રના પ્રકાશનના સમારંભ
૧પ૨ ૧૩ ડૉ. આદિનાથ નેમિનાથ ઉપાધ્યેનું પ્રવરાન
૧૫૪ ૧૪ શ્રી દલસુખભાઈ માલવણિયાનું પ્રવચન
૧૬૦-૪ - પ મણિમહોત્સવ સમિતિએ
૧૬ ૦-૧૧ ૧૬ સંદેશાઓ
૧૬ ૦-૧૩
૧૪૧
પ્રકાશક : શ્રી જૈન આત્માનંદ સભા વતી, ખીમચ દ ચાંપશી શાહ મુદ્રક : હરિલાલ દેવચંદ શેઠ, આનદ પ્રિન્ટીંગ પ્રેસ ભાવનગર
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજ
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનંદ ભવન,
શ્રી જેન આત્માનંદ ભુવન
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
R
: -
J
', '
આ
રેપ ,
il:
વર્ષ : ૬૪ ] www
વૈશાખ-અષાઢ
અંક ૭. wwww
મુખ
હ શ્રી મણિમહોત્સવ સ્વાગતગીત
આ સરસ્વતીના જ્ઞાનગંગા એવારે સહુનાં સ્વાગત છે (૨) આ પુણ્ય ભૂમિના પગથારે સહુ પુનિત જનનાં વાગત હો (૨) આત્માનં સભાના મણિમહેન્સવે આપ સહુનાં સ્વાગત છે (૨) અહી જ્ઞાનદીપની જયોતિ જળે,
તપ ત્યાગ અહિંસા પાઠ મળે; જે વ્યાપે દિલાતને સઘળ,
એ મંત્રણા ગૂજન કરવાથી શુચિ સહુનાં સ્વાગત છે. (૨) જ્યાં પુણય સલિલા જ્ઞાનતણું,
. સરવાણી વહેતી થાતી; નવજીવન કુસુમમય મનગમતી,
વિદ્યા વિજયી લહેરાતી; ' એવા સ્થવિર વિહારને પટાંગાણે સહુનાં સ્વાગત છે. (૨) શિશુઓના કલરવ મંદમંદ,
મિત વેરંતા હરખાતાં; ને નગરજને શુભ દર્શનથી,
જ્યાં ધન્ય ધન્ય બની જાતાં,
એવા જનજીવન કલ્યાણ પ્રસંગે સહુનાં સ્વાગત છે. (૨) | તા. ૩૦-૪-૬૭
રજનીકાન્ત મહેતા
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન આત્માનંદ સભાના મણિમહોત્સવ પ્રસંગે જ
ન ગ વા યે લું કાવ્ય જ
ચયિતા : શ્રી જનાર્દન જ. દવે (પુષ્પહાસ) એમ.એ. કેવિકા
རབ་ བར་པས་ཁ་ཊ་བ་འབབ་
કર્મભૂમિ ભારતમાં પ્રગટ્યા ભદેવ શા સ્વામી,
આદિનાથ તીર્થકર જેની સુંદર ભવ્ય પ્રણાલી; તે મંગલ શાસનમાં પ્રગટ્યા પરમ શ્રેષ્ઠ કલ્યાણી, શ્રમણ મહાવીર પ્રભુને વંદુ ધન્ય બને મુજ વાણી.
જૈન શાસને તીર્થધામ શત્રુંજયના સાત્તિ, આત્માનંદ સભાની ઉજજવળ સુંદર ભવ્ય કહાણી. {૧}
ભાવનગર છે મહિમાવંતુ શિક્ષણમાં સાહિત્ય, જનસંઘ જ્યાં ધર્મપરાયણ ઉદાર છે ચારિત્ર્ય;
દેરાસર હાદાસાહેબ ને અન્ય મહાન ધપ્યા છે,
આત્માનંદ સભાની ઉજજવળ સુંદર ભવ્ય કહાણી. (૨) પરિક્ષેત્ર પંજાબે પ્રગટ્યા વિજ્યાનસૂરિજી, પુનામ જેનું દિત્તા વા આત્મારામ મુનિજી
ન્યાયાભાનિધિ વિજયવંત જેના આ પુણ્ય પ્રતાપે
આત્માનંદ સભાની ઉજજવળ સુંદર ભવ્ય કહાણી. (૩) ઓગણીસ તેત્રીશ સંવતમાં ચાતુર્માસ પધાર્યા, ત્યારે પ્રેરક સÉવચનથી યુવાન સર્વે જાગ્યા;
ઓગણીસો ઓગણચાલીશમાં જન હિતેચ્છુ સભાથી, આત્માનંદ સભાની ઉજજવળ સુંદર અને કહા. (૪)
અમાનંદ પ્રકાર
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત એગણેશ સે બાવનમાં રસૂરિપ્રેક્ષના નામે, ગંભીરવિજય મહારાજ નિશ્રામાં પ્રગટ પુણ્ય પ્રભાતે;
જેઠ શુકલ દ્વિતીયા શનિવારે કી લાઈબ્રેરી સાથે,
આત્માન સભાની ઉજજવળ મુંદર ભવ્ય કહાણી. (૫ શ્રી મૂળચંદ વકીલ અને ગાંધી વીરચંદ પ્રમુખ, સંચાલનમાં કુશળ હિતરવી જેનો નહીં જે
વાચન, ચર્ચા, સંસ્કૃત શિક્ષણ અનેકવિધ પ્રવૃત્તિઓ,
આત્માનંદ સભાની ઉજજવી સુંદર ભવ્ય કહાણી. (૬) ગુલાબચંદ આણંદજી જેણે ઘણું વર્ષ પર્યા, સંસ્થાને વિકસાવી જેથી ફૂલી આજ પર્યતઃ
ગાંધી વલ્લભદાસે અંતે સંસ્થાને વિકસાવી,
આત્માનંદ સભાની ઉજજવળ સુંદર ભવ્ય કહાણી. (૭) આત્માનંદ જન ગુજરાતી ગ્રંથમાળા પ્રગટાવી, તવાદ સમાં સત્તાણુ ગ્રંથ અનેક છપાવી;
ભલું કર્યું છે કામ સંધનું કષ્ટ અનેક ઉઠાવી,
આત્માનંદ સભાની ઉજજવળ સુંદર ભવ્ય કહાણી. (૮) સંસ્કૃત પ્રાકૃત મળ બંને ટીકા પ્રસિદ્ધ કરાવી, આગમ દર્શન કર્મવાદના ગ્રંથ મહાન સજાવી
બૃહત્કઃપસૂત્રમ ને હિંડ વસુદેવ સંભારી,
આત્માનંદ સભાની ઉજજવળ સુંદર ભાગ્ય કહાણી. (૯) કલિકાલ સર્વજ્ઞ રચિત છે સઠ પુરુષ ચરિત્ર, મલવારી સ્વામી શ્રી વિરચિત કાદશાર નયચક્રા;
તીર્થકર ભગવંત ચરિત્રે એમ અનેક છપાવ્યાં,
આત્માનંદ સભાની ઉજજવળ સુંદર ભવ્ય કહા. (૧૦) મુનિરત્ન શ્રી જંબૂવિજયને વંદન છે. વારંવાર, દ્વાદશોર નયચક્ર ગ્રંથ પર પાડ્યો જ નવલ પ્રકાશ
વિદ્યા વાચસ્પતિ ઉપાએ ઉત્સવને શોભાવ્યો ખાસ, આત્માનંદ સભાની સુંદર ઉજજવલ ભવ્ય કહાણું. (૧૧)
મણિમહત્સવ વિશેષાંક
૧૨૩
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૪:
www.kobatirth.org
ફ્રી લાઈબ્રેરીમાં હુન્નરે ગ્રંથ અનેક વસાવી, તિબેટ ચીન જપાન દેશનાં ભડારી ઉંઘડાવી;
હસ્તપ્રત પ્રાચીન સરથી માઇક્રાફિલ્મ મગાવી, આત્માનંદ સભાની ઉજ્જવળ સુંદર ભવ્ય કહાણી. (૧૨
આત્માનં જીવન ને લેકચર હાલ, જ્ઞાન મંદિર, એવી રચના જ્ઞાન ધર્મની અધાવી ગંભીર
પૂજ્ય પ્રવતક ક્રાંતિવિજયજીના આશિષ મળ્યાથી, આત્માન' સભાની ઉજજવળ સુંદર વ્ય કહાણી. (૧૩)
સૂરીશ્વરજી વિજયવલ્લભે ભવ્ય પ્રેરણા આપી, મુનિરત્ન શ્રી તુવિજયજીની જે સેવા પાત્રી;
જ્ઞાનતપસ્વી પુણ્યવિજયજીના જે પુણ્ય પ્રતાપે, આત્માન... સભાની ઉજ્જવળ સુંદર ભવ્ય કહાણી. (૧૪)
આત્માનંદ સભા વંદે છે. આ સૌ મુનિવર્યાને, મણિ મહેાત્સવમાં સભારી ભક્તિપૂર્ણ ચિત્ત;
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુભેચ્છાપૂર્વક દેજો આશીર્વાદ તમે સૌ, આત્માનંદ સભાની ઉજ્જવળ સુંદર ભવ્ય કહાણી. (૧૫)
સમારંભના પ્રમુખ શેડ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ, સુજન અતિથિ શેઠ શ્રી અમૃતલાલ કાળીદાસભાઈ;
સદ્દભાવે સહકાર આપતા મોંગલ મહાપ્રસ’ગે, આત્માનદ સભાની ઉજ્જવળ સુંદર ભવ્ય કહાણી. (૧૬)
ખીમચંદ ચાંપશી શાહ ગણિતના છે મોટા વિદ્વાન, ૉલેજમાં પ્રાધ્યાપકરૂપે ઘણું કમાણુા નામ;
સંસ્થાના તા પ્રાણુરૂપ છે જખરૂ કરતા કામ, આત્માનઃ સભાની ઉજજવળ સુંદર ભવ્ય કહાણી. (૧૭)
શ્રી ફત્તેહદ અવેરભાઈનુ લેવું પડશે. નામ, વિશાળ દૃષ્ટિ ને વિદ્વત્તા જેના ગુણુ મહેાન;
શાહ ગુલામ’ઇ લલ્લુભાઇના હાથે જેનુ' છે સુકાન, આત્માનદ સભાની ઉજ્જવળ સુંદર ભવ્યૂ કહાણી. (૧૮)
આત્માનઃ પ્રકાશ
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કુશળ મંત્રીએ શાહ ચત્રભુજ ને શાહે જાદવજી, શેઠશ્રી રમણલાલ શૈભાવે પદ્મ કાષાધ્યક્ષ તણું;
ણિય તી ભલે જવા પણુ કરો તૈયારી, શતાબ્દીના મોંગલ ઉત્સવની આત્માનંદ સભાની;
ગ્રેડ ભાંગીલાલ મગનલાલ છે સસ્થા હિતકારી, આત્માનદ સભાની ઉજ્જવળ સુંદર ભવ્ય કહાણી ૧૯
તળા તા. ૩૦-૪-૨
મણિમહાત્સવ વિશેષાંક
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દવે જનાન કાવ્યકૃતિમાં સૌનુ શુભ ઈચ્છી, માત્માનંદ સભાની ઉજ્જવળ સુંદર ભક્ષ્ય કહાણી. (૨૦)
મણિ મ હૈા ત્સ વ પ્રસંગે
ભે
શુ
ચ્છા
શ્રી સ્માત્માનદ સભાતળું., મણિબહેાત્સવ ઉજવાય છે, જૈન આ ગ મ પ્રભાકરતણા, સાન્નિધ્યથી મન થાય છે........
न २२
શેઠ કસ્તુરબાઈ, અધ્યક્ષ સ્થાન શૈાભાવવા, આતિથ્ય વિશેષ અમૃતભાઈ, એ. એન. ઉપાધ્યે પધારતા......... સન મન ધન અણુ કર્યાં. આ સભા ને વિકસાવવા, માનદ્સ ભા ના સભ્યાને, આ પ્ર સ`ગ માં લિન !......... શા સ્રો ઘણાં પ્ર કા શિ યાં, રૂમ શમ જૈન દશનતાં, જૈન સમાજમાં વહાવિયાં........૪ પ્રગતિ કરીસ મા જ માં; આ મો ન મેં અલિ નં દ ન શુ ભે છા
તેં' જે ન જ ન આત્મારામજીનુ
૧
પ્ર કા રા માં.. ૫
૩ ભાસિત્તેર વર્ષમાં, મારતમાં પ્રકાશ કે રી ચે, મળિમોરલથી માત્ર ત્ત ૫ ૬ માં, સ્વીકારા સા હું ૢ પ્રેમથી,
આ
For Private And Personal Use Only
‘અમર’ના અ`ત ર્ નાં.........
શુભેચ્છક,
અખર્ચ'દ માવજી શાહે
૫
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
NR શ્રી
જ્યચક્ર ઉદ્દઘાટન ગીત UR
ભાવનગર આત્માનંદ સભા, મણિ મહત્સવ ઉજવાય, જ્ઞા ન દીપક પ્રગટા વ વા મનડા સૌ હર બા ય
લઈએ આત્માનંદનું નામ, આજે ભેગા મળી નરનાર, તનની સગવડ માટે આજે, મિટર બંગલા જોઈએ, જ્ઞાનની આરાધના માટે, શું શું આપણે જોઈએ ?
વિચાર સમજી કરવા જ્ઞાન ઉત્થાન માટે સિદ્ધિસૂરિ મહારાજના પ્રશિષ્ય ભુવનવિજય મહારાજ, તેમના શિષ્ય શાસ્ત્ર સંશોધક, જંબૂવજય મહારાજ–લઈએ આત્માનનું નામ. ઉચ્ચકોટીનું સંશોધન કરીને, પુસ્તક રચનારા, તેમની કૃતિ દ્વાદશાર નયચક્ર ઉદ્દઘાટન થાય... લઈએ આત્માનંદનું નામ. આદિનાથ ઉપાધ્યે આવી, ઉદ્દઘાટન કરનાર, જન જૈનેતર શાસ્ત્ર અભ્યાસી, એવા એ વિદ્વાન લઈએ આત્માનંદનું નામ, શ્રી વૃદ્ધિચંદ્ર મંડળ માગે કરજેડી ગુરૂરાજ, સેવા કરવા આદિશ દે, એવી અમને શાશ લઈએ આત્માનંદનું નામ.
રચયિતા : ધનવા ડી. શાહ
st,
આત્માનંદ પ્રકાશ
૧૨૬
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થી ઇન. આત્યdદ સાદાંડ
મણિ મહોત્સવ, ocRC ભલે પથાર્થ, શાક,
શ્રી દ્વાદાવાડી-પ્રવેશદ્વાર
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
CHRIC
For Private And Personal Use Only
શ્રી મહાવીર જિનપ્રસાદ-દાદાસાહેબ જિનાલય-ભાવનગર
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભૂતકાળ ની ભવ્ય તા ને બિરદાવી તે –
પ્રગતિ ની અપૂર્વ પ્રે૨ણા ઝીલતે શ્રી જૈન આત્માનંદ સભાએ ઉજવેલ પિતાનો
..
શાનદાર મણિમહોત્સવ
આજથી સિત્તેર વર્ષ પહેલાંની વાત છે, કાળધર્મ પામ્યા પછી પચ્ચીસમા દિવસે જ્યારે પરમપૂજ્ય ન્યાયનિધિ આચાર્યશ્રી સં. ૧૯૫૨ દ્વિતીય જેઠ શુદિ બીજ તા. વિજ્યાનંદસૂરીશ્વરજીએ (આત્મરામજી મહા- ૧૩-૬-૧૮૯૬ શનિવારના રોજ ભાવનગરમાં રાજે) જેન સમાજમાં અનોખી જાગૃતિ આણી શ્રી આત્મારામજી જૈન ફી લાઈબ્રેરી સહિત હતી. એ સૂરીશ્વરજીએ પંજાબ, મારવાડ શ્રી જૈન આત્માનંદ સભાની સ્થાપના પં. ગુજરાત વગેરે પ્રદેશમાં સતત વિહાર કરી શ્રી ગંભીરવિજયજી મહારાજના આશીર્વાદ જૈન સમાજનાં જ્ઞાનાંજનશલ્ટાચા નેત્રાિત્રિત સાથે ધામધૂમપૂર્વક પૂર્ણ ઉત્સાહથી કરી. જ્ઞાન રૂપી અંજન વડે નેત્ર ઉઘાડ્યાં હતાં સભાને ઉદ્દેશ જૈન સાહિત્યને દેશપરદેશમાં અને પરદેશમાં પણ જૈન ધર્મના પ્રચાર માટે વ્યાપક પ્રચાર કરવા તથા જૈન સમાજમાં શ્રી વીરચંદ રાઘવજી ગાંધીને પિતાના ખાસ ધાર્મિક અને વ્યાવહારિક શિક્ષણ ફેલાવવું પ્રતિનિધિ તરીકે મોકલી જૈન ધર્મને ડંકે એ રાખવામાં આવ્યો હતો. બજાવ્યો હતો.
પ. પૂ. ગુરુદેવની કૃપાથી ગઈ સાલ જૈન સમાજ આ સમયે જ્ઞાનોપાસનાના સભાએ પિતાની સિત્તેર વર્ષની મઝલ યશસ્વી રંગે રંગાયા જતો હતો. જૈન ધર્મ, જેન રીતે પૂરી કરી. આ સમય દરમિયાન તેણે દર્શન, જૈન સાહિત્ય અને જન શિક્ષણ માટે પિતાના મુખ્ય ધ્યેય-સાહિત્યને પ્રચાર-તે કાંઈક નવું કરી છૂટવાની જૈન જગતમાં તમન્ના ક્ષેત્રમાં સારી એવી ગણનાપાત્ર સેવા બજાવી જાગી હતી. આ તકનો લાભ લઈ ભાવનગરના છે. સ્વ. પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરિજીની જ્ઞાનપિપાસુ યુવકોએ પ. પૂ. આત્મારામજી પ્રેરણાથી અને સ્વ. પ્ર. શ્રી કાંતિવિજયજી મહારાજે આપેલે સંદેશો ઝીલી તેમના મ, સ્વ. મુનિશ્રી ચતુરવિજયજી મ. તથા
મણિમહોત્સવ વિશેષાંક
૧૨૭
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્સ, પ કે મહોત્સવે સમાજના જીવનમાં એક નવું બળ, એક નવી પ્રેરણું આપતા જાય છે. અને તેમાંથી ઉદ્દભવતું ચેતન ઘણું સુંદર પરિણામો નીપજાવે છે. આગમ પ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મહા- પછી સભાના કાર્યવાહકોને અને શુભેચ્છકોને રાજની સક્રિય સહાયથી આજ સુધીમાં બૃહ- આ સંસ્થાને મણિમહાવ (Diamond કલ્પ સૂત્ર (છ ભાગમાં), વસુદેવ હિંડી (બે Jubilee) ઉજવવાની અને આ તકે ડી ભાગમાં), ત્રિશખી શલાકા પુરુષ ચરિત (ચાર વધુ સાહિત્ય સેવા કરવાની ભાવના જાગી. પર્વ–બે ભાગમાં), કર્મગ્રંથો (બે ભાગમાં) ઉત્સવો, પર્વો કે મહોત્સવો સમાજના જીવઅને અન્ય એવા મહાન પ્રાચીન પ્રાકૃત- નમાં એક નવું બળ, એક નવી પ્રેરણા આપતા સંસ્કૃત ગ્રંથોનું સંશોધન કરી ઉત્તમ કોટિનું જાય છે અને તેમાંથી ઉદ્દભવતું ચેતન ઘણું સાહિત્ય પ્રગટ કર્યું છે. તેવી જ રીતે કેટલાયે સુંદર પરિણામે નીપાવે છે. એટલે આ કિંમતી સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથના ગુજરાતી હેતુસર વિચાર-વિનિમય કરી સં. ૨૦૨૩ ના અનુવાદ કરાવીને તેમને પણ પ્રગટ કર્યા છે. વર્ષ દરમિયાન પ્રથમ ભાવનગરના આંગણે શ્રી આત્માનંદ જૈન (સંસ્કૃત) ગ્રંથરત્નમાળા, સભાને મણિમહોત્સવ ઉજવવાનું નક્કી કર્યું. શ્રી આત્માનંદ જૈન (ગુજરાતી) ગ્રંથમાળા, સાહિત્યની સંસ્થા પોતાનો મહોત્સવ સાહિશ્રી આત્માનંદ જન્મ શતાબ્દી સિરીઝ, શ્રી ત્યોપાસનાની દૃષ્ટિ પોતાની સામે રાખીને કાંતિવિજય જૈન ઐતિહાસિક ગ્રંથમાળા એવા ઉજવે એ જ ઈષ્ટ ગણાય. તેથી સભાએ નીચે વિભાગમાં મળીને સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી પ્રમાણે કાર્યક્રમ જવાનો નિર્ણય કર્યો. - બસે ઉપરાંત ગ્રંથનું પ્રકાશન કર્યું છે. (૧) સભાના સિત્તેર વર્ષની જ્ઞાનયાત્રા આમાંના કેટલાક તો દેશ-પરદેશમાં જૈન અને સાહિત્યસેવાની ઉજવણી માટે એક જૈનેતરોમાં ખૂબ પ્રશંસા પામેલા છે. વધુમાં સમારોહ યે અને સભાને ક્રમિક ઈતિજૈન અને જૈનેતર વિદ્વાનોને અને સાધુ-સાધ્વી પાસ તથા અન્ય કાર્યવાહીને પરિચય આપતી મહારાજેને લગભગ એક લાખ રૂપિયા ઉપરની એક પુસ્તિકા પ્રગટ કરવી. કિંમતનું સાહિત્ય વિના મૂલ્ય ભેટ આપેલ (૨) છેલ્લા વીસેક વર્ષથી સુવિખ્યાત છે. ઉપરાંત, જેનોમાં ધાર્મિક અને વ્યાવહારિક વિદ્વાન સંશોધક પૂ. મુનિશ્રી જંબવિજયજી જ્ઞાનની વૃદ્ધિ થાય તે માટે વિધવિધ સામગ્રી મહારાજ ન્યાયશાસ્ત્રના મહાન પ્રાચીન ગ્રંથ પીરસતું “શ્રી આત્માનંદ પ્રકાશ” નામનું ‘દ્વાદશારે નયચક્ર” ”નું અવિરત શ્રમ લઈને એક માસિક બાસઠ વર્ષથી નિયમિતપણે આ સંશોધન કરી રહેલ છે. આ ગ્રંથ હવે લગસભા પ્રગટ કરતી આવી છે. આમ સાહિત્ય- ભગ તૈયાર થઈ ગયો છે અને તેના ચાર અર ક્ષેત્રમાં જેમ તેણે સારી રીતે પ્રગતિ કરેલ છે, સમાવતો પ્રથમ વિભાગ તો પ્રસિદ્ધ કરી તેમ તેણે એક લગભગ ૧૭૩૬ હસ્તલિખિત શકાય તેમ છે. તે આ ગ્રંથનું બહુમાન પ્રતોને ભંડાર તથા સારૂં એવું પુસ્તકાલય કરવા કોઈ વિદ્વાન મહાનુભાવના શુભ હસ્તે વસાવ્યાં છે કે જેને લાભ પુષ્કળ વાચકો પ્રથમ વિભાગનું પ્રકાશન કરવું. અને અભ્યાસકો લઈ રહ્યા છે.
(૩) ભારતીય સંસ્કૃતિના ગૌરવનું એક સિત્તેર વર્ષની આવી યશસ્વી જ્ઞાનોપાસના વિશિષ્ટ અંગે પ્રાચીન સાહિત્ય ગણાય છે.
૧૨૮
આત્માનંદ પ્રકાશ
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
For Private And Personal Use Only
www.kobatirth.org
પ. પૂ. પી. શ્રી કંચનસાગરજી ગણિ, આ. પ્ર. મુનિ શ્રી પુણ્યવિજ્યજી મ.
૫. શ્રી રમણિકવિજ્યજી ગણિ તથા અન્ય સાધુસમુદાય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગાયકવૃ૬
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સભાએ આજ સુધીમાં બસે ઉપરાંત ગ્રંથનું પ્રકાશન કર્યું છે. આમાંના કેટલાક તે દેશ-પરદેશમાં જૈન-જૈનેતરોમાં ખૂબ પ્રશંસા પામેલા છે. જૈન સાહિત્યે પણ ભારતીય સંસ્કૃતિના વસે છે. એ સૌને મહત્સવને રસ માણવાની વિકાસમાં ઘણો મહત્ત્વનો ફાળો નેંધાવ્યો તક મળે તે માટે ભાવનગરમાં મણિમહોત્સવ છે. આપણી પાસે તળ ભાવનગરમાં અને ઉજવાયા બાદ અનુકૂળ સમયે એક બીજો અન્ય સ્થળોએ પણ એવું મહામૂલું પ્રાચીન સમારોહ મુંબઈ ખાતે ઉજવવાનું અને તે જૈન સાહિત્ય પડયું છે કે જેની આપણુંમાનાં પ્રસંગે મણિમહોત્સવ સ્મારક ગ્રંથ તથા ઘણાખરાને ખબર પણ નથી. પ્રાચીન દ્વાદશારે નયચક્રમના બીજા વિભાગને પ્રકાકળાત્મક રિપત્રો, તાડપત્ર ઉપરનું સુંદર શનવિધિ જવાનો નિર્ણય લેવામાં આવ્યો. હસ્તલેખન, અને એવાં બીજા ચિત્તપ્રસન્ન આ નિર્ણય અનુસાર મણિમહોત્સવ શાનદાર હસ્તકળાનાં સુંદર નમૂનાઓ આપણી પાસે છે. રીતે ઉજવાય તે માટે સભાના કાર્યકરોએ તેને પરિચય આપવા એક પ્રદર્શન યોજવું. ઉત્સાહપૂર્વક પ્રયાસો આદરી દીધા. આ સભા
(૪) જૈન સાહિત્યમાં રસ લઈ રહેલ કૌન ઉપર પરમ પૂજ્ય આગમ પ્રભાકર મુનિરાજશ્રી અને જનેતર વિદ્વાનો, તત્વચિંતક અને પુણ્યવિજયજી મહારાજની અસીમ ક લેખકનું એક સંમેલન મેળવવું. અને જૈન તેઓશ્રીના આશીર્વાદે તથા સક્રિય સહાયથી સંસ્કૃતિના પ્રચાર માટે વિચારવિનિમય કરી જ આ સભા ફાલીફૂલી છે એટલે આ મહત્સવ યોગ્ય પ્રબંધ કરે.
પ્રસંગે તેઓશ્રીની હાજરી સર્વ રીતે ઉચિત (૫) આજે દેશવિદેશમાં તત્ત્વચિંતન અને
ગણાય એટલું જ નહીં પણ કાર્યકરોમાં ન
ઉત્સાહ પ્રેરનારી બને તે હેતુથી તેઓ અભ્યાસની વૃત્તિ દિનપ્રતિદિન વધતી જાય
શ્રીને સંપર્ક સાધવામાં આવ્યો. તેઓશ્રી છે. જૈન ધર્મ વિશ્વ ધર્મ થવા માટે લાયક છે. અનેકાનવાદ, જીવ વિચાર, કર્મ વિચાર,
હાલમાં આગમ ગ્રંથોની સંશોધન અને પ્રકા
શન પ્રવૃત્તિમાં દિવસરાત પ્રવૃત્ત હોવાથી નવતર વગેરે જૈનદર્શનના વિધવિધ અંગોનો
અમદાવાદથી પાદવિહાર કરી ભાવનગર આવવા અભ્યાસ કરવાની અને દિશામાં ગ્ય
માટે તેઓશ્રીએ અનિચ્છા દર્શાવી. વળી જાણવાની જૈન-જૈનેતરોમાં વૃત્તિ વધતી જાય
જ તેઓશ્રીની આંખે મોતિયે આવ્યું હતું છે. તો આ હકીકત લક્ષમાં લઈને જૈન ધર્મ,
૧મ અને તેણે પણ મુશ્કેલી ઊભી કરી હતી. આમ દર્શન અને સાહિત્યના દરેક અંગને સ્પર્શતા
છતાં પણ સભા પ્રત્યે તેમની કૂણી લાગણી તજજ્ઞ વિદ્વાનોના અભ્યાસપૂર્ણ લેખેને એક
ચાલુ હતી એટલે કાર્યકરોના આગ્રહને માન સુંદર સંગ્રહ મણિમહોત્સવ મારક ગ્રંથ
આપી મેતિયાનું સફળ ઓપરેશન થયા તરીકે તૈયાર કરીને પ્રસિદ્ધ કરે.
પછી ફાગણ શુદિ એકમના રોજ અમદાવાદથી આ સભાના વિકાસમાં આમ તો ભારત- વિહાર કરી પ્રથમ પાલીતાણ જઈ શ્રી ભરના ઘણું ગૃહસ્થોનો સાથ છે. એમ છતાં સિદ્ધગિરિની યાત્રા તથા શ્રી આદેશ્વર ભગમુંબઈ આ બાબતમાં મોખરે રહ્યું છે. આ વાનના પાવનકારી દર્શન કરી પછી ભાવનગર સભાના પેટ્ર, આજીવન સભ્ય કાર્યકરો આવવા તેઓશ્રીએ નિર્ણય કર્યો. તેઓશ્રીના અને શુભેચ્છકનું એક મોટું જૂથ મુંબઈમાં આ નિર્ણયથી સભાના કાર્યકરો ઉલાસિત મણિમહોત્સવ વિશેષાંક
૧૨૯
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બન્યા અને ચૈત્ર વદિ સાતમ-આઠમ તા. કાર્યક્રમ નક્કી કરવા કાર્યકરનું એક પ્રતિ૩૦ ૪–૧૯૬૭ રવિવાર તથા તા.૧–૫–૧૯૬૭ નિધિમંડળ તેઓશ્રીને તા. ર-૪–૧૯૬૭ના સેમવાર (ગુજરાત રાજ્ય સ્થાપના દિન)ને રોજ મળ્યું હતું. રોજ આ મહોત્સવ ઉજવવાનું નકકી કર્યું.
સભા દર વર્ષે ચૈત્ર શુદિ એકમના રોજ ભાવનગરના શ્રી સંઘે આ મહોત્સવમાં
પાલીતાણા તીર્થે પ. પૂજ્ય આત્મારામજી સંપૂર્ણ સહાય આપવાની તૈયારી બતાવી અને
મહારાજની જન્મ જયંતિ ઉજવે છે. શત્રુંજય ઉત્સવના સફળ સંચાલન માટે એક મણિ
ગિરિરાજ ઉપર શ્રી આદીશ્વર ભગવાનના મહોત્સવ સમિતિની રચના કરી. ત્યારબાદ
મુખ્ય દેરાસરના ચોકમાં પૂજા ભવે છે અને સમિતિએ જુદા જુદા કાર્યક્રમોની વ્યવસ્થા
આત્મારામજીની મહારાજની દેરીમાં તેમની માટે ઉપસમિતિઓ નીમી અને મણિ
પ્રતિમાને આંગી રચે છે અને પછી પાલી મહોત્સવ સફળ અને શાનદાર રીતે ઉજવવાની
તાણામાં સભાસદનું સ્વામીવાત્સલ્ય ભેજન તૈયારીઓ ઉત્સાહપૂર્વક શરૂ કરી દેવામાં આવી. કરે છે. આ વર્ષે પૂજ્ય મુનિશ્રી પુણ્યઆ મહોત્સવ માટે જૈનોના અગ્રણ, જાણીતા વિજયજી મહારાજની હાજરી હોવાથી ચિત્ર ઉદ્યોગપતિ શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈની શુદિ એકમ તા. ૧૦-૪-૧૯૬૬ સોમવાર પ્રમુખ તરીકે, ઉદ્યોગપતિ અને સાહિત્યરસિક
ના રોજ આ જયંતિ અનેરા ઉત્સાહથી શેઠ શ્રી અમૃતલાલ કાળીદાસની અતિથિ
ઉજવાઈ હતી અને સભ્યોએ ઘણી મોટી વિશેષ તરીકે અને કોલ્હાપુરની શિવાજી યુનિવ- સંખ્યામાં પાલીતાણા પધારી યાત્રા અને ગુરુ સિટીના ડીન તથા ઓલ ઇડિયા ઓરિએન્ટલ ભક્તિનો લાભ લીધો હતો. કોન્ફરન્સના ચાલુ સાલના પ્રમુખ પ્રોફેસર " ડેકટર આદિનાથ નેમિનાથ ઉપાધ્ધની દ્વાદશા પૂ, શ્રી પુણ્યવિજયજી મહારાજે પિતાના નયચકમના પ્રકાશનવિધિ માટે વરણી કરવામાં સાધુ-સાધ્વી સમુદાય સાથે ચત્ર શદિ છઠ્ઠ આવી અને તે ત્રણે મહાનુભાવોએ આ સભાની તા. ૧૬-૪-૧૯૬૭ રવિવારના રોજ ભાવનગર ભવ્ય કામગીરી જોઈ તથા દેશપરદેશમાં નામના તરફ વિહાર શરૂ કર્યો. રસ્તામાં ટાણા થઈ અને પ. પૂ. આ. પ્ર. મુનિરાજશ્રી પુણ્ય. શુદિ આઠમ તા. ૧૮-૪-૧૯૬૭ ના રોજ વિજયજી મ.ની આ શુભ પ્રસંગે હાજરી સમઢીઆળે પાંજરાપોળના મકાનમાં પ્રવેશ લક્ષમાં લઈ અમારા આમંત્રણે સ્વીકારી કયો. આ પ્રસંગે ભાવનગરથી સભાના કાર્ય. અમને આભારી કર્યા
કરો તેઓશ્રીને વાંદવા ત્યાં ગયા હતા, ભજન
વગેરેનો પ્રબંધ પણ ત્યાં જ કર્યો હતો અને અમદાવાદથી વિહાર કરીને પ. પૂ. આ. દિવસ માટે ભાગ ત્યાં રોકાઈ પૂજ્ય મહાપ્ર. મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજ, રાજશ્રીની અમૃત વાણુને લાભ લીધો હતો. પં. શ્રી રમણિકવિજયજી મહારાજ વગેરે પાલીતાણા તીર્થધામે આવી ગયા હતા. પૂ. મહારાજશ્રી સમઢીઆળેથી વરતેજ તેઓશ્રીને વાંદવા તથા ભાવનગર પધારવાને થઈ ભાવનગર શુદિ નેમ તા. ૧૮-૪–૧૮૭
૧. મણિમહત્વ સમિતિ તથા ઉપસમિતિઓ માટે જુઓ પરિશિષ્ટ ૧
૧૩૦
આત્માનંદ પ્રકાશ
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
#JR bRipfajne
Shri Mahavir Jain Aradhana Kendra
For Private And Personal Use Only
www.kobatirth.org
ખુરશી ઉપર !—-શો દ્વારા હેગેવન, શ્રી ચત્રભુજ જેચ‘, શ્રી ખીમથઇ ચાંપશી, શેઠશ્રી ભોગીલાલ મગનલાલ,
શ્રી ગુલાબચ' લલ્લુભાઈ, શ્રી લલુભાઈ દેવચંદ, શ્રી ખીમચંદ કુલચંદ્ર, કાલા :- શ્રી કાંતિલાલ જગજીવન, શ્રી પરમાણુ' નરેતમદાસ, શ્રી રમણલાલ અમૃતલાલ, શ્રી બેચ૨લાલ નાનચંદ,
શ્રી ભાઈચંદ અમરચંદ, શ્રી પ્રભુદાસ મૂળચંદ,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ગુરુવારના રાજ સવારમાં આવી પહોંચ્યા હતા. શ્રી દાદાસાહેબના દેરાસરે બધા જૈત આગેવાનોએ તેમના ભક્તિભાવપૂર્વક સત્કાર કર્યાં હતા અને ત્યાંથી ધામધૂમપૂર્ણાંક સામૈયુ કરવામાં આવ્યું હતું. સામૈયુ' મુખ્ય ખજારમાં થઈ શ્રી જૈન આત્માનંદ ભુવન પાસેથી ગલીમાં નીકળી નવા ઉપાશ્રયે ગયું હતું અને મહારાજશ્રીએ ત્યાં ઉતારા કર્યા હતા.
www.kobatirth.org
તા. ૩૦-૪-૬૭ સવારના ૯-૩૦ થી ૧૨-૩૦ સભાના સિત્તેર વર્ષની જ્ઞાનાપાસનાની અને સાહિત્ય સેવાની ઉજવણી.
ચૈત્ર શુદિ તેરસના રોજ મહાવીર જયંતિ હાવાથી પૂજ્ય મહારાજશ્રીની હાજરીના લાભ લઈ શ્રી સંઘે શ્રી કૃષ્ણકુમારસિંહજી ટાઉન હાલમાં એક જાહેર વ્યાખ્યાન ગેાઠવ્યુ હતુ, જેના લાભ જૈન તથા જૈનેતરોએ ઘણા જ મેાટા પ્રમાણમાં હાજરી આપી લીધા હતા. સલાએ પોતાના માણમહાત્સવ ઉજવવા
હવે મહાત્સવના દિવસે જેમ જેમ નજીક આવતા ગયા, તેમ તેમ મહેાત્સવની વિધવિધ કાર્યવાહીને પહેાંચી વળવા માટે નિયુક્ત કરવામાં આવેલ જુદી જુદી સમિતિએએ પેાતાનુ કાર્ય ઉત્સાહપૂર્વક શરૂ કરી દીધું. એક તરફ મણિમહેાત્સવ ખાસ અંક અને કેટલુંક પ્રાસ'ગિક સાહિત્ય તૈયાર થઈ રહ્યું હતું તે। બીજી માજી મહેાત્સવના કાર્યક્રમ, નિમંત્રણ અને તેની વ્યવસ્થાનું કાર્યં ઉમંગ
એપ્રિલ તથા ૧ લી મે નક્કી કર્યાં હતા અને આ બે દિવસ માટે નીચે પ્રમાણે કાર્યક્રમ યેાજવામાં આવ્યેા હતેા.
માટે ચૈત્ર વિદ સાતમ અને આઠમ તા. ૩૦ મીભેર આગળ ચાલી રહ્યું હતું. વળી ત્રીજી માજી જૈન સાહિત્ય અને કળાના પ્રદર્શીનની કાર્યવાહી ઉત્સાહપૂર્વક ચાલુ હતી. આ માટે, સલાના મકાનને-શ્રી આત્માનંદ ભુવનને– રંગાવી ધ્વજ પતાકાથી ઢેઢીપ્યમાન બનાવવામાં
પૂજ્ય સાધ્વી શ્રી નિર્મળાશ્રીજીની નિશ્રામાં ચાજાયેલ બહેને માટેના સ`સ્કાર સત્રની
ઉદૂધાટન વિધિ.
જૈન કળા સાહિત્ય વગેરેના પ્રદર્શનનું ઉદ્દઘાટન.
‘દ્વાદશાર' પ્રકાશન વિધિ.
મણિમહેત્વ વિશેષાંક
નયકુમ્ભાગ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તા. ૧-૫-૧૯૬૭ સવારના ૯૩૭
માટે વિચાર વિનિમય કરવા જૈન વિદ્વાના જૈન ધર્મ, દર્શન અને સાહિત્યના પ્રચાર અને અન્ય વિશારકાનું સંમેલન,
અપેારના ૩-૦૦ પૂજા.
અપેારના ૧-૦૦
મણિમહેાત્સવ સમારભના વરાએલા માનનીય પ્રમુખ શ્રોદ્યુત કસ્તુરભાઈ લાલભાઈ શેઠ તા. ૩૦/૪ના રોજ પ્રાતઃકાળની ટ્રેઈનમાં સભ્યો તથા આમ ંત્રિત ગૃહસ્થાનું સમૂહ ભાજન. અત્રે પધારતા સ્ટેશન ઉપર તેઓશ્રીનું ભાવભીનું' સ્વાગત કરવામાં આવેલ. તેમજ સમાર'ભના અતિથિવિશેષ શેઠ અમૃતલાલ
અપેારના ૪-૦૦
આવ્યું, સભાના શેઠ શ્રી ભેાગીલાલ મગનલાલ લેક્ચર હાલમાં પ્રદર્શન ગોઠવવાના નિણૅય લેવામાં આવેલ તે માટે સારાએ હાલમાં સુંદર કાચના ખાસ કેબીનેટા ગાઠ
વવામાં આવ્યાં, અને પ્રાપ્ત કરેલ તમામ
પ્રાચીન સાહિત્ય સામગ્રી વ્યવસ્થિત રીતે
ગેાઠવવામાં આવી.
૧ ’ના કાળીદાસ દેાશી, તથા “નયચક્ર”ના ઉદ્ઘાટન માટે જાણીતા વિદ્વાન ડા. એ. એન. ઉપાધ્યે
For Private And Personal Use Only
૧૩૧
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુંબઈથી એલેનમાં આવતાં તેમનું એડ્રોમ વિજયજી ગણિ આદિ મુનિ દે સાધ્વી શ્રી ઉપર સ્વાગત કરવામાં આવેલું. સૌ મહેમાને સુનંદા કાજ, સાધ્વી શ્રી નિર્મળાશ્રીજી આદિ માટે શેઠ ભેગીલાલભાઈ મગનલાલે પિતાના સાથ્વી સમુદાયે જૈન શાસનના જયનાદે બંગલે ઉતારાની વ્યવસ્થા કરી હતી. વચ્ચે મંડપમાં પ્રવેશ કર્યો. મણિમહોત્સવ
તા. ૩૦-૪-૧૯૭ ૨ વિ વા ૨ ના રોજ સમિતિના પ્રમુખશ્રી ભેગીલાલ મગનલાલ સવારના ૮-૩૦ કલાકે શ્રી દાદાવાડના સમારંભના પ્રમુખશ્રી શેઠ શ્રી કસ્તુરભાઈ ચકમાં અસાધારણ ઉત્સાહપૂર્વક મણિમહો. લાલભાઈ, અતિથિ વિશેષ શેઠ શ્રી અમૃતલાલ
ત્સવ ઉજવવાનો પ્રારંભ કરવામાં આવ્યા કાળીદાસ દોશી, જાણીતા વિદ્વાન ડો. એ. હિતે. આ દાદાવાડીના મુખ્ય પ્રવેશદ્વારની એન. ઉપાધ્ય આદિ સભા મંડપમા આવી. થોડા દિવસ પહેલાં પ્રાચીન સ્થાપત્ય અન પહોંચતા તે સૌનું ઉમળકાભર્યું સ્વાગત સાર પુનઃરચના કરવામાં આવી છે એથી કરવામાં આવ્યું. પંડિત બહેચરદાસ દોશી, સ્વાભાવિક રીતે પ્રાચીનતાની જ નહીં પરંતુ પંડિત દલસુખભાઈ માલવણિયા, જૈન કન્ફએક પ્રકારે ધાર્મિકતાની પણ છાપ ઊભી થાય રન્સના સેક્રેટરી શા પ્રાણલાલભાઈ દોશી જે. છે. પ્રવેશદ્વારથી દાખલ થતાં ડાબી તરફ પી., મુંબઈ ગેધારી મંડળના પ્રમુખ શ્રી ઉત્સવ માટે એક વિશાળ મંડપ અને વ્યાસ. હીરાલાલ જુઠાભાઈ, શ્રી મનસુખલાલ તારાચંદ પાઠ બાંધવામાં આવ્યાં હતાં. મંડપ તથા મહેતા, ડો. ભાઈલાલ બાવીશી, શ્રી કુલચંદવ્યિાસપીઠને આસોપાલવ, ફલે તથા ધર્મ. ભાઈ મહુવાકર, શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ, સૂત્રોથી સુશોભિત કરવામાં આવ્યા હતા. શ્રી વિઠ્ઠલદાસ મૂળચંદ શાહ, શ્રી અમૃત- પ્રભાતના સોનેરી કિરણે દાદા સાહેબના
લાલ પંડિત વગેરે આ પ્રસંગે ખાસ પધાર્યા કળાયુક્ત–સિંહદ્વાર અને સમારંભના સુરમ્ય
ન હતા અને આમ ચતુર્વિધ શ્રીસંઘે ઉત્સવને સભા મંડપ પર પડ્યા, અને સભાના કાર્યકરોના *
અનેરી શુભા આપી હતી. દિલ પણ અનેરા ઉમંગથી નાચી ઉઠ્યા, શું સંસ્કાર અધ્યયન સત્રની બાળાઓના સભ્ય કે શું શ્રી સંઘના સંભવિત નવકારમંત્રના સુમધુર મંગળગીતથી ઉત્સ સભ્ય-સૌની દ્રષ્ટિ દાદા સાહેબ ના વની શરૂઆત થઈ, ત્યાર પછી શ્રી વૃદ્ધિચંદ્રવિશાળ પટ્ટાંગણ ઉપરજ હતી. સમા- છ કલામંડળના ભાઈઓએ આ પ્રસંગે રંભનો વિશાળ મંડપ માનવ મેદનીથી છલકાય ખાસ રચવામાં આવેલ ગીત રજુ કર્યું, તેમ ગયે. શહેરના સંભાવિત ગૃહસ્થ, જૈન જ મોહનલાલભાઈ કાપડીભાઈએ શ્રીજનદિન સંઘના અગ્રણીઓ અને ભાઈ-બેનેએ વિપુલ પિતાની હૃદયંગમ કૃતિ સંભળાવી હતી. સંખ્યામાં હાજર રહી, સમારંભના ગૌરવમાં અનેરો ઉત્સાહ વધાર્યો. બહારગામના વિદ્વાનો .
મહોત્સવ સમિતિના પ્રમુખ શેઠ શ્રી તથા સંગ્રહસ્થાએ પણ સભારંભને શોભાવ્યું. ભાગીલાલભાઈ એ સૌનું સ્વાગત કરતા
બરાબર સાડાનવના ટકોરે, આગમ પ્રભા- જણાવ્યું કે ;કર પૂ. મુનિ મહારાજશ્રી પુણ્યવિજયજી મ. પ. પૂ. આગમ પ્રભાકર મુનિરાજશ્રી પં. શ્રી કંચનવિજયજી ગણિ, પં.શ્રી રમણીક- પુણ્યવિજયજી મહારાજ, પ.પૂ.પં. કંચનસાગ
૧૩૨
આત્માનંદ પ્રકાશ
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વાગત પ્રમુખ શેઠ શ્રી ભોગીલાલ મગનલાલ
, કે :
મણિમહોત્સવ પ્રમુખ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ingen
ન, પ્રકાશન પ્રમુખ ડૅ. આદિનાથ નેમિનાથ ઉપાયે
તti
અતિથિવિશેષ શેઠશ્રી અમૃતલાલ કાળીદાસ
N,
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
રજી મહારાજ, અન્ય મુનિ મહારાજે તથા સાધ્વીજી મહારાજો, શેઠશ્રી કસ્તુરભાઈ, શેઠ શ્રી અમૃતલાલભાઇ, ડો. ઉપાધ્યે તથા આમ ત્રિત ભાઈ એ અને મહેનેા.
શ્રી જૈન આત્મન≠ સભાના મણિમહાત્સવના આ મંગલકારી દિવસે અમારા આમ ત્રણને માન આપી આપ સ” મહાનુભાવે અહીં પધાર્યા છે તે માટે સભા તરફથી અને મારા
તશ્રી રામે સત્કાર કરતાં હું આન
અનુભવુ છુ.
કસ્તુરભાઇ લાલભાઈ જેવા પ્રમુખ મળ્યા છે તે પણ એક આનંદના વિષય છે. માત્ર ઔદ્યોગિક ક્ષેત્રે નહિ પણ ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે તેઓશ્રીનુ સ્થાન વિશિષ્ઠ છે. શ્રી લાલભાઇ ઢલપતભાઇ ઈન્સ્ટીટયુટ, પ્રાચ્ય વિદ્યા મંડળ વગેરે પ્રવૃત્તિમાં ઉંડે રસ દાખવી રહ્યા છે. જિનાલયાના શિલ્પ તથા સ્થાપત્ય માટેના તેમને રસ
તે
જાણીતા છે. અને તીર્થ રક્ષા માટે તેમને
ઉંડી ચીવટ છે. શેડ અણુજી કલ્યાણજી પેઢીના તે વરસાથી સૂત્રધાર છે. પ. પૂ. મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ પ્રાચીન પુસ્તકનું સંશાધન કરી રહ્યા છે તેના પ્રકાશશેઠશ્રી કસ્તુરભાઇ ઉંડો રસ લઇ રહ્યા છે અને એ રીતે તેના આ દિશામાં આગવે ફાળે છે.
આજના આ પ્રસંગે પ.પૂ. આગમ પ્રભાકર મુનિરાજબા પુણ્યવિજયજી મહારાજનું અહીં સ્વાગત કરતાં હું ગૌરવની લાગણીનામાં અનુભવુ છું. પ્રાચીન જૈન સાહિત્ય અને આગમાનું શેાધન કરી તેનું પ્રકાશન કરવામાં તેમના ફાળા અજોડ છે. પાટણ, જેસલમેર, વડોદ્દા વગેરે સ્થળોએ જૈન ભંડારામાં સંગ્રહાએલા પ્રાચીન ગ્રન્થાનુ જે જહેમતથી, જે ખંતથી, જે ઉંડી સૂઝથી અને વિદ્વાનની દૃષ્ટિએ તેઓશ્રીએ સંશાધન કર્યું છે અને તે દ્વારા ધર્મના પ્રકાશ રેલાવ્યેો છે તેની પ્રશ’સા કરવા માટે આપણને શબ્દો જડે તેમ નથી. તેઓશ્રીનું આ કાર્ય ચીરકાળ સુધી યાદ રહેશે. પંડિત સુખલાલજીએ કા અંગે જે કહ્યું છે તે ફરી કહેવુ અસ્થાને નહિ ગણાય. તે વખે છે કે મુનિશ્રી પુણ્યવિજયજીનું અત્યાર સુધીનુ કામ ન કેવળ જૈન પરંપરાની સાથેજ સંબધ રાખે છે અને ન કેવળ ભારતીય સંસ્કૃતિની સાથે જ સબંધ ધરાવે છે મલ્કે માનવ સંસ્કૃતિની દૃષ્ટિએ પણ એ ઉપયાગી છે.”ફેલાએલી છે. આવા પ. પૂ. મુનિરાજશ્રીનુ અત્રે સ્વાગત કરતાં હું મૂળ ગૌરવ અનુભવુ તે સ્વાભાવિક છે.
આ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તરીકે આવ્યા તે પણ સંસ્થાને માટે આનદના શેઠ અમૃતલાલ કાળીદાસ અતિથિવિશેષ વિષય છે અને જૈન ધર્મ અને સાહિત્યની તેની સેવાઓ એટલી તણીતી છે કે તેમના અંગે વધારે કહેવુ જરૂરી જણાતું નથી,
આજે અપેારના સંસ્થા તરફથી જે ગ્રંથ પ્રસિદ્ધ થવાના છે તે દ્વાદશાર' નયચક્રમ્ ''તુ પ્રકાશન કરવા ડો. આદિનાથ નેમિનાથ ઉપાધ્યે પણ આપણા સમક્ષ ઉપસ્થિત છે. ડા. ઉપાધ્યે એક વિદ્વાન વ્યક્તિ છે અને કોલ્હાપુરની શિવાજી યુનિવર્સિટીના ડીન છે. તે ઉપરાંત એલ ઇન્ડિયા એરિએન્ટલ કેન્ફરન્સના ચાલુ સાલના પ્રમુખ છે. દેશ પરદેશમાં પ્રાચ્ય વિદ્યાના જ્ઞાતા તરીકે તેમની ખ્યાતિ
અહી આવ્યા છે તે આપણા માટે આનંદને આમ આ પ્રસંગે સંખ્યાબંધ મહાનુભવા
સસ્થાના મણિ–મહેાત્સવ પ્રસ`ગે શેઠશ્રી વિષય છે.
મણિમહે।ત્સવ વિશેષાંક
For Private And Personal Use Only
૧૩૩
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
શ્રી જૈન આત્માનંદ સભાને ક્રૂ'ક ઇતિહાસ મારા વક્તવ્ય પછી સભાના પ્રમુખ શ્રી ખીમાઇભાઇ આપની સમક્ષ રજૂ કરવાના છે એટલે તે અંગે વધારે નહિ કહું. માત્ર સં થાના અત્યારા સુધીના કેટલાક કાર્યકરા અંગે થેાડું કહીશ.
સંસ્થાની સ્થાપના કરનાર હતા સ્વ. મૂળચંદ નથુભાઈ વકીલ અને સ્વ. શ્રી વીરચંદ રાઘવજી ગાંધી. તે પછી લાંબા સમય સુધી સ્વ. શ્રી ગુલાબચ≠ આણુજી કાપડિયાએ અને સ્વ. શ્રી વલ્લભદાસ ત્રિભુવનદાસ ગાંધીએ કાર્ય કર્યું. અત્યારે સં થાના પ્રમુખ તરીકે શ્રી ખીમચંદભાઇ શાહ તથા ઉપપ્રમુખ તરીકે શ્રી ફતેહ તથા શ્રી ગુલાબચંદ ડાલ્લુભાઈ કામ કરે છે. આજના આ શુભ પ્રસંગે મારે એક એ માખતા ખાસ કહેવાની છે. ભાવનગરમાં જ શેડ ડેાસાભાઇ અભેચંદના જ્ઞાન ભંડાર ઠીક ડીક સમૃદ્ધ છે અને તેમાં આશરે સાળસેા જેટલી હસ્તપ્રતા છે અને તેમાં કેટલીક પ્રાચીન પણ છે. મને કહેતા આનંદ થાય છે કે
ઝવેરભાઇ
www.kobatirth.org
૫. સુખલાલજી, પ્રા. ડેા. પ્રતાપરાય મેાદી શ્રી જૈન વે. કાન્ફરન્સના શ્રી હીરાલાલ એમ. શાહ ડો. ઉમાકાન્ત પ્રેમચંદ શાહ
૧૩૪
સંદેશા-વાંચન
સભાના મણિ મહેાત્સવને અંગે બહારગામના લગભગ દોઢસા સંદેશાઅે તારટપાલ મારફત આવ્યા હતા, તેનું વાંચન વકીલ શ્રી ભાઈલ અમરચંદ શાહે કર્યુ હતું જેમાં નીચેના મુખ્ય હતા.
આચાય શ્રી વિકાસચંદ્રસૂરીશ્વરજી મહારાજ, મુનિ મહારાજ શ્રી યશેાવિજયજી મહારાજ, મુનિ મહારાજ શ્રી ચંદનવિજયજી ગણિ, મુનિ મહારાજશ્રી વિશ્વબંધુ, સાધ્વીશ્રી મૃગાવતીશ્રીજી
અમદાવાદ વડાદરા
પ્રમુખ
જે ગ્રંથ (( દ્વાદશાર નય* ' નું આજે બપારે ડા. ઉપાધ્યેના હસ્તે પ્રકાશન થવાનુ છે, તેની મૂળ અને પ્રાચીનમાં પ્રાચીન હસ્તપ્રત
ડાસાભાઈ અભેચંદના ભ‘ડારમાંથી મળી છે. આ ભંડાર સુવ્યવસ્થિત રીતે જળવાઈ રહે તે ખાસ જરૂરનું છે. અને તે માટે જ ad સાહેબના નવા મકાનમાં જ્ઞાનશાળાના એક ભાગ ખાસ તૈયાર કરાયા છે. તા આ તબકકે પ. પૂ. મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજને હું' નમ્રતાપૂર્ણાંક વિનંતિ કરૂ કે તે ખેાશ્રી અહિં બિરાજમાન રહે તે દરમિયાન આ ભંડાને તપાસે અને તેને સુવ્યવસ્થિત રાખવા માટે અમને માદન આપે તે અમારા પર અનુગ્રહ થશે. અલબત્ત હું જાણું છું તેઓ ને ઘણું કામ છે. છતા અમારા સ્વાર્થ ને ખાતર આટલું કહ્યા વિના રહી શકતા નથી, એટલે અમારી આટલી માગણી સ્વીકારે એવી મારી ખાસ વિનંતિ છે.
મુંબઇ વડાદરા
અંતમાં આપ સહુનુ ફરીથી સ્વાગત કરૂ છું' અને આપ સહુના આ પ્રસંગે પધારવા બદલ આભાર માનુ છું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીયુત ફત્તેચંદભાઈ ઝવેરભાઈ
શ્રી ભાગીલાલભાઈ સાંડેસરા
97
જયભિખ્ખુ
કાન્તિલાલ ઇશ્વરલાલ
23
ડા. જિતેન્દ્રભાઈ જેટલી
For Private And Personal Use Only
મુંબઇ
વડાદરા
અમદાવાદ
મુંબઈ
દ્વારકા
આત્માનંદ પ્રકાશ
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Kud
સ્વાગત પ્રવચન–શેઠશ્રી ભોગીલાલભાઈ મગનલાલ
જન આત્માનંદ સમા ગ બહાન્સબ
4963
સંદેશાવાંચન-શ્રી ભાઇચંદે અમરચંદ શાહ
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સભાની કાર્યવાહીનું વિહંગાવલેાકન શ્રી ખીમચદ ચાંપશી શાહુ
શ્રોતાગણ – બહેને
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
શ્રી મહાવીર જૈન વિદ્યાલય લીબડી જૈન સંઘ
22
હેમચ`દ્રાચાર્ય, જૈન સભા કાન્તિલાલભાઇ કારા જૈન શ્વે. એજ્યુકેશન એ આત્માન જૈન જ્ઞાનમદિર જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ
,,
મુળચંદ કરશનદાસ કાપડીયા
,,
""
""
""
""
""
,,
22
,,
""
""
,,
,, અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ
,, મનુભાઇ ગુલાબચંદ કાપડીયા
શાન્તિલાલ એમ. શાહ
વાડીલાલ મગનલાલ વૈદ્ય
,,
હીરાલાલ રસીકલાલ કાપડીયા
માતીલાલ વીરચંદ
ધીરજલાલ ટોકરશી શાહ પરમાણુ હૈં કુંવરજી કાપડીયા
: ૩ : : : : :
મેાહનલાલ ચુનીલાલ ઘામી ગેાધારી. જૈન મિત્રમંડળ
,,
,, ભાનુમતી બેન તથા
*
ઉપેન્દ્રભાઈ જ. સાંડેસરા
મણિલાલ વનમાળી શેડ
તંત્રી જૈન મિત્ર સુરત
સુરત
માલેગામ
,, પન્નાલાલ બી. શાહુ ,, ફુલચંદ શામજી શાહ નગરશેઠ નવીનચંદ્રભાઈ ચાપાટી જૈન સંઘ. હું. સુધાકરભાઈ
છોટાલાલ એમ. શાહ ગિરધરલાલ ખીમચંદ શાહ દીપચંદ્ઘ લક્ષ્મીચંદ્ર સ`ઘવી ધીરૂભાઈ ગુલાબચંદ કાપડીયા
મી રમાલક્ષ્મીબેન દલાલ
www.kobatirth.org
?? શંભુભાઈ જગશી
,, સુમતીલાલ પેાપટલાલ
અમરચંદ માવજી શાહે
''
મણિમàાત્સવ વિશેષાંક
મુ ંબઈ
લીમડી
પાટણા
મુંબઇ
મુંબઇ
વડાદરા
વડાદરા
મુંબઈ મુંબઈ.
રાજકોટ
મુંબઈ
મુંબઈ
મુંબઇ
મુંબઈ.
વડાદરા
વડાદરા
કલકત્તા
મુંબઈ
મુંબઇ
મુંબઈ સુરત
મુંબઈ
મુંબઈ
મુંબઈ
મુંબઈ
જે. પી. મુખઇ
અમદાવાદ
અમદાવાદ
તળાજા
શ્રી કેસરીચંદ્ય નગીનદાસ
,,
""
""
27
19
""
,,
""
22
""
,,
,,
""
માહનલાલ નેણશી શેઠ છેટુભાઈ ઘડીયાળી સારાભાઈ હઠીચંદ સોભાગ્યચંદ્ન નવલચ'ઢ વનમાળીદાશ ઝવેરચંદ ધાર્મિક શિક્ષણ સંધ
""
,,
""
""
""
27
""
પ. લાલચંદ ભગવાનદાસ
""
સુમનલાલ મહેતા જૈન ગુરૂકુળ
""
નગીનદાસ તુળસીદાસ મહેતા શરદભાઈ જે. શાહ ફુલચંદ માણેકચંદ
''
ગુલાબચંદ લાલાઢ દોશી હિંસા વિરાધક સભા હીરાલાલ અનેાપચંદું શાહ શાન્તિલાલ સુંદરજી શેઠ
નટવરલાલ એસ. શાહ
નાનચંદૅ તારાચંદ
કીકાભટની પોળના ટ્રસ્ટી વીરચંદભાઈ
""
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનુભાઈ લલ્લુભાઈ ઉત્તમચંદ આનંદદાસ
ત'ત્રી જૈન સેવક
અમદાવાદ
કચ્છ-માંડવી
પાલીતાણા
મુંબઈ
""
ડો. રમણલાલ એસ. દોશી કાન્તીલાલ ભાગીલાલ નાણાવટી અમદાવાદ
વીરચંદ મુળચંદ
અમદાવાદ
હ. પાલીતાણાકર
For Private And Personal Use Only
છાણી,
વડાદરા
જામનગર
મુંબઈ
મુંબઈ મુંબઈ.
ભગવાનદાસ પ્રાણલાલ મહેતા બાબુભાઈ વીરચંદ માણેક્ચંદ પેાપટલાલ શાહ ભાસ્કરભાઈ વિઠ્ઠલદાસ શાહ કાન્તિલાલ ભગવાનલાલ
ઝવેરભાઈ ભાઈચંદ શેઠ
અમદાવાદ
મુંબઈ
મુંબઈ,
મુંબઇ
અમદાવાદ
મચર
અમદાવાદ
અમદાવાદ
અમદાવાદ
દમણ
મુંબઈ
સુબઇ
મુંબઇ
મુંબઈ
નવસારી
થાન
મુંબઈ
મુંબઈ
અમદાવાદ
૧૩૫
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રીનાનજીભાઈ કેશવજી
મુંબઈ
મુંબઇ શ્રી દુર્લભજીભાઇ ઉમેદચઢ પ્રાપ્ત થએલ સંદેશાઓમાંના કેટલાક નવી પ્રેરણા અને માર્ગદર્શન આપે તેવા હતા. એમાંના કેટલાક પરિશિષ્ટ ન. ૨ માં રજૂ કરવામાં આવેલ છે.
સભાના પ્રમુખ શ્રી ખીમચંદ ચાંપશી શાહે સભાની સત્તરવસની કાર્યવાહીને અહેવાલ રજુ કરતા જણાવ્યું કે :~
પરમ પૂજ્ય આગમ પ્રભાકર મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજ, ધરમપૂજ્ય પંન્યાસ શ્રી પ`. કંચનવિજયજી ગણિ મહારાજ, ૫. પૂ.
શ્રી રમણિકવિજયજી ગણિ મહારાજ અન્ય મુનિમહારાજે, સાધ્વીજી મહારાજો, માનનીય પ્રમુખશ્રી કસ્તુરભાઈ શેઠ, અતિથિ વિશેષ શ્રી અમૃતલાલભાઇ શેઠ, ડા. આદિ-એ નાથ ઉપાધ્યે અને અન્ય ઉપસ્થિત ભાઇએ તથા બહેના.
આજના દિવસ અમારા માટે મગળકારી
હિન છે. શ્રી જૈન આત્માનંદ સભાએ પોતાની યશસ્વી કારકિર્દીના સિત્તેર વર્ષ પૂરાં કર્યાં.
છે તે પ્રસ`ગે અમે અમારી ખુશાલી દર્શાવવા મણિમહોત્સવ ઉજવીએ છીએ તેમાં અમને સાથ આપવા, અમારા કાર્યની કદર કરવા અને અમારા આનંદને બેવડા બનાવવા આપ સો અત્રે પધાર્યા છે. તે માટે અમે ખરેખર હુ અને ગૌરવની લાગણીઓ અનુભવીએ છીએ.
આ પ્રસંગે શ્રી જૈન આત્માનંદ સભાના ટૂંકા પરિચય આપ સમક્ષ રજૂ કરવાની રજા લઉં છુ.
જ્ઞાન એ દીપક છે. જેમ દીપક અધકારને નસાડી પ્રકાશ પાથરે છે અને માણસને ચોગ્ય માર્ગ દર્શાવે છે તેમ જ્ઞાન પણ અ'ધશ્રદ્ધા, વહેમ, કુવૃત્તિએ વગેરેને દૂર કરી હૃદયને અજવાળે છે તથા ક, કલેશ અને કષાયની કાલિમાના નાશ કરવાના માર્ગ
૧૩૬
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દર્શાવે છે. જ્ઞાનની ઉપાસના કરનાર અમૃતના આસ્વ!દ પામે છે. માટે જ કહ્યું છે કે વૃક્ષ તુ વT. વિદ્યા જ અમૃતત્વ છે. નમો નમો નારિસ જ્ઞાનરૂપી સૂર્યને નમસ્કાર હેા.
આ જ્ઞાનની વિતરણ કરતી સંસ્થાઆ દેરા જેટલી જ આત્માને ઉન્નતિકર હોય છે. શ્રી જૈન આત્માનંદ સભા પણ એવુંજ એક જ્ઞાનમંદિર છે આપણા અમૂલ્ય જ્ઞાનનિધિમાંથી ઉત્તમ ગ્રંથરત્નોને પ્રગટ કરવા
એનુ જીવનવ્રત છે. એ ત્રતનું પાલન કરવા એ સાત સાત દાયકાઓથી અન્નના પુરુષા કરી રહેલ છે. અત્યાર સુધીમાં ઘણા પ્રાચીન ગ્રંથો પ્રગટ કરીને એણે માનવ
જીવનને અજવાળવાના અને જૈન શાસનનું ગૌરવ વધારવાના પ્રયાસ કર્યો છે, અને
ભવિષ્યમાં આવા વિશેષ પ્રયાસ કરવાની એની ભાવના છે.
ભારતમાં મેગલ શહેનશાહત અસ્તવ્યસ્ત થયા પછી લગભગ એકસો વર્ષને સમય જીવનના દરેક ક્ષેત્રમાં અંધાધૂંધીના હતા. લેાકેામાં અજ્ઞાનતા, વહેમ, અંધશ્રદ્ધા, કુસ’પ વગેરે દુર્ગુણે! ઘર કરી ગયા હતા. પરંતુ અગ્રેજી રાજ્યના સ્થિર થયા પછી સદ્ભાગ્યે નવીન પ્રકાશનો ઉદય થયો અને લેકમાં પુનનિર્માણના શ્રી ગણેશ મંડાયા. હિંદુઓમાં આ પુનઃ નિર્માણના વિધાતાએમાં જેમ રાળ રામમેહનરાય, સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ સરસ્વતી જેવા માખરે છે તેમનામાં ન્યાયાંનેાનિધિ આચાર્ય શ્રી વિજયાનંદસૂરિ-આત્મારામજી મહારાજ પણ અગ્રસ્થાને છે.
For Private And Personal Use Only
આત્માનંદ પ્રકાશ
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેશભરમાં વિહાર કરતાં કરતાં અને ઘાઢતા શાનાથઃ વી; . આ પ્રગટાવેલા જેમાં નવીન પ્રકાશ પાથરતા પાથરતા જ્ઞાન પ્રદીપ તે. તેઓશ્રી સં. ૧૯૩૩માં ભાવનગર પધાર્યા શ્રી જૈન આત્માનંદ સભા અને ચોમાસું કર્યું. જૈનદર્શનની મહત્તા અને જૈન ધર્મની વિશિષ્ટતા દર્શાવતાં અને અધ્યાત્મ પં. પૂજ્ય આત્મારામજી મહારાજના ભાવનાથી ભરપૂર તેઓશ્રીનાં પ્રવચનોએ કાળધર્મ પામ્યા પછી ફક્ત બાવીસ દિવસના ભાવનગરના જૈન સમાજમાં આબાલવૃદ્ધ સૌને સમયે સં. ૧૯૫રના બીજા જેઠ શુદિ બીજ ભક્તિભાવસભર બનાવી દીધા. આ પ્રસંગે તા. ૧૩-૬-૧૮૯૬ શનિવારના રોજ ભારે વકીલ મૂળચંદ નથુભાઈ અને અન્ય કેટલાક ધામધૂમ પૂર્વક સભાની સ્થાપના કરવામાં યુવાને તેઓશ્રીનાં વ્યાખ્યાનોથી ખૂબ પ્રભા આવી. પૂ. પં. શ્રી ગંભીરવિજયજી મ.ના વિત બન્યા અને તેના પરિણામે તેમણે સં. પવિત્ર હસ્તે સભા અને લાઈબ્રેરીની સ્થાપના ૧૯૩૯માં શ્રી જેન હિતેચ્છુ સભા નામની કરવાની ક્રિયા કરવામાં આવી તેમજ પૂ. એક સંસ્થા સ્થાપી. આ પહેલાં બે વર્ષે આરાર્ય શ્રી આત્મારામજી મ, તથા પૂ. શ્રી સં. ૧૯૩૭માં શ્રી કુંવરજીભાઈ આણંદજી વૃદ્ધિચંદ્રજી મહારાજની છબીઓનું વાસક્ષેપઅને તેમના મિત્રોએ પણ જૈન ધર્મ પ્રસારક થી પૂજન કરવામાં આવ્યું અને જેન આત્મા નામની સંસ્થા સ્થાપી હતી. આ પ્રમાણે નંદ સભા તથા “શ્રી આત્મારામજી જૈન ક્રી ભાવનગરના જૈન યુવાનોએ ધાર્મિક, સામા- લાઈબ્રેરી એવાં નામાભિધાન આપવામાં જિક અને અન્ય ક્ષેત્રોમાં જાગ્રતિ આણવાના આવ્યાં. પ્રયાસો શરૂ કરી દીધા હતા.
આ સભા તથા લાઈબ્રેરીની સ્થાપના દુભાગે સં. ૧૫રના પહેલા જેઠ શુદિ કરનાર યુવાનોનાં નામે ભાવનગરની જૈન આઠમ તા. ૨૦-૫-૧૮૯૬ બુધવારના રોજ જનતામાં રસ ઉત્પન્ન કરશે તેમ હું માનું છું પરમ પૂજ્ય આત્મારામજી મહારાજ કાળધર્મ એટલે તે નામ અહીં આપની સમક્ષ રજૂ કરૂં પામ્યા. આ અત્યંત દુ:ખદ ઘટનાથી ભાવન- છું. :-- (૧) વકીલ મૂળચંદ નથુભાઈ (૨) ગારના શ્રીસંધને તથા ખાસ કરીને ‘શ્રી જૈન શા. જગજીવન ધરમચંદ (૩) શા, મગનલાલ હિત સભાના યુવાનોને ભારે આઘાત લાગે ઓધવજી (૪) દેશી દામોદર દયાળજી તેઓએ આગાય ના સ્વર્ગવાસ નિમિત્તે (૫) વારા ગીરધરલાલ ગોરધનદાસ (૬) પિતપતાને થયેલા અસાધારણ શોક પ્રદશિત શેઠ શામજી જસરાજ (૭) પારેખ દુર્લભ કરવા તથા સ્વ. આાર્ય નાં મહાન કાર્યોને રૂગનાથ (૮) શા. દામોદરદાસ હરજીઅંજલિ આપવા એક શોક સભા ભરી. આ વનદાસ (૯) શા ભગવાનદાસ કરશનજી (૧૮) સભામાં જ પૂજ્ય આડાર્યશ્રી નું ચિરસ્મરણીય શા. દીપચંદ છગનલાલ (૧૧) શેઠ પરભુદાસ સ્મારક રસાવાની ગુપ્ત ભાવના જાગી અને દીપચંદ (૧૨) શા. વીરચંદ પ્રેમચંદ (૧૩) એ શુભ પળે એ યુવાન મિત્રોએ ટી આત્મા ગાંધી વલભદાસ ત્રિભવન (૧૪) શા મગનરામજી મહારાજના નામથી એક સભા લાલ ફુલચંદ (૧૫) દેશી નાનરાંદ બેચરદાસ સ્થાપવાનો નિર્ણય કર્યો અને એ રીતે (૧૬) શેઠ ગુલાબચંદ આણંદજી (૧૭) શા.
મણિમહોત્સવ વિશેષાંક
૧૩૭
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભીખાભાઈ છગનલાલ (૧૮) શા. જગજીવન નીચે રજીસ્ટર્ડ કરાવી દીધેલ છે. ચર્ધમાન (૧૯) શા. હરિચંદ નથુભાઈ. સભાના ઉદ્દેશમાં ખાસ કરીને જેન ધર્મનાં
આ સર્વેને ખાસ સાથે મને મહુવાના અત્યંત ઉપયોગી પુસ્તકો પ્રસિદ્ધ કરીને ગાંધી વીરચંદ રાઘવજીને. ગાંધી વીરચંદભાઈ જ્ઞાનને પ્રચાર કરે અને જૈન સાહિત્યની એ જૈન શા અને ગવિધિનો અભ્યાસ પૂ. અભિવૃદ્ધિ કરવી તે રાખવામાં આવેલ. જેના આત્મારામજી મ. પાસે કર્યો હતો અને તેઓ સાહિત્યનું પ્રકાશન અને તેનો પ્રચાર એ આ શ્રીની આજ્ઞાથી સં. ૧૯૪હ્માં અમેરિકાના સભાને મુખ્ય હેતુ છે, એટલું જ નહિ પણ શિકાગો શહેરમાં ભરાયેલી વિશ્વધર્મ પરિષતે તેની પ્રાણપ્રવૃત્તિ છે. દમાં જૈનધર્મના પ્રતિનિધિ તરીકે ભાગ લીધે જૈન સાહિત્ય ખૂબ સમૃદ્ધ અને વિશાળ હતો અને જૈનધર્મ તથા દર્શનથી અન્ય છે. જેના પૂર્વાચાર્યો, વિદ્વાન અને સાહિત્યધર્મના અભ્યાસીઓને પ્રભાવિત કરી તેની કારએ ધર્મ, દર્શન, ઇતિહાસ, સાહિત્ય, તરફ તેમને આકર્ષ્યા હતા. વકીલ મૂળચંદભાઈ કળા વગેરે વિધવિધ વિષયે પર વિપુલ સભાના પ્રથમ પ્રમુખ બન્યા અને તેમના પ્રમાણમાં ગ્રંથ રચ્યા છે. જૈન ચરિત્ર કથાઓ સહપ્રમુખ તરીકે શ્રી વીરચંદભાઈની વરણી અને બોધ કથાઓ તેમની આગવી શૈલીના કરવામાં આવી.
લીધે વાચકોને હૃદયંગમ બની છે. ભારતના આમ વીશ રટયા એ થી 5 ચી કથા સાહિત્યના વિકાસમાં જૈન કથા સાહિત્ય સભા આજે વિશાળ બની છે અને આજે
નોંધપાત્ર ફાળો આપે છે. આ સાહિત્યનું
વ્યવસ્થિત સંશોધન અને પ્રકાશન થાય તો ૮૨ પેટ્રને તથા ૬૪૦ આજીવન સભ્યો તથા
જૈન સમૂહને, અભ્યાસીઓને અને વિદ્વાનને અન્ય સભ્યોનો વિશાળ સમુદાય ધરાવે છે. આ સભાની પહેલેથી જ એક વિશિષ્ટતા
જૈન ધર્મને વિશેષ પરિચય થાય અને જેના રહેલી છે કે આ સભામાં કોઈપણ ભાઈ અથવા
સાહિત્ય તરફ તેમની અભિરૂચિ વધે એટલે
આ સાહિત્યના પ્રકાશનની અત્યંત જરૂર છે. બહેન પેન, આજીવન સભ્ય કે સામાન્ય સભ્ય તરીકે જોડાઈ શકે છે. આજે ત્રણ બહેનો
આ સભાએ પોતાના ઉદ્દેશ અનુસાર આ પેટ્રન અને અઢાર બહેનો આજીવન સભ્યો છે
પ્રકાશન પ્રવૃત્તિ ઉપાડી લીધી. પૂજ્ય પ્ર. શ્રી સભા આ હકીકતને પિતાનું ગૌરવ ગણે છે.
* કાંતિવિજયજી મ.ની પ્રેરણાથી વકીલ મૂળચંદ
ભાઈએ પૂજ્ય આત્મારામજી મહારાજે હિંદીમાં ગાંધી વીરચંદભાઈ સં. ૧૯૫૭માં સ્વર્ગ લખેલા શ્રી જૈન તત્ત્વાદને ગુજરાતી અનુવાસી થયા. ત્યારબાદ સં. ૧૯૬૧માં વકીલ વાદ સં. ૧૯૫૬માં પ્રસિદ્ધ કરી શ્રી આત્માનંદ મળચંદભાઈ પણ સ્વર્ગવાસી થયા. છતાં જેને ગુજરાતી ગ્રંથમાળાની શરૂઆત કરી. તેમણે શરૂ કરેલું કાર્ય તેમના મિત્રોએ આજ સુધીમાં આ ગ્રંથમાળામાં ૯૭ ગ્રંથ ઉપાડી લીધું. સભાનું બંધારણ ઘડયું અને પ્રગટ થયા છે. ત્યારબાદ સંસ્કૃત, પ્રાકૃત, અર્ધ બંધારણ પ્રમાણે સં. ૧૯૬૨થી સભાનું માગધી વગેરે ભાષાઓમાં પૂર્વાચાર્યોએ લખેલા કામકાજ શરૂ કરી દીધું. ત્યારબાદ સં. ૨૦૧૧ આગમ, દર્શન, કર્મવાદ અનુગ વિષયક માં સભાએ બંધારણમાં યોગ્ય ફેરફાર કરી ગ્રંથ મૂળ, ટીકા, અવચૂરિ વગેરે સહિત પ્રસિદ્ધ સભાને રજીસ્ટ્રેશન ઓફ સાઈટીઝના એકટ કરવાની યેજના ઘડવામાં આવી અને પૂજ્ય
આત્માનંદ પ્રકાશ
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આત્મારામજી મ.ના વિદ્વાન પરિવાર મ`ડળની અને અન્ય વિદ્વાનાની કિંમતી સહાયવડે સ', ૧૯૬૬ માં શ્રી આત્માનઃ જૈન સસ્કૃત ગ્રંથરત્નમાળા શરૂ કરવામાં આવી. અત્યાર સુધીમાં આ ગ્રંથમાળામાં ૯૧ પુસ્તકા પ્રસિદ્ધ થયાં છે. અને ૯૨ મા પુસ્તક તરીકે આજે બપોરે વિદ્વાનમુનિ શ્રી જખૂવિજયજી સંશોધિત-સ'પાટ્ઠિત દ્વાદશાર' નયચક્રનો પ્રકાશનવિધિ થવાના છે. આ ગ્રંથમાળાને દેશ પરદેશમાં ખ્યાતનામ કરવામા મુખ્ય ફાળા સ્વ. પૂજ્ય રાતુરવિજયજી મહારાજ અને વિદ્વાન શિષ્ય આગમ પ્રભાકર મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજના છે, તેમના સંપા દંત ગ્રંથ બ્રહત્કલ્પસૂત્ર અને વસુદેવવિડ ડીનાં આજે જગતભરના વિદ્વાના મૂકતકંઠે વખાણુ કરે છે. તેની બધી નકàા ખલાસ થઇ ગઈ છે છતાં ચારે તરફથી તેની માગ ચાલુ આવ્યા જ કરે છે. તે ગ્ર'થાની બીજી આવૃત્તિઓ છપા વવા માટે પૂજ્ય મહારાજશ્રી પુણ્યવિજયજી પાસે વિનંતિ મૂકેલી છે. આ ઉપરાંત સભા પૂ. કાંતિવિજયજી જૈન ઐતિહાસિક ગ્રંથમાળા શ્રી આત્માન'દજી જન્મશતાબ્દી ગ્રંથમાળા
તથા અન્ય ગ્રંથમાળાઓ અને તીર્થંકરભગ
વાનાનાં ચિત્રના પ્રસિદ્ધ કરે છે.
આ ગ્રંથમાળાએમાં કેટલીક જુદી જુદી વ્યક્તિએની આર્થિક સહાયતાવડે ચાલતી પ...દરેક સીરીઝને પણ સમાવેશ થઈ નય છે.
આજથી ૬૬ વર્ષ પહેલાં સભાએ પૂજ્ય આત્મારામજી મહારાજના મહાન ગ્ર'થ શ્રી જૈન તત્ત્વાદનું ગુજરાતી ભાષાંતર પ્રકાશિત કરીને જ્ઞાનયજ્ઞના દીપ પગટાવ્યા અને ત્યારપછી તે દીપકને પ્રજવલિત ગુજરાતી સંસ્કૃત, પ્રાકૃત, હિંદી અંગ્રેજી વગેરે ભાષાઓમાં ૨૦૮ પુસ્તકોના ભવ્ય મણિમહેાત્વ વિશેષાંક
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વારસે આજસુધીમાં આપ્યા છે. તે સાહિત્યક્ષેત્રે સભાની એક મહામૂલી સિદ્ધિ અને સેવા છે.
શ્રી આત્મારામજી જૈન શ્રી લાયબ્રેરીની કરવામાં આવેલી તે મે' અગાઉ જણાવ્યુ છે. સ્થાપના પણ સભાની સ્થાપના સાથે જ નાનકડી શરૂઆત પછી આજે આ લાઈબ્રેરી સમૃદ્ધ બની છે અને તેના સભ્યો સારા
લાભ લે છે. આજે તેમાં ૧૦૫૦૦ જેટલાં
પુસ્તક છે અને તેમાં કેટલાંક તે અપ્રાપ્ય જેવાં છે. આ લાઇબ્રેરીમાં ૧૭૩૬ હસ્તપ્રતા એમાં લખાયેલી છે. ખાસ કરીને સ’. ૧૫૬૯ છે જેમાંની કેટલીક પદ્યરમા અને સેાળમા સૈકામાં લખાયેલી કલ્પસૂત્રની હસ્તપ્રત તેમાં આવેલા સાનેરી અને અન્ય રંગની સાડીએથી દોરેલાં ચિત્રા વડે ખાસ હૃદયગમ અને બહુમૂલી બની છે.
ભારતીય સંસ્કૃતિને લગતાં દાર્શનિક ઉપરાંત ઇતિહાસ, ખગેાલ, વૈદક વગેરે વિષયક પુસ્તકો મૂળ સંસ્કૃતમાં નાશ પામ્યા છે પર’તુ તેમના તિબેટન અનુવાદો મળે છે. આ અનુ વાદા વિદ્વાન સંશાધકાને અત્યંત ઉપયાગી છે. આવા કેટલાક તિબેટી અનુવાદ પ્રથાની માઇક્રાફિલ્મ પેકિંગની સરકાર પાસેથી મેળવીને આ લાઇબ્રેરીમાં વસાવવામાં આવી છે. વળી આવા ગ્રંથાતુ' કેટલાગ અને ઈન્ડ કસ પણ જપાનમાંથી મેળવવામાં આવેલ છે, ખાસ કરીને સંશાધક વિદ્વાનાને ઉપયોગી એવી આ સામગ્રી ભારતમાં અન્ય સ્થળે ભાગ્યે હશે.
આજે ચાસ વર્ષ થી એટલે સભાની સ્થા પના પછી સાતમા વર્ષીમા સ. ૧૯૫૯થી આ રાખીસા શ્રી આત્માનંદ પ્રકાશ' નામનું માસિક ચલાવે છે. આ માસિક ખાસ વિધવિધ સાહિત્યની રસપ્રદ, ખેાધક અને પ્રેરણાત્મક
For Private And Personal Use Only
૧૩૯
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સીમીથી જૈન સમાજનું ઘડતર કરવાના વિજયજી, મુનિરાજ શ્રી હંસવિજયજી, મુનિ યથાશકિત પ્રયાસ કરી રહેલ છે તે આ રાજશ્રી ભક્તિવિજયજી, મુનિરાજશ્રી ભુવનસભા માટે આનંદ અને ગૌરવને વિષય છે. વિજયજી, મુનિરાજ શ્રી બવિયજી, મુનિ છે. શરૂઆતમાં આ માસિકનું તંત્રીપદ શ્રી રાજ શ્રી ચંદ્રપ્રભસાગરજી, વગેરે મુનિ મહામૂળચંદ નથુભાઈએ પિતે જ સંભાળ્યું હતું ?
- રાજેએ પણ આ સભા તરફ મીઠી દૃષ્ટિ પરંતુ ૧૯૬૧માં તેમના સ્વર્ગવાસ પછી ત્રણ
રાખી છે. સમા આ પ્રસંગે તે સર્વે ગુરુદેવને વર્ષ શ્રી મેતીચંદભાઈ ઓધવજીએ સંભાળ્યું
સવિનય યાદ કરી ભકિતાપૂર્વક વંદન હતું. ત્યાર બાદ સેક્રેટરીએ જ ચલાવે છે. - આ પ્રસંગે જે જે વિદ્વાન લેખકોએ
વકીલ મૂળચંદ નથુભાઈ, અને ગાધી વીર.
ચંદ રાઘવજીએ પિતાના અમૂલ્ય સમય અને માસિકને સમૃદ્ધ બનાવવામાં પિતાને ફાળે
શકિતનો ભોગ આપી આ સભા શરૂ કરેલી. આપ્યા છે તે સહુને હું આભાર માનું છું તેને પાછળથી મજબૂત કરવામાં પ્રમુખ શેઠશ્રી હવે આ સભાને જેમણે પ્રેરણા આપી અને
ગુલાબચંદ આણંદજી અને સેક્રેટરી ગાંધી જેઓએ તેના ઘડતરમાં મુખ્ય ફાળે આ
વલ્લભદાસ ત્રિભોવનદાસની સેવાઓ ખાસ તેમનું કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરીએ.
નોંધપાત્ર છે. તેમણે આ સભાને પિતાનું આ સભાને મુનિમહારાજને પ્રથમથી જ જીવન અર્પણ કર્યું હતું અને સભાએ જે સારો સહકાર મળેલ છે. તેમાં ખાસ કરીને કાંઈ સિદ્ધિ મેળવી છે તેમાં તેમને ફાળે પ્ર. શ્રી કાંતિવિજયજી મહારાજ, આચાર્ય શ્રી અજોડ છે આ સભા તેમની સેવા કદાપિ વલ્લભસૂરિજી મહારાજ, મુનિરાજ શ્રી ચતુર- ભૂલી શકે તેમ નથી સભાએ તેમના તૈલચિત્ર વિજયજી મહારાજ તથા આગમ પ્રભાકર તૈયાર કરાવી, સમારેહપૂર્વક શ્રી આત્માનંદ મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજની આ ભુવનના લાઈબ્રેરી હોલમાં મુકયાં છે કે જેથી સભા પ્રત્યે હંમેશાં મીઠી દષ્ટિ રહી છે. ધમની પ્રેરણા કાર્યકર્તાઓને સદાય મળતી તેમાં યે પૂજ્ય પુણ્યવિજયજી મહારાજે તે રહે. તેમને આ પ્રસંગે યાદ કરી હું શ્રદ્ધાંજલિ અસીમ કૃપા આ સભા ઉપર રાખી છે. આ અર્પણ કરું છું. ઉપરાંત શ્રી દામોદરદાસ સભાને પ્રતિષ્ઠિત કરવામાં તેઓશ્રીને ફાળે દયાળજી, શેઠ શ્રી અમૃતલાલ છગનલાલ, શ્રી અજોડ છે. આજે મણિમહોત્સવ પ્રસંગે મગનલાલ ઓધવજી, શ્રી હરજીવન દીપચંદ પુષ્કળ કામગીરી હોવા છતાં પુષ્કળ પરિશ્રમ વેરા, શ્રી ગિરધરલાલ ગોરધનદાસ, શેઠ શ્રી વેઠી અમદાવાદથી વિહાર કરી અહીં પધાર્યા જુઠાભાઈ સાકરચંદ વોરા, શાહ વિઠ્ઠલદાસ છે, તે જ તેઓશ્રીની આ સભા પ્રત્યેની મમતા મૂળચંદ તથા અન્ય મહાનુભાવો જેમણે પોતાદર્શાવે છે. આવા મહાન વિદ્વાન જ્ઞાનતપસ્વી ની સેવાઓથી આ સભાને સમૃદ્ધ કરવામાં અહીં પધાર્યા છે તો ભાવનગરની જનતા પિતાને ફાળો આપે છે તે સર્વેનું સ્મરણ તેમની વિદ્વતાને પૂરો લાભ લેશે તેવી હું કરી હું તેમને અંજલિ આપું છું. આશા રાખું છું.
સામાન્ય રીતે અત્યારે સયામાં જે કાર્ય આ ઉપરાંત આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિ કરે સકિય કાર્ય કરી રહ્યા છે તેમનો ઉલ્લેખ જી, આચાર્ય શ્રી કમળસૂરિજી, પં.શ્રી સંપત કરવો હું ઉચિત ધાર નથી. છતાં એક
૧૪૦
આત્માનંદ પ્રકાશ
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નામ તે આ પ્રસંગે યાદ કર્યા વિના રહી ઉલ્લેખ મેં આગળ કર્યો છે. પરંતુ જે વિશાળ શકાતું નથી. શ્રી ફતેહગંદભાઈ ઝવેરભાઈની સમુદાયને નામાલેખ હું કરી શકયો નથી સેવાઓથી સૌ કાઈ પરિચિત છે. મુંબઈમાં તે માટે તે સર્વેની હું માફી માગું છું અને કેઈપણ ધાર્મિક કે સામાજિક પ્રવૃત્તિ ભાગ્યે તેમને આદરપૂર્વક અંજલિ અપુ છું જ હશે કે જેમની સાથે તેઓ સંકળાયેલા
- હવે આ સભાના આત્મકાંતિ મંદિરના નહીં હોય. આ સભા સાથે તેમનો સંબંધ અધી સદી વટાવી ગયેલ છે. તેમણે સભાને
ઉદ્દઘાટન પ્રસંગે આચાર્ય પ્રવર શ્રી
વિજયવલ્લભસૂરીશ્વરજીએ જે શબ્દો કહ્યા વિદ્વતાના ક્ષેત્રમાં વિદ્વતાપૂર્ણ લેખ લખીને
હતા તેનું સમરણ કરી હું મારું વક્તવ્ય પૂરું અને આર્થિક ક્ષેત્રમાં પોતાની અજોડ લાગલાથી આર્થિક સહાય અપાવીને સભાની એવી કરું છું . પૂજ્ય આચાર્યાત્રાએ પ્રેરણાત્મક સેવા કરી છે કે જે સજા કે દિવસ
શબ્દોમાં કહ્યું હતું કે શકશે નહીં. તેઓ આ પગે હાજર રહી “જ્ઞાન એ દીપક છે. એ જ્ઞાનદીપને પ્રજવલિત શક્યા નથી. તેમની તબિયત સારી નથી અને રાખવાનું કાર્ય આપણા સૌનું છે. જ્ઞાન એ તેમની ઇચ્છા હોવા છતાં તેઓ આ શુભ આંખ છે, કિયા એ પણ છે. જે જ્ઞાનરૂપી પ્રસંગ ઉપર આવી શક્યા નથી તેનું અમને નેત્રવડે બરાબર જોઈ ન શકાય તો એકલા સૌને દુઃખ છે. અમે પ્રાથએ છીએ કે તેમને પણ શું કરશે ? આ જ્ઞાનમંદિરથી જરૂર ગૌરવ જલદી આરામ આવી જાય, ખ્યાશી વર્ષો લેશે પણ સાથે સાથે વિશ્વશાંતિ માટે જ્ઞાનની આંકડો વટાવી ગયેલા તેઓ નો આંકડો ગંગા વહેવડાવવાનું મંગલ કાર્યા ભૂલશો નહિ. પણ વટાવી જાય અને સેવાના કાર્યમાં આગળ સભાએ આ જ્ઞાનમંદિરને અદ્યતન બનાવ્યું વધતા રહે, અને આ સભાને તેમને લાભ છે. હવે આ ખાનાનાં રત્નમાંથી સંશોધન અધિક અને અધિક મળતો રહે.
કરાવી જ્ઞાનનું અમૃત જગતના ચેકમાં આ સભાની શરૂઆત ભાડાના મકાનથી મૂકવાની ભાવના રાખશો. થઈ હતી. પરંતુ ભાવનગરના ઉદાર શેઠ શ્રી
આ સભાના સમુત્કર્ષ માટે હું મંગળ હડીસંગ ઝવેરચંદ વેરાની આર્થિક સહાય વડે સભાએ ૧૯૬ર માં એક મકાન ખરીદ્યું
આશીર્વાદ આપું છું.' અને તેનું નામ “શ્રી જૈન આત્માનંદ ભુવન”
જય મહાવીર રાખવામાં આવ્યું. ત્યાર બાદ તેની જેડા જેડ નવું મકાન થી આતમ-કાંતિમંદિર સં. ૨૦૦૮ માં બાંધવામાં આવ્યું આ બંને મકાનમાં આગમ પ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી શેઠશ્રી ભોગીલાલાભાઈ તથા શેઠશ્રી મેહનલાલ મહારાજ તારાચંદની આર્થિક સહાય વડે તૈયાર કરેલા ત્યાર પછી આગમ પ્રભાકર પૂજ્ય મુનિશ્રી ભેગીલાલભાઈ લેકચર હોલ અને શ્રી રાજ શ્રી પુણ્યવિજયજી મહારાજે પિતાનું મેહનલાલભાઈ સાહિત્યિક હોલ આવેલા છે. પ્રવરાન શરૂ કરતાં કહ્યું કે ભાવનગરમાં આ * હવે જે જે મહાનુભાવોએ સભાને સમૃદ્ધ સભા છે તેનો મને ૧૩ વર્ષની ઉંમરે ડભોઈના કરવામાં ફાળો આપ્યો છે તેમાંના કેટલાકને પ્રથમ રાતુર્માસ સમયે ખ્યાલ છે.
મણિમહોત્સવ વિશેષાંક
૧૪૧
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આ સભાના સેક્રેટરી શ્રી વલ્લભદાસભાઈ
વગેરે ભાષાઓના અભ્યાસ કરી તેમાં લખાવગેરે ગુરુદેવ પાસે આવતા અને સભાનીયેલા ગ્રંથામાંથી સંદભે મેળવ્યા અને અથાક સાહિત્ય પ્રકાશન પ્રવૃત્તિ માટે ચર્ચા વિચા- પ્રયાસને અંતે આ મહાન ગ્રંથનુ' સંશાધનરણા કરત. સમયે મને કલ્પના ન હતી સ`પાદન કાય ઉત્તમ પ્રકારે પરિપૂર્ણ કર્યું કે મારે આ સભા સાથે સબધ થશે. છે. આવા ઉત્તમ કાર્ય માટે મુનિશ્રીને અમે અભિનંદન અર્પણ કરીએ છીએ.
સુરતમાં પૂજ્ય શ્રી સાગરાન દ્રસૂરિજીના ગ્રંથ પ્રકાશન સમયે પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી–ગુરૂવર્ય શ્રીને સંકલ્પ થયા અને નાના નાના ગ્રંથૈાનુ પ્રકાશન શરૂ કર્યું. હું બાળકની જેમ આ બધું સાંભળતા, પણ સમજતા નહિ. એમ છતાં આછા પાતળા ખ્યાલ ખરા કે ત્યાં કઇ વસ્તુ મહત્ત્વની થાય છે. મે... અનેક ગુરુઓની નિશ્રામાં જ્ઞાન મેળવ્યું. છે. પાલીતાણામાં પૂજ્ય સાગરાન દસૂરિજીના સહવાસથી આગમ પ્રત્યેની રસવૃત્તિ જાગી અને જીવનની પ્રવૃત્તિના પ્રારંભ થયા. ઘણા ડોકટરો ( પીએચ. ડી. એ) પાતાના મહાનિબધા (થિસિસ) સાથે મને મળવા આવે તે મૂર્તિ શાસ્ત્ર, લિપિશાસ્ત્ર વગેરે વિષયામાં પૂછે; હું પણ તેમને પૂછું. આમ પરસ્પર વિદ્યા વિનિમય થતાં હું તેના ગુરુ પણ અન્યા અને શિષ્ય પણ બન્યા. પંડિત સુખલાલજી અને પંડિત શ્રી નિત્યાનંદજી મારા વિદ્યાગુરુ છે.
મને
મુનિશ્રી જ’ભૂવિજયજીના પરિચય ઘણાં વર્ષ પહેલાં મને પંડિત સુખલાલજી ઉપરના તેમના પત્ર પરથી થયા. પાંડિતશ્રીએ તે આપણી સાથે સંશાધન કા'માં જોડાય તેમ કહ્યું એટલે નયચક્રના સંશોધનનુ` મહાન કાય તેએશ્રીને સોંપવામાં આવ્યું. અને તે કાર્ય માટે દરેક પ્રકારની સામગ્રી જુદા જુદા સ્થળેથી તથા મુનિરાજો વગેરે પાસેથી મેળવી તે ખધી મુનિશ્રી જ’ભૂવિજયજીને સોંપવામાં આવી. તેમણે દેશપરદેશના વિદ્વાનોના સ`પક સાધ્યા અને જરૂર જણાતાં તિબેટન, ફ્રેંચ
૧૪૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રંથ પ્રકાશનમાં કેટલા ખર્ચ થાય છે
તેના આપણુને લેશ પણ ખ્યાલ નથી. ગુજ રાત પુરાતત્ત્વ મંદિરે પડિત સુખલાલજી
તથા પંડિત બેચરદાસજીને રાખી સમ્મતિ તર્કનું પ્રકાશન શરૂ કર્યું તેના પગારાના કેટલેા ખચ થયેા હશે તે તે તેનાં નાણાં ચૂકવનાર જ જાણી શકે.
સ્વળવાસ પછી આત્માનંદ સભા માટે સાહિત્ય ગુરુ મહારાજ શ્રી ચતુરવિજયજી મ. ના
પ્રગટ કરવા 'ગેની તે જવાબદારી અમારી
ઉપર આવી છે. સભાએ જે સેવા કરી છે તેમાં અમે પશુ બિંદુ ભેળવ્યુ. તે અમારા, તમારા સૌના આનંદની વસ્તુ છે. મુખ્ય ગણાતા ભાવનગરના સઘ
ત્યારબાદ અતિથિવિશેષ શ્રી અમૃતલાલ કાળીદાસ દોશીએ પેાતાના હર્ષ વ્યક્ત કરતાં જણાવ્યુ કે ાવનગર સંઘની વ્યવહાર કુશળતા એ છે કે સભાને ચેાગ્ય નામ આપવામાં આવ્યુ છે. જૈનેાના આત્માને આનંદ આપે તેવી સભા સિત્તેર વર્ષની થતાં યુવાનીમાં આવી છે આજે તેને વીય ફેારવવાનું છે. શ્રી આણુંઢજી કલ્યાણજીની પેઢી તેનેા દાખલા છે કે જે ઘણાં વર્ષો જુની છે પણ આજે યુવાન હાય તેમ ઘણાં ઘણાં કાર્યો કરી રહી છે. ભારતભરમાં મુખ્ય ગણાતા આખા શ્વેતામ્બરીય સંધમાં મારી દૃષ્ટિએ પ્રથમ રાજનગર અને ખીજે ભાવનગરના સંઘ જણુાય છે. આ સૉંઘમાં
આમાત્નă પ્રકાશ
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એકવાકયતા છે, વિચારશક્તિ છે, અને તે અને ભારતીય સંસ્કૃતિના પૂરા જ્ઞાન માટે માટે ભાવનગરના સંઘને અભિનંદન ઘટે છે. એનું અધ્યયન કરવું જરૂરી છે. એને જૈન મુંબઈ જેવા વિશાળ જૈન સમુદાય ધરાવતા સાહિત્ય કે જૈન કળા કહેવામાં આવે છે. તે શહેરમાં હજુ પણ સંઘ સ્થાપના થઈ શકી નથી. તો તેની એક પ્રકારની ઓળખ માટે જ કહે
છેવટ સભાની સાહિત્ય પ્રવૃત્તિને બિર- વામાં આવે છે. ખરી રીતે તો ભારતીય દાવતા તેને દિનપ્રતિદિન સારો વિકાસ થતા સંસ્કૃતિની જ એ એક અમૂલ્ય સમૃદ્ધિ છે રહે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. પછી કન્યા અને મને કહેતા આનંદ થાય છે કે ભૂતએની શિબિરો અંગે બોલતાં તેઓએ હમણાં કાળમાં આ બાબત તરફ વિદ્વાનની દષ્ટિ હમણ કન્યાઓની શિબિરો યોજાય છે તેને ગમે તેવી રહી હોય પણ હવે આ દેશના આવકારીને જણાવ્યું હતું કે, શિબિર એ અને પરદેશના ભારતીય સંસ્કૃતિના વિદ્વાનો સ્વાધ્યાયનું સત્ર છે. કન્યાઓ સંસ્કારી બનશે આનું આ રીતે જ મૂલ્યાંકન કરવા લાગ્યા છે. તે તેથી સૌને લાભ છે.
આ વાતને આપણને પ્રત્યક્ષ ખ્યાલ આવે જૈન સાહિત્ય કળા પ્રદર્શન
એટલા માટે આ પ્રસંગે શ્રી આત્માનંદ
સભાના હોલની અંદર એક નાનું સરખું આ પ્રસંગે જૈન સાહિત્ય અને ચિત્ર પ્રદર્શન યોજવામાં આવ્યું છે. વસ્તુઓની કળાનું એક પ્રદર્શન સભાના મકાનમાં યોજ- સંખ્યાની દૃષ્ટિએ ભલે આમાં ઓછી વસ્તુઓ વામાં આવેલ, તે ખુલ્લું જાહેર કરતાં શેઠશ્રી એકત્ર થઈ હોય પણ વિવિધતાની દષ્ટિએ ભોગીલાલભાઈ મગનલાલે જણાવ્યું કે એનું ઘણું મહત્વ છે. એમાં પ્રાચીન તાડપત્ર
શ્રી જૈન આત્માનંદ સભાને મણિમહો. તેમજ કાગળ પર લખવામાં આવેલ હસ્તપ્રતે, ત્સવ એ જ્ઞાનનો ઉત્સવ છે. આ ઉત્સવ સચિત્ર પત્રા, લેખન સામગ્રી, પુસ્તકોનું નિમિતે જે કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. રક્ષણ કેવી રીતે થતું હતું તેની સામગ્રી, એ ત્રણ પ્રકાર છે. એક મણિમહોત્સવનો ઉપરાંત તીર્થોના ચિત્ર, સચિત્રપટો, વિજ્ઞપ્તિ મુખ્ય સમારંભ જેની ઉજવણી અત્યારે આપણે પત્રો, ધાતુની કલાકૃતિઓ જેવી અનેકવિધ શેઠ કસ્તુરભાઈના પ્રમુખપદે કરી રહ્યા
* સામગ્રી એકત્ર કરવામાં આવેલ છે. પુસ્તકોમાં છીએ. બીજે કાર્યક્રમ દ્વાદશા નયચક્રમ
વિક્રમના બારમાથી વીસમા સૈકા સુધીના નામના દર્શન અને તર્ક શાત્રને લગતા મહાન પુસ્તક એમાં જોવા મળશે. આપને જાણીને ગ્રંથના પ્રકાશન સમારંભ છે. એની ઉજ
આનંદ થશે કે આમાં આપણું ભાવનગર શ્રી
સંઘની ડોસાભાઈ અભેચંદની પેઢી હસ્તકના વણું આજ બપોર પછી જાણીતા વિદ્વાન ડો. સ શ્રીમાન એ. એન. ઉપાધ્યેના અધ્યક્ષપણે
ગ્રંથભંડારમાંની કેટલીક ઉત્તમ કેટીની કરવામાં આવનાર છે. આ બે કાર્યકમ
સચિત્ર કૃતિઓ મુકવામાં આવી છે. સેળમાં ઉપરાંત ત્રીજે જૈન સાહિત્ય ને કળાના
સૈકાનું એક કલ્પસૂત્ર એવું છે કે જેના પ્રદર્શનને છે
ચિત્રોની કળા ખૂબ વિવિધતાવાળી અને ઉચ્ચ
કોટીની છે. ટૂંક સમયમાં બની શકે એટલી જૈન સાહિત્ય અને કળા એ સમગ્ર ભાર- સામગ્રી એકત્ર કરવાનો પ્રયત્ન સભાએ કર્યો તીય સાહિત્ય અને કળાને એક ભાગ છે. છે. અને જિજ્ઞાસુઓને માટે એક સુંદર તક મણિમહત્સવ વિશેષાંક
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂરી પાડી છે એ માટે એમને ધન્યવાદ ઘટે છે. તરફ સૌનું ધ્યાન દોર્યું હતું. રત્રીઓની
સંસ્કૃતિ અને સાહિત્યના અભ્યાસ માટે શક્તિને ઓળખી કન્યાઓની કેળવણી માટે આવા પ્રદર્શનની ઘણું ઉપયોગિતા તો છે
પૂરેપૂરો જેવો પ્રયત્ન કરવો જોઈએ એ પ્રયત્ન જ. ઉપરાંત આપણા વિદ્યા અને કળાને
આજે થઈ રહ્યો છે; પણ ધર્મસંસ્કાર માટે પ્રારડીન વારસો કેટલે સારો અને ગૌરવ ?
- જે પ્રયત્ન થ જોઈએ તે પ્રયત્ન નથી થતો. ભચાં છે એને ખ્યાલ પણ આવાં પ્રદર્શન
એટલા માટે આવા સમજવાની જરૂર છે, પરથી આવી શકે છે. કેટલીક વાર આપણે
તેઓશ્રીએ ભાવપૂર્વક જણાવ્યું હતું. એ ખોટે ખ્યાલ બાંધી બેસીએ છીએ કે
Mી છે હીરો કે “આ પછી શ્રીમતી મધુકાન્તાબેન રમણીઅત્યારના સમયમાં જે પ્રગતિ થઈ છે એવી કલાલ શેઠે દીપક પ્રગટાવીને શેઠ ડોસાભાઈ પહેલાં ન હતી. પણ વસ્તુઓ જેવાથી આ- અભેદ જૈન ધાર્મિક શિક્ષણ સમિતિ તરફથી પણ એ ભ્રમ સહેજે દૂર થઈ જાય છે. અને શરૂ થતા સત્રનું ઉદ્ઘાટન કરતાં કહ્યું હતું કે આ પણ સમજાય છે કે માનવ સંસ્કૃતિએ શેઠ ડોસાભાઈ અભેચંદ જૈન ધાર્મિક પ્રાચીનમાં પ્રાચીન કાળથી લઈને અત્યાર સુધી શિક્ષણ સમિતિ તરફથી શરૂ થતા આ.શ્રી બીજા ક્ષેત્રોની જેમ વિદ્યા અને કળાના ક્ષેત્રમાં સંસ્કાર અધ્યયન સત્રનું ઉદ્દઘાટન કરતાં મને પણ પ્રગતિ કરવાને હંમેશા પ્રયત્ન કર્યો છે. ખૂબ આનંદ થાય છે.”
આ પ્રદર્શનમાની વસ્તુઓનું વર્ણન કરવું ધર્મનું વ્યવસ્થિત શિક્ષણ મળે તે આ શક્ય નથી. એમ કરવાની જરૂર પણ નથી. જમાનામાં બહુ અગત્યનું છે. પૂ. સાધ્વીજી નજરે જોનારને એની ઉપયોગિતા અને મહા મહારાજશ્રી નિર્મળા નજીએ બહેનને ધર્મનું ત્તાનો ખ્યાલ આવ્યા વગર રહેવાનો નથી. વ્યવસ્થિત શિક્ષણ આપવાનું સ્વીકાર્યું તે હું બે પ્રદર્શનને ખુલ્લું મુકામેલું આથી બહુ પ્રશંસાપાત્ર છે અને આવા અધ્યયન જાહેર કરું છું અને આપણું શહેરના વધુમાં સત્ર વારંવાર જાતા રહે તે ધાર્મિક વધુ વિદ્વાને, વિદ્યાર્થીઓ, ભાઈઓ તેમ જ શિક્ષણને પ્રચાર વધે અને સમાજમાં ધર્મ બહેને ઝીણવટપૂર્વક જેવાનો લાભ લે તેમ ભાવના વધારે બલવાન બને તે ચોકકસ છે.
હું આ સત્રનું ઉદ્ઘાટન થએલુ જાહેર આ પ્રદર્શનની વિસ્તૃત માહિતી અન્યત્ર કરૂં છું અને આ લાભ આપવા બદલ શિક્ષણ આપેલી છે.
સમિતિના આભાર માનું છું - જ્ઞાનસત્રનું ઉદ્દઘાટન
ભાવનગર એ વિદ્યા અને આ પછી સાથ્વશ્રી નિર્મળાશ્રીની નિશ્રામાં સંસ્કારની ભૂમિ છે. જવામાં આવેલ કન્યાઓના સંસ્કાર અધ્ય- મણિમહોત્સવના પ્રમુખ શેઠ શ્રી કસ્તુરયન સત્રને કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો ભાઈએ પિતાનું વક્તવ્ય રજૂ કરતાં જણાવ્યું હતા. શરૂઆતમાં મંગળગીત ગાયા બાદ કે આ સભાનું કામકાજ આટલાં બધાં વર્ષોથી સાધ્વીશ્રી નિર્મળાશ્રીજી એ આવા સત્રોની એકધારું ચાલી રહ્યું છે, તે મગરૂર થવા ઉપગિતા સમજીવતા સ્ત્રી શક્તિની મહત્તા જેવું છે. આ સભાના કાર્યમાં મુનિમહારાજેનો
આત્માનંદ પ્રકાશ
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
/
i
=
મન
શ્રી મહિલા સંસ્કાર સત્ર ઉદ્દઘાટન-શ્રીમતી મધુકાંતાબેન રમણીકલાલ (બકુભાઈ) શાહ
આભારવિધિ-શ્રી ગુલાબચંદ લલ્લુભાઈ શાહ
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સભ્યોનું સ્વામીવાત્સલ્ય
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘણી સહકાર મળતો રહ્યો છે. પ્રવર્તક શ્રી જીવનને સ્થિર કરવામાં તે ઉપયોગી છે. કાંતિવિજયજી, મુનિરાજ શ્રી પુણ્યવિજયજી અંતમાં આ સંસ્થા પ્રગતિ સાધે અને ખૂબ વગેરેએ ઘણું કામ કર્યું છે. સભાએ મૂળ ફુલેફાલે સો-બસે વર્ષ સુધી સાહિત્યની સેવા પુસ્તકે તેમ જ કેટલાંક પુસ્તકોના તરજુમા કરતી રહે એવી શુભેચ્છા.” પણ પ્રગટ કર્યા છે. શ્રી ખીમચંદભાઈએ આ પછી ફુલહાર વિધિ થયે હતા. પછી સભાના પ્રકાશન અંગે તેમ કહ્યું પણ, તે સભાના ઉપપ્રમુખ શ્રી ગુલાબચંદ લલુભાઈએ માટે નાણાં કેવી રીતે આવ્યાં તે અંગે કહ્યું પૂજ્ય સાધુસાધ્વીજી મહારાજ તથા નથી. સંસ્થાને સારી રીતે ચાલુ રાખવા માટે પધારેલા સદ્દસ્થ અને સનારીઓને એની પાસે સારું એવું ફંડ હોવું જરૂરી છે. આભાર માનતાં કહ્યું હતું કે “આ સભાને આપણે ત્યાં દર વર્ષે મારી સમજ મુજબ પાયો જ્ઞાનનિષ્ઠ અને ધર્માનુરાગી પુરુષોએ ૫૦ થી ૭૫ લાખ રૂપિયા જેટલું ખર્ચ થતું ન હતો એટલે તેમની પછી પણ સભાને હશે. પણ વ્યવસ્થિત રીતે એનો ઉપયોગ ઉત્તરોત્તર સેવાભાવી કાર્યકરો મળી રહ્યા થતું ન હોવાથી એનું જોઈએ તેવું પરિણામ છે. શ્રી ગુલાબચંદભાઈ તથા શ્રી વલ્લભદાસઆવતું નથી. ભાવનગર એ વિદ્યા અને ભાઈ એ તે આ સભાને પોતાની જાત સમસંસ્કારની ભૂમિ છે. એમાં શ્રી કુંવરજીભાઈ, શ્રા પણ કરી હતી. આજે પણ શ્રી ખીમચંદભાઈ મોતીચંદભાઈ અને શ્રી હીરાલાલ અમૃતલાલ તથા શ્રી ફત્તેહચંદભાઈ આવી જ રીતે કાર્ય શાહ જેવા વિદ્વાને પાક્યા છે એ આનંદની કરી રહેલ છે તે આનંદની વાત છે. શ્રી વાત છે. સભામાં જે કામ કર્યું તે માટે હું અમૃતલાલભાઈએ ભાવનગરના શ્રી સંઘની એને અભિનંદન આપું છું. સાધ્વી સંસ્થા એકતાને ઉલ્લેખ કર્યો છે તે અમારે માટે અંગે મુનિરાજેમાં જે ઉપેક્ષાવૃતિ સેવવામાં ખરેખર ગૌરવનો વિષય છે.” આવે છે તે હું સમજી શકતા નથી. ભગવાન ત્યારબાદ સત્રની બાળાઓએ “અવસર મહાવીરે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી એ બેરર નહિ આવે,” એ શ્રી આનંદઘનજી સંઘ પૂજ્ય છે, તેમાં સાધ્વીઓને પણ મહત્ત્વ મહારાજનું પદ ગાયું હતું અને પછી આપવામાં આવ્યું છે. પછી એમના વિકાસ આગમ પ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી માટે અવરોધે ઉભા કરવા એ કઈ રીતે મહારાજે “સર્વ માંગલ્ય”નું શ્રવણ ઉચિત નથી. દુઃખની વાત છે કે સાધ્વીએ કરાવીને સમારંભની પૂર્ણાહુતી કરી હતી. વ્યાખ્યાન આપે કે કઈ શાસ્ત્રની પ્રવૃત્તિ કરે મણિમહોત્સવ અંગે મેઢ જ્ઞાતિ વાડીમાં તે તેના મુનિરાજે તરફથી વિરોધ કરવામાં સભા તરફથી એક ભેજન સમારંભ યેજઆવે છે, આવા વિરોધ આ યુગમાં ચાલી વામાં આવ્યો હતો. આ પ્રસંગે પધાશકે તેમ નથી. સિદ્ધાંતના નામે પણ આમ રેલ પ્રમુખશ્રી, અતિથિવિશેષ, ડો. શ્રી એ. કરવું બરાબર નથી. મુંબઈમાં સાધ્વી શ્રી એન. ઉપાધ્યે, બહારગામના મહેમાન અને મૃગાવતીશ્રીએ કેવું સારું કામ કર્યું છે? સ્થાનિક ગૃહસ્થ તેમ જ સભાના સભ્યોએ એમનાં વ્યાખ્યાનને સાર જૈન પત્રામાં પધારી ભજન-સમારંભના આનંદમાં વૃદ્ધિ અવાર-નવાર જોવા મળે છે. શિબિર એ કરી હતી. ભજન અંગેની વ્યવસ્થા પણ સ્વાધ્યાયની પ્રવૃત્તિ છે, અને બદલાતાં મૂલ્યમાં હું સુંદર રીતે રાખવામાં આવી હતી.
મણિમહેલ્સિવ વિશેષાંક
૧૪૫
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ને સાહિત્ય કળા પ્રદર્શન સામગ્રી પ્રદર્શનમાં રજૂ કરવામાં આવેલ રસસામગ્રીની વિગતવાર યાદી નીચે રજૂ કરવામાં આવેલ છે. તે વાંચવાથી આપણે પ્રાચીન સાહિત્ય તથા ચિત્રકળાની વિશિષ્ટતાને ખ્યાલ આવી શકશે.
આ પ્રદર્શનમાં રજુ કરવામાં આવેલ મહારાજે, વિદ્વાને તથા લહિયાઓ ધીરજ, સામગ્રીમાં, આગમ પ્રભાકર પૂજય પુણ્ય- ખંત અને ઉત્સાહથી જ્ઞાનથી કેવી ઉપાસના વિજયજી મહારાજને સંગ્રહ તથા શ્રી લાલભાઈ કરતા હશે. દલપતભાઈ પ્રાએ વિદ્યામંદિર–અમદાવાદને આ ઉપરાંત પૂજ્ય જંબૂવિજયજી મહાસંગ્રહ તેમ જ શ્રી આત્માનંદ સભામાં પ્રાચીન રાજે આર વરસને અથાક પરિશ્રમ લઈ, હસ્તલેખિત પ્રતોને મુનિશ્રી ભકિતવિજયજી ઝીણવટ ભર્યું સંશોધન કરી જે દ્વાદશાનયનો સંગ્રહ હતા તેમ જ ભાવનગર શ્રી ચક્રનું સંપાદન કર્યું, તે પ્રાચીન ગ્રંથ તથા ડિસાભાઈ અભેચંદ જૈન જ્ઞાન ભંડારના તેમાં ઉપગમાં લીધેલ સામગ્રી પણ આ પ્રાચીન સાહિત્ય સંગ્રહમાંથી કેટલીક પ્રાચીન પ્રદર્શનમાં રજૂ કરવામાં આવી હતી. આ અને કિંમતી કૃતિઓ પણ રજૂ કરવામાં
મા પણ રજૂ કરવામાં ઉપરથી તેઓ શ્રીની સંશોધન પદ્ધતિ અને આવી હતી.
તે માટે લીધેલ જરૂરી ખંત, કાળજી અને પ્રદર્શનમાં કેટલીક પ્ર સુવર્ણાક્ષરે અને પરિશ્રમને જોનારને ખ્યાલ આવતો હતો. કેટલીક ખાક્ષરે લખાએલ હતી. રજૂ નીચેની યાદી ઉપરથી પ્રદર્શનની સામથયેલ લગભગ તમામ પ્રતો સચિત્ર હતી. ગ્રીની ઉપયોગિતાને વાંચકને ખ્યાલ આવશે અને તેમાંનાં હાથે કરાએલાં ચિત્રોના જુદા અને તેનું મહત્ત્વ સમજાશે. જુદા કાળના નમૂનાઓ ચિત્રકળાના અભ્યાસકોને ઘણું જ ઉપયોગી બને તેવા હતા. સાહિત્ય-પ્રદર્શનની સામગ્રી
આ ઉપરાંત આ પ્રદર્શનમાં પ્રાચીન સભાના ઉપરના હોલમાં યોજાયેલ સાહિત્ય સમયના લખવાનાં સાધનો જેવા કે ખડીયા, પ્રદર્શનમાં નીચે પ્રમાણે સામગ્રી મુકવામાં કલમ, આંકડીઓ, શાહી વગેરે રજૂ કરવામાં આવી હતી. આવ્યા હતા, જેના ઉપરથી જુના કાળની
મુનિશ્રી પુણ્યવિજ્યજી મ. સા.ને સંગ્રહ લેખન પદ્ધતિને ખ્યાલ જોનારને આવી શકે.
તાડપત્રીય ઉપદેશમાલા હેવાયાપાદેય વૃત્તિપ્રાચીન ભાષા-લિપિ અને સંશોધનમાં રસ
સહિત પત્ર. ૨૭૨ લે.સં. ૧૨૧૯ ધરાવતાઓને આ પ્રદર્શન ઘણું મહત્વને
,, ધર્મોત્તર ટિપ્પનક પત્ર. ૧૩૧ લે.સં. ૧૧૧૬ અભ્યાસ પૂરો પાડતું હતું.
પાર્શ્વનાથયક્ષયક્ષિણીવસ્ત્રપટ લે. ૧૫ આ પ્રદર્શન ઉપર ઉપરથી જોનારને પણ , હકાર વસ્ત્રપટ , સહેજે ખ્યાલ આવે કે જુના કાળમાં પૂ. સાપ વર્ધમાનવિદ્યા , લે. સં. ૧૫૩૨
આત્માનંદ પ્રકાશ
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તામ્રપત્ર દાનપત્ર ધ્રુવસેન ૧લાનું (ગુપ્તકાલીન) ,, નલદમય'તી રાસ , લે, ૧૭ મિ ચિત્રપદ્રિકા, ડાવિદ્યાદેવી અનુ. ૧૨મો , સ્થૂલિભદ્ર કેશ્યાવિવાદ
શતક | નવરસે સચિત્ર લે, ૧૯૦૭ છ જિનદત્તસૂરિ વ્યાખ્યાન
I m , શાલિભદ્ર ચરિત્ર શસ સચિત્ર છે. ૧૯ મે, કાગળ ઉપર કલ્પસૂત્ર સચિત્ર લે. સે. ૧૪૦૩
» કુતુબદીન શાહજાદા વાર્તા ,, લે. ૧૮૦૯ લે. ૧૬ મે
, ગૌતમપૃચ્છા ,, લે. ૧૭ મે , લે. ૧૭૮૬ v માધવાનલકામકંદલા કથા , લે. ૧૬ માં છેઉત્તરાધ્યયનસૂત્ર , લે. સં. ૧૫૪ ) પ્રશ્નશકુનાવલી , લે. ૧૮ મો લે. ૧ ,, શ્રીચંદ્રરાસ
, લે. ૧૭૧૨ તાડપત્ર. પાર્શ્વનાથચરિત્ર સચિત્ર લે. ૧પ , વિજ્યાનંદ ભક્તામર સ્તોત્ર, લે. ૨૦ મે ભુજપત્ર સ્તોત્ર. સેનેરી શાહીથી લખેલું ઉપરાંત જીણું પુસ્તકે, ઉધઈથી ખવાયેલ
લે. ૨૦ તથા જીવાતથી ખવાયેલાં પુસ્તકોના નમૂનાઓ કાગળ ઉપર શંત્રુજય માહાત્મ્ય સચિત્ર તેમજ રિક્તલિપિ ચિત્ર, ચિત્ર પૃષિકાઓ,
લે. સં. ૧૫૫ સુસન્ધિતા, સંશોધન પદ્ધતિના નમૂના જેવી ઉ૦ જસવિજયજીને વહેરાવેલી પ્રતિઓ તથા લાખી શાહી, કાથાની શાહી, , કાલિકાચાર્યકથા સચિત્ર અનુ. ૧૯મા સૈકાની હરતાલથી લખેલા પુસ્તકના નમૂનાઓ, શ્વેતા, આદ્રકુમારરાસ છે.
આ લે. ૧૭ મો ક્ષર, ઉપસાવેલા અક્ષરોના નમૂનાઓ, સૂક્ષ્મા, કુણુવેલી
લે. ૧૮ મે ક્ષર, સ્થૂલાક્ષર, પંચપાઠ, ત્રિપાઠ, સસ્તબક, , જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ , લે. ૧૭ મે ઉપરાંત સં. ૧૨૮૬માં લખેલું કારક સંબંધે, સંગ્રહણી પ્રકરણ ) લે. ૧૬૮૭ ધોત, સં. ૧૩૦૫માં લખેલા સ્તોત્રે અને
લે. ૧૭ મે ૧૪મા ૧૫મા સૈકાના લિપિના નમૂનાઓ છે શ્રીચંદ્રરાશ
લે. ૧૮૮૯ મુકવામાં આવ્યા હતા. , કાલિકાચાર્ય કથા , લે. ૧૬ મે પુસ્તક રક્ષણનાં સાધનમાં પુસ્તકો ભરસુવર્ણાક્ષરી
વાના ચામડાના તથા કુટામાંથી બનાવેલા છે કલ્પસૂત્રસુવર્ણાક્ષરી, લે. ૧૬ મો ડખ્ખાઓ, ચંદનને પડો, પુંઠાઓ અનેક કાગળ ઉપર ધનાશાલિભદાસ સચિત્ર જાતનાં હતાં જેવાંકે, મોતીથી ભરેલું, જરીથી
લે. ૧૮ મે ભરેલું, કાચનું કામ, રેશમી ભરત, કોતરીને , કલ્પસૂત્ર રૌખાક્ષરી લે. ૧૮૧૪
બનાવેલ, ચંદનનું, ચાંદીનું, હાથીદાંતની ચીપે
* જડેલું અને સચિત્ર હતાં. પુસ્તકોને વીંટવાની ,, નાંદડરાસ આદિ સચિત્ર
લે. ૧૯ મે કવળીઓ પંઠા ઉપર ભરાવવાની મતિથી , લેકનાલિકાર્નિંશિક , લે. ૧૮ મો ભરેલી ચાબરચંગી, હાથીદાંતની ગ્રંથિકા, , સિંહલકુમાર ચોપાઈ ,, લે. ૧૮૨૬ પિત્તળની તથા લાકડાની હવણીઓ વિગેરે , નાકરાસ ,
લે. ૧૯ મે મૂકયાં હતાં. મણિમહોત્સવ વિશેષાંક
૧૪૭,
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુસ્તક લેખનનાં સાધનોમાં જુના વખતના શેઠ ડોસાભાઈ અભેરાદ--ભાવનગરના પિત્તળના ખડીયા, કલમદાન, હિંગળકેદાન, ભંડારમાંથી નીચે પ્રમાણે સામગ્રી મુકી હતી. બરૂ ફેટીયું, જુજવલ, પ્રાકાર, ઘુંટે, શંખ,
કાગળ ઉપર ચંદ્રરાજાને રાસ સચિત્ર કેડે, હરતાલ, કાળી શાહી, ગેરૂ, હિંગળક,
, કલ્પસૂત્ર એપણી, કંબિકા, વિગેરે હતાં.
ક૯પસૂત્ર પિત્તળના કળામય નમૂનાઓમાં ચતુર્મુખ
માનતુંગ માનવતી રાસ . પ્રાસાદ તથા પંચતીથી પરિકર મુક્યાં હતાં.
- જંબુદ્વીપ પ્રતિ | મુનિરાજ શ્રી હંસવિજ્યજી સંગ્રહ-વડો
ક૯પસૂત્ર
પાંડવ ચરિત્ર આ પુસ્તકને દરેક દરાની કાગળ ઉપર સુવર્ણાક્ષરથી લખેલી કલ્પસૂત્રની સચિત્ર જોનપુરી કલમની લે. અનુ.
પાને રિકતલિપિ ચિત્રો બનાવેલા
છે અને કુલ પત્ર ૨૩૮ છે. ૧પમા શતકની પ્રતિ હતી.
અમદાવાદ દેવસાનાપાડાના ભંડારમાંથી લા. દ. વિદ્યામંદિર-અમદાવાદના સંગ્રહમાંથી
કાગળ ઉપરની ત્રણ સચિત્ર પ્રતા મુકી હતી. કાગળ ઉપર કલ્પસૂત્ર સુવર્ણાક્ષરી સચિત્ર
ઉપદેશમાલા સચિત્ર લે. સં. ૧૭૬૫ લે. ૧૫૧૭
સંગ્રહણી પ્રકરણ ,, લે. સં. ૧૯૪૦ , મેઘદૂત કાવ્ય સચિત્ર , ૧૭૨૬,
હરિબલ રાસ , લે.સં. ૧૭૪૪ કુમારસંભવ મહાકાવ્ય , ૧૭૦૧ ક૯પસૂત્ર
, ૧૫૪૭
દ્વાદશાર નયચકની બે કાગળની પ્રતિ 5સંગ્રહણી પ્રકરણ ,, ,, ૧મે જેમાં એક શેઠ ડોસાભાઈ અભેદ ભડારની જ શાંતિનાથ ચરિત્ર , ,, ૧૪૫૩ તથા એક દેવસાના પાડાની હતી. , વિજયચંદ્ર કેવલી ચરિત્ર ,, ,, ૧૫૫૬ મુનિરાજ શ્રી યશોવિજયજીએ મુંબઈથી , ચંદ્રપ્રભસ્વામી ચરિત્ર ; ૧પપપ મોકલેલા જૈન તીર્થોના ફોગ્રાફસ તથા છે કલ્પસૂત્ર
w ૧૫૪૪ કલ્પસૂત્રનાં જુનાં ચિત્ર ઉપરથી બનાવેલાં મોટી ઉપરાંત તાંબાકુંડી જેના ઉપર ભગવાન સાઈઝનાં ચિત્રો, કપડા ઉપર સિદ્ધચક્ર યંત્ર મહાવીર તથા શંકરપાર્વતી, ગૌતમસ્વામી, વિગેરે હતાં. વિગેરેનાં રૂપે કરેલાં છે તે તથા જુના સમયનાં પિત્તળનાં ઢાળેલાં તથા લાકડાનાં કેત
નયચકના સંપાદનના ઉપગમાં લેવાયેલી રીને બનાવેલાં ચૌદ સ્વપ્નમાંના કેટલાંક મુનિરાજશ્રી જંબૂવિજયજી મ.ની સામગ્રી સ્વને મુકયાં હતાં.
તથા સભાનાં પ્રકાશને મુકયાં હતાં.
૧૪૮
આત્માનંદ પ્રકાશ
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
nirmયા
પૂ. મુનિરાજ શ્રી જ બૂવિજયજી મહારાજ
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વાદશાર નયચકના સંપાદક:
જ્ઞાનતપસ્વી મુનિ શ્રી જંબૂવિજ્યજી
ઉલ્લાસભર્યા વાતાવરણ વચ્ચે તા. ૩૦-૪-૬૭ રવિવારે, સભાનો મણિમહોત્સવસમારંભ સવારે સાનંદ પૂર્ણ થયા પછી, દર્શનશાસ્ત્રના મહાન ગ્રંથ ‘ શ્રી નયચક્ર' ના ]. પ્રથમ ભાગના ઉદ્દઘાટન સમારંભ સાંજના ચાર વાગે જવામાં આવ્યા હતા. | સભાને ગૌરવભર્યા અપૂર્વ પ્રકાશમાં આ એક મહાન સિદ્ધિનું પ્રકાશન હતું.
બારબાર વરસની સતત જહેમત અને જ્ઞાનોપાસનાના અંતે યુદ્ધ સંશોધન પછી તૈયાર કરવામાં આવેલા આ મહાન ગ્રંથનું સંશોધન કરનાર જ્ઞાનતપવી મુનિ શ્રી જબૂવિજયજી મહારાજ આ પ્રસંગે હાજર રહે તો તેઓશ્રીના દર્શનને સૌને લાભ મળે અને ગ્રંથસંપાદનની મહાન યાત્રાના કડવા મીઠા અનુભવે તેઓશ્રી પાસેથી જાણવાનો લાભ મળે, તે માટે આ પ્રસંગે ભાવનગર પધારવા માટે સભાએ તેઓને બે વરસથી વિનંતી કરી હતી, તેઓશ્રીને વિનવવા માટે સભાના પ્રમુખ શ્રી ખીમચંદભાઈ તેઓશ્રીની રૂબરૂ કચ્છમાં પણ ગયા હતા. પરંતુ આવા પ્રસ ગે હાજર રહેવામાં તેઓશ્રીનું બહુમાન થતું હોય તેમ લાગવાથી અને માન કે પ્રશંસાથી પર રહેવાની તેઓ મીની યોગદષ્ટિ હોવાથી તેઓશ્રીએ આ પ્રસંગે ભાવનગર પધારવાની અમારી વિનતીઓનો કોઈપણ સંયોગોમાં સ્વીકાર ન કર્યો, તેઓશ્રીના માત્ર એક જ જવાબ હતો. “મેં મારી ફરજ બજાવી; મારું કાર્ય ગુરૂદેવની કૃપાથી પૂરું થયું. તે અંગે ગીત ગાવાનાં ન હોય.” એટલે આ પ્રસંગે તેઓશ્રીની હાજરીને લાભ ન મળ્યો. એક ચગીની જેમ તેઓશ્રી આ સમારંભથી અળગાઅલિપ્ત રહ્યા.
આમ તેઓશ્રીન હાજરીને લાભ અમોને મળી ન શકો, ત્યારે તેઓશ્રીની આ કઠિન જ્ઞાનયાત્રાના અનુભવ પ્રસંગે અને જીવનપરિચય આ પ્રસંગે રજુ કરવાનો વિચાર ર્યો. અને તે માટે કેટલીક હકીક્ત તેઓશ્રી પાસેથી મેળવવાનો પ્રયાસ કર્યો. તેમાં પણ અમોને સફળતા ન મળી. એટલે તેઓશ્રીની સાથેના વાર્તાલાપમાંથી ઓડકતરી રીતે મેળવેલ ભાંગીતૂટી કડિકાઓ એકત્ર કરી અને ‘નયચક્ર ' ના પ્રથમ પ્રકાશનના ઉદ્દઘાટન પ્રસંગે અમે રજૂ કરીએ છીએ.
એક સાધક તરીકે તો તેઓશ્રીના áનમાંથી અનેખો પ્રેરણા મળે છે. તેઓશ્રીના પિતા–ગુર મુનિશ્રી ભુવનવિજયજી મહારાજનું જીવન પણ એવી જ પ્રેરણાઓને આપનારું છે. વળી એક પ્રખર સંશોધક તરીકે, મુનિશ્રી જબૂવિજ્યજી મહારાજના દિલમાં ઉછળતી ઉર્મિઓ પણ આપણને અનોખી જ પ્રેરણા આપી જાય છે. આ મહાન વિભૂતિને અમારા વંદન..
મણિમહોત્સવ વિશેષાંક
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમ પૂજ્ય મુનિરાજશ્રી જંબૂવિજયજી મહારાજના સંસારી પિતાનું નામ શ્રી ભોગીલાલ અને દાદાનું નામ શ્રી મેહનલાલ. તેમનું મૂળ વતન બહુચરાજી (ગુજરાત) પાસેનું નાનું ગામ દેથળી. પણ કુટુંબ વિશાળ હોવાના કારણે શેઠશ્રી મેહનલાલ, માંડલ ખાતે બીજી દુકાન હોવાથી ત્યાં રહેતા અને તેમને લગ્ન સંબંધ પણ માંડલ ખાતે જ
હીબેન ડામરશી સાથે થયેલ. ડાહીબેનમાં ધાર્મિક સંસ્કારો ઊંચી કોટિના હતા અને તેને વાર શ્રી ભેગીલાલભાઈને સારી રીતે મળે.
શ્રી ભોગીલાલભાઈ સત્તર વર્ષની વયે માંડલ છોડી પિતાના મૂળ વતન દેથળી ગયા અને ત્યાં બે વર્ષ રહી પછી અમદાવાદ ગયા અને અમદાવાદમાં ધંધો વિકસાવ્ય, વેપારમાં સારી પ્રતિષ્ઠા જમાવી. તેમનાં પત્ની શ્રી મણીબાઈ પણ સદગણી અને ધાર્મિક વૃત્તિનાં હતાં. સત્તાવીશમાં વર્ષે સં. ૧૯૭૮માં શ્રી ભોગીલાલભાઈને એક પુત્રરત્નની પ્રાપ્તિ થઈ જે હાલ “મુનિરાજશ્રી જખ્રવિજયજી મહારાજ ના નામથી સુપ્રસિદ્ધ છે.
શ્રી ભેગીલાલભાઈમાં નાનપણથી ધાર્મિક સંસ્કારે પ્રબળ હતા. સર્વ પ્રકારની સાધન સંપન્નતા, અનુકૂળ વાતાવરણ, અન્ય પણ સુંદર સુવિધાઓ હોવા છતાં તેમનું મન સંસારમાં ચુંટયું નહીં અને વૈરાગ્ય તરફ મનને ઝેક વળતો રહ્યો. છેવટે સાડત્રીશ વર્ષની ઉંમરે સં. ૧૯૮૮માં અમદાવાદમાં પૂ. આ.શ્રી સિદ્ધિસૂરિજી (દાદા)ના શિષ્ય પૂ. આ.શ્રી મેઘસૂરિજીના વરદહસ્તે દીક્ષા લીધી અને મુનિશ્રી ભુવનવિજયજી નામથી પ્રસિદ્ધ થયા. સંયમી જીવનમાં નિરતિચારપણે ચારિત્ર પાલન કરતાં કર્મ ગ્રંથ અને આગમ સાહિત્યને અભ્યાસ શરૂ કર્યો અને અલ્પ સમયમાં જ “શાસ્ત્રજ્ઞાતા” તરીકે નામના મેળવી. વિવિધ દર્શને સંબંધી પણ તેઓશ્રીનું જ્ઞાન સૌને આકર્ષી લેતું.
સં. ૧૯૩માં પંદર વર્ષની ઉંમરે પૂ. શ્રી ભુવનવિજ્યજી પાસે તેમના એકના એક સંસારી પુત્રે પરમ ભાગવતી દીક્ષા સ્વીકારી અને તે જ મુનિ શ્રી જંબૂવિજયજી.
મુનિરાજશ્રી જંબૂવિજયજી તીવ્ર બુદ્ધિવાળા હોવાથી તેમને ઘડવા માટે પૂ. મહારાજશ્રી ભુવનવિજયજીએ પૂર પ્રયાસ કર્યો. કમાઉ પુત્રને કયો પિતા નેહથી ન નવરાવે ? તેમજ તેજસ્વી શિષ્યથી કર્યો ગુરુ હક ન પામે? તેમાંય મુનિ શ્રી જબૂવિજયજી તે સંસારીપણાના પુત્ર; લેહીને સંબંધ. કુશળ શિલ્પી મનહર મૂર્તિ બનાવવા માટે વર્ષોને પરિશ્રમ સેવે અને પિતાની સર્વ શક્તિને વ્યય કરે તેમ મુનિશ્રી જંબૂવિજયજી માટે સ્વ. ગુરુદેવ ભુવનવિજયજીએ અહર્નિશ પ્રેમભાવે અવિરત પ્રયત્ન કર્યો અને આજે મહાન ચિંતક, દર્શનકાર તેમજ નૈયાયિક તરીકે મુનિશ્રી જંબૂવિજયજીનું નામ વિદ્વાનગણમાં મોખરે છે અને ન્યાયશાસ્ત્રમાં દેશપરદેશના વિદ્વાનનું પૂછવા ઠેકાણું બની રહ્યા છે.
આ ગુરુ-શિષ્યની જોડલીને કઈ દુર્લભ તેમજ ઉપયોગી ગ્રંથનું સંપાદન કરવાની ઈચ્છા થઈ અને તેમણે પ્રાચીન જ્ઞાનભંડારોના ઉદ્ધારક અને અનેક ગ્રંથોના સંશોધક મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજની સલાહ લીધી. મલવાદી પ્રણીત “ દ્વાદશાશં નયચક્રમ’નું મળે તે મળતું જ નથી પણ તેની ઉપર આચાર્યશ્રી સિંહસૂરિ ક્ષમાશ્રમણે
૧૫૦
આત્માન પ્રકાશ
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રચેલી અતિ વિસ્તૃત નચચક્રવૃત્તિ જે મળે છે તેનું સ ંશોધન કરવાની ખાસ આવશ્યકતા હતી. આ કા પ્રતિઓની અશુદ્ધતા અને ગ્રંથામાં આવતા અસંખ્ય સંદર્ભો શેાધવાની મુશ્કેલીએના કારણે અત્યંત કઠિન હતું એટલે મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજે તેમને આ ગ્રંથનુ સ ંશાધન-સંપાદન કરવાની ભલામણ કરી. અતિશય કઠિન હોવા છતાં તે કામ ઉપાડી લેવાની આ ગુરુ શિષ્યે તત્પરતા બતાવી અને મુ.શ્રી પુણ્યવિજયજી મહારાજને પ્રતિએ મેાકલી આપવા વિનંતી કરી.
મુનિશ્રી જંબૂવિજયજીએ સ. ૨૦૦૩માં પૂજય ગુરુદૈવ મુનિરાજશ્રી ભુવનવિજયજીના આશીર્વાદ અને પૂર્ણ સહકારથી આ અતિ કઠિન કાર્ય ના આરંભ કર્યાં. તેએશ્રીએ સસ્કૃત, પ્રાકૃત, અંગ્રેજી વગેરે ભાષાઓના અભ્યાસ કરી લીધેલા હતા પરંતુ આ ગ્રંથનુ સપાદન કરતી વખતે તેઓશ્રીને લાગ્યુ` કે સાંખ્ય, વૈશેષિક, બૌદ્ધ આદિ દશનાના જે જે ગ્રંથોનુ નયચક્રમાં ખંડન કરેલુ છે તેમાંથી મેાટા ભાગનું સાહિત્ય આજે નામશેષ થઇ ગયું છે. પરંતુ મૂળ સંસ્કૃત ભાષામાં આ ગ્રંથ નષ્ટ થયા હેાવા છતાં તેમાંના કેટલાકનુ ભાટ (તિબેટન) ભાષામાં લગભગ એક હાર વર્ષ પૂર્વે થએલા અનુવાદો મળે છે; એટલે એ ગ્રંથેાની જાણકારી માટે તિબેટન ભાષાના અભ્યાસ આવશ્યક છે અને મુનિશ્રીએ તેટલા ખાતર તે અભ્યાસ કરી લીધા અને આવા ગ્રંથાના તિબેટન અનુવાદો મેળવી તે વાંચી લીધા.
આ ગ્રંથનુ' 'શોધન-સ'પાદન સર્વાંગ સોંપૂર્ણ અને તેટલા માટે મુનિરાજશ્રી જંબૂવિજયજીએ કેઈપણ પ્રયાસ બાકી રાખ્યો નથી. તિબેટન ભાષામાં અનુવાદ્રિત સંબંધ ધરાવતાં ગ્રંથા તપાસ્યા પછી પણ તેઓશ્રીએ આ માબતના જાણકાર પરદેશી વિદ્વાના સાથે સ'પ' સાધ્યા, એસ્ટ્રિયાના ડા. ઈ. ફ્રાઉલનેર. ઈટલીના ડા. ફ્રેંચી. ઇંગ્લાંડના ડો. થામ્પસન, યુનાઇટેડ સ્ટેટસના ડો. વાલ્ટર મૌરીર અને ડો. યાજ ખું, જાપાનના ડો. છેÀા કાનાકુરા વગેરે સાથે તેઓ પત્રવ્યવહાર સંબંધમાં છે અને અદ્યતન શેાધાથી આ રીતે તેઓ પરિચિત રહે છે અને આ સર્વેના લાભ તૈયાર કરતી વખતે આ ગ્રંથને મળ્યા છે.
મુનિરાજશ્રી જંબૂવિજયજી દર્શનશાસ્ત્રાના ઊંડા અભ્યાસી, ચિંતનકાર અને સ'શેાધક હાવા ઉપરાંત એક ઉચ્ચ કેાટિના સાધક છે. કીર્તિ કે પ્રશ'સાથી હુંમેશાં દૂર જ રહે છે. ચેાગસાધના તેમની પ્રિય પ્રવૃત્તિ છે. આટલા મહાન જ્ઞાનતપસ્વી હેાવા છતાં તેઓશ્રીમાં મેાટાઈ કે અભિમાનના એક છાંટા સરખા પણુ નથી. નમ્રતા અને સરળતાથી તેઓશ્રીનું જીવન હંમેશા સુવાસિત બન્યું છે.
આ સભાને આવા નિરભિમાની જ્ઞાનતપસ્વીના સુયોગ સાંપડ્યો છે તે આ સભાનુ મેટું ગૌરવ છે. સભાના મણિમહાત્સવ પ્રસંગે સ્વ. મુનિરાજશ્રી ભુવનવિજયજીને સવિનય વઢણા સાથે સ્મરણાંજલિ અપીએ છીએ અને મુનિરાજશ્રી જવજિયજીને નમ્રતાપૂર્વક વંદણા કરી ઈચ્છીએ છીએ કે તેઓશ્રી દીર્ધાયુષી થાય અને તેઓશ્રીના જ્ઞાનના લાભ સભાને હુંમેશને માટે મળતા રહે.
મણિમહાત્સવ વિશેષાંક
For Private And Personal Use Only
k
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વાદશારે નયચક્રના પ્રકાશનના સમારંભ રવિવારે બપોર પછી ચાર વાગતા શ્રી ભારતીબેન, શ્રી મહાવીર જૈન મહિલા મંડળ અને શ્રી વૃદ્ધિચંદ્રજી જૈન સંગીત કલામંડળનાં ગીતોથી સભાની શરૂઆત થઈ હતી. સમારંભનું પ્રમુખસ્થાન સુપ્રસિદ્ધ વિદ્વાન ડો. આદિનાથ નેમિનાથ ઉપાધ્યેએ શોભાવ્યું હતું. શ્રી ભાઈચંદભાઈ વકીલે બાકીના સંદેશાઓનું વાચન કરતા નયચક અંગેના પંડિતજી સુખલાલજી અને શ્રી ફતેહરાંદ ઝવેરભાઈ શાહના સંદેશાઓ વાંચી સંભળાવ્યા હતા અને બીજાઓને નામ નિર્દેશ કર્યો હતો.
પ્રમુખશ્રીને પરિચય આપતા શેઠશ્રી અમૃતલાલ કાળીદાસ દોશીએ કહ્યું હતું કે “આવી સુંદર ફરજ બજાવતાં મને બહુ આનંદ થાય છે. ડે. ઉપાધ્યને જન્મ સને ૧૯૦૧ માં થયે હતા અને અભ્યાસકાળ દરમ્યાન તેઓએ ઉત્તરોત્તર વિકાસ સાધ્યો હતો. ૧૯૪૭ માં તેઓએ મહાનિબંધ લખીને ડોકટરેટની પદવી લીધી.
પં. શ્રી સુખલાલજી, મુનિ શ્રી પુણ્યવિજયજી અને મુનિ શ્રી જિનવિજયજીએ એમના જીવનમાં પ્રકાશ પાથર્યો છે. એમણે વીસ જેટલા ગ્રંથોનું સંપાદન કર્યું છે, અને સો ઉપરાંત અભ્યાસપૂર્ણ લેખો અને નિબંધ લખ્યા છે. નયચક જેવા ગ્રંથના પ્રકાશન માટે આપણે તેમને મેળવી શક્યા તે ખૂબ આનંદની વાત છે.”
સભાના પ્રમુખ શ્રી ખીમચંદભાઈએ નયચક ગ્રંથના પ્રકાશનનું કાર્ય કેવી રીતે શરૂ થયું, આગળ વધ્યું અને એમાં કેને કાને સહકાર મળ્યો તેમજ મુદ્રણ વગેરેની વિગતો રજૂ કરી હતી. આ બાબતમાં જણાવ્યું હતું કે સભાને આ ગ્રંથના પ્રકાશન માટે લગભગ પચીસ હજાર રૂપિયાનો ખર્ચ થયો છે પરંતુ પ. પૂ. મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજની કૃપાથી તે મેળવી લેવાયો છે. હુજી બીજો ભાગ પ્રસિદ્ધ કરતાં પહેલા રૂા. પંદરેક હજારનો ખર્ચ થવા વકી છે. આપ સૌના સહકારથી તે અમને મળી રહેશે તેવી શ્રદ્ધા છે.
પૂ. મુનિરાજ શ્રી પુણ્યવિજયજીએ આ પ્રસંગે બોલતા મુનિ શ્રી જંબુવિજયજીના કાર્ય. ની ખૂબ ખૂબ અનુમોદના કરી હતી. અને તેમની વિદ્વતાને મુક્ત મને બિરદાવી હતી. આ ગ્રંથના સંપાદનમાં નયચકની ઉ. શ્રી યશોવિજયજી મહારાજ, અને તેઓશ્રીના ગુરુ વગેરે સાત મુનિવરોએ માત્ર પંદર દિવસમાં કરેલ હસ્તપ્રતની નકલ મળી આવ્યાથી આ સંપાદનમાં કેટલી મદદ મળી હતી અને આવી અતિ વિરલ અને અમૂલ્ય પ્રત અમદાવાદદેવસાના પાડાના ઉપાશ્રયમાંથી મળી આવવાથી વિદ્વાન કટલે બધે આનંદ થયો હતો એની રોમાંચક કથા કહેતા કહેતા મહારાજ શ્રી લાગણીભીના બની ગયા હતા. જ્યારે પૂ. વિજયસૂરિજી મ. ને તેમણે આવી પ્રત મન્યાની વાત કરી, ત્યારે તેઓશ્રીએ ભાવના ભર્યા વરે “નમે જિણાણું પદનું ઉચ્ચારણ કર્યું હતું. આ હસ્તપ્રતમાં પંચાવન સે જેટલા સ્લકે તો ખૂદ ઉપાધ્યાયજી મહારાજે પોતાના હાથે જ લખ્યા છે, તે તેમની જ્ઞાનોપાસનાની તીવ્રતાને સૂચવે છે. આ ગ્રંથ સવાંગ સંપૂર્ણ થાય એ માટે જ્યાં જ્યાંથી ઉપયોગી
નયર
આમાનંદ પ્રકાશ
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વાદશાર નયચકેના પ્રકાશન વિધિ માટે વિનતિ–શ્રી ખીમચંદ્ર ચાંપશી શાહ
દ્વાદશાર નયચક્રનું વાસક્ષેપથી પૂજન-પ. પૂ. આ. પ્ર. મુનિરાજશ્રી પુણ્યવિજયજી મ.
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
×â1żK $1z+ 119 ]]
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામગ્રી મળી શકે તેમ હોય ત્યાં ત્યાંથી તે એકત્ર કરવામાં આવી છે. મુનિ શ્રી જંબૂવિજ્યજીએ આ ગ્રંથનું સંપાદન ઉચ્ચ કોટીનું અને આદર્શ ગણાય એવું સુંદર કયું છે. આ ગ્રંથને સર્વાગ સુંદર બનાવવામાં કશી ખામી રહેવા દીધી નથી. આ માટે તેઓને અભિનંદન આપીએ તેટલા ઓછા છે.
પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજને વંદણ કરી ડો. એ. એન. ઉપાધ્યેએ વાસક્ષેપથી દ્વાદશાર નયચક ગ્રંથનું પૂજન કર્યું હતું. અને એનું પ્રકાશન થયેલું જાહેર કર્યું હતું. ત્યારબાદ પિતાના અંગ્રેજીમાં લખેલા ભાષણ ઉપર હિંદીમાં વિદ્વત્તાપૂર્ણ પ્રવચન કર્યું હતું આ ભાષણને ગુજરાતી અનુવાદ અન્યત્ર પ્રગટ કરવામાં આવેલ છે. - શ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ પં. શ્રી દલસુખભાઈ માલવણિયા તથા પં. શ્રી બેચર દાસજીનો પરિચય આપ્યા બાદ પં. શ્રી દલસુખભાઈ માલવણિયાએ નયચકના સંપાદનનું કાર્ય મુનિશ્રી જ બૂવિજયજીને સોંપાયું તેની પૂર્વભૂમિકા સમજાવતાં પંડિત સુખલાલજી તેઓ પ્રત્યે કેવી રીતે આકર્ષાયા તેની વિગતો આપી હતી, અને નયચક ગ્રંથના વિષયની અને એની વિશેષતાની સવિસ્તર સમજૂતી આપી હતી, જે અન્યત્ર આપવામાં આવેલ છે.
પંડિત શ્રી બેચરદાસજીએ સંશોધનનો વ્યાપક અર્થ કરીને જીવનની એકેએક કિયાની ઉપયોગિતાને વિચાર કરીને બધી ક્રિયાઓમાં પ્રવેશી ગયેલ અંધશ્રદ્ધાનું પરિમાર્જન કરવા તરફ ધ્યાન દોર્યું હતું અને નયવાદને સાચા અર્થ સમજીને પોતાના દષ્ટિબિંદુને વ્યાપક, સમભાવપૂર્ણ અને સમન્વયકારી બનાવવા અનુરોધ કર્યો હતો. - ફૂલહાર બાદ સભાના મંત્રી શ્રી ચત્રભુજભાઈ જેચંદ શાહે આભાર વિધિ કર્યો હતો અને કંઈક નવું જાણવા મળ્યાના આહલાદભર્યા વાતાવરણમાં ઉત્સવની પૂર્ણાહુતિ થઈ હતી.
સાહિત્ય પ્રકાશન અંગે વિચારગોષ્ઠિ - તા. ૧-૫-૬૭ને સોમવારના રોજ સવારના ૧૦ વાગતાં સભાન હેલમાં પૂજ્ય મુ શ્રી પુણ્યવિજયજી મ.ના સાંનિધ્યમાં સાહિત્યપ્રકાશન તેમ જ સભાની હવે પછીની કાર્યવાહી અંગે વિશાષ્ટિ જવામાં આવી હતી. તેમાં જુદા જુદા વિદ્વાનોએ વિદ્વાનોને તૈયાર કરવા અંગે, તેમ જ સાહિત્ય પ્રકાશન અંગે તથા સભાએ હાથ ધરવાના પ્રકાશન તેમ જ અન્ય કાર્યો અંગે પોતાના વિચારે પ્રદર્શિત કર્યા હતા. અંતમાં પૂ. મુ. શ્રી પુણ્યવિજયજીએ પિતાના વિચારો દર્શાવી ભવિષ્યના કાર્ય માટે માર્ગદર્શન આપ્યું હતું.
પૂજા : સોમવારના રોજ બપોરના સભાન હાલમાં પંચકલ્યાણક પૂજા ભણાવવામાં આવી હતી.
વાતૉલાપ : શતના નવ કલાકે ડો. ઉપાબેને વાર્તાલાપ રાખવામાં આવ્યા હતા. એમાં ભાવનગરની ત્રણ સાહિત્ય સંસ્થાઓ કાર્યક્ષમ કેવી રીતે બને એની પણ વિચારણું કરવામાં આવી હતી.
આમ સભાના મણિમહોત્સવના બે દિવસને કાર્યક્રમ સુંદર રીતે સફળ થયો હતો. આ ઉત્સવને નજરે જોનારને એને મધુર સ્વાદ ચિરકાળ પર્યત યાદ કરતા રહે એ સુંદર, ભવ્ય અને યાદગાર આ મહોત્સવ થયે હતો. મણિમહોત્સવ વિશેષાંક
૧૫૩
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતના ગ્રંથભડારોના હસ્તલિખિત ગ્રંથાના સમૃદ્ધ વારસો ભાવિ પ્રજાના હસ્તમાં સોંપવા હાય તા તે કાર્ય માટે આપણે
અનુભવી અને ચેાગ્ય તાલીમ પામેલા સપાદકોની જરૂર છે.
નયચક્રના પ્રકાશન સમાર'ભ પ્રસંગે, પ્રમુખ ડા. આદિનાથ નેમિનાથ ઉપાધ્યેનુ' પ્રવચન (અ'ગ્રેજી પ્રવચનના ગુજરાતી અનુવાદ )
પૂછ્યું. આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજ, પૂજ્ય ત્યાગીગણ તથા મારાં અન્ય ભાઇ બહેના, ભાવનગરની જૈન આત્માનંદ સભાના મણિમહાત્સવમાં ભાગ લેવા માટે મને જ્યારે આ સભાના પ્રમુખશ્રી તરફથી આમત્રણ મળ્યું ત્યારે વિના વિલંબે મેં એ આમ ંત્રણના સ્વીકાર કર્યાં. આજે મારા શિરે એક જવાબદારી પણ મૂકવામાં આવી છે. આપ સમક્ષ એક મહત્ત્વની વાત રજૂ કરવાનું મને કહેવામાં આવ્યું છે. એ મહત્ત્વની વાત એ છે કે આ જૈન આત્માનંદ સભા તરફથી “દાદાર નયચક્ર” નામના ગ્રંથનુ પ્રકાશન થવાનુ છે. આ ગ્રંથનું સંપાદન કાર્ય મુનિશ્રી જમ્મૂવિજયજીએ કર્યુ છે. આ પ્રકાશન વિશે મારે આપને એ ખાલ કહેવાના છે. આ એક જવાબદારી છે. આવી જવાબદારી શિર ઉપર ધરતાં મારી મર્યાદાઓનેા ખ્યાલ મને આવે છે. છતાયે હુ આપ સર્વ સમક્ષ ઉપસ્થિત થયા છું તેનું પણ પ્રયાજન છે. ભારતીય સાહિત્યના અને વિશેષતઃ જૈન સાહિત્યના એક અભ્યાસી તરીકે હું હંમેશાં આ આત્માનંદ સભાનાં પ્રકાશનેમાં ઉંડા રસ ધરાવુ છુ. મહાગ્રંથ ‘દ્વાદશારનયચક્ર” માં મને વિશેષ રસ છે. આ મહાગ્રંથમાં અનેક વિશેષતા છે, વળી મુનિ શ્રી જમ્મૂવિજયજીની વિદ્વત્તા અને સંશોધનશક્તિ માટે મારા હૃદયમાં ઊંડી સન્માનની લાગણી ભરેલી છે. તે ઉપરાન્ત આપ જેવા ધર્મપ્રેમી અને વિદ્યારત શ્રાવક બન્ધુએના સમ્પર્કમાં આવવાની ઇચ્છાને પણ હું રોકી શકયા નથી. આપ જેવા ધર્મપ્રેમી અને વિદ્યારત ભાઇને મળવુ કાને ન ગમે ?
આત્માનંદ સભા તરફથી પ્રકાશિત સંસ્કૃત અને પ્રાકૃત ગ્રંથાના આંકડા ઘણા મોટા છે. આ પ્રથામાં ‘વસુદેવ હિગ્ડી અને બૃહત્ કપભાષ્ય જેવા ગ્રંથો તેા અજોડ અને અનેરાં છે. આવી જ સંસ્થાઓની સહાય અને પ્રાત્સાહનથી, તેમ જ મુનિ શ્રી ચતુરવિજયજી અને મુનિ શ્રી પુણ્યવિજયજી જેવી સમન્વિત સાહિત્યક વ્યક્તિત્વ ધરાવતી પ્રતિભાએ વડે સંપાદિત ગ્રંથૈ। પ્રકાશિત થાય છે. જૈન સાહિત્યમાં વીરસેન, જિનસેન અને ગુણભદ્રે વિદ્વત્તાની જે પરપરા ચાલુ કરી હતી તેને મુનિ શ્રી ચતુરવિજયજી અને મુનિશ્રી પુણ્યવિજયજીએ પુનઃ સજીવન કરી છે.
આજ સર્વાંથી પ્રથમ જરુર છે પ્રાચીન ગ્રંથૈાના યાગ્ય સંપાદન કાર્યાની. વિદ્ભગત સમક્ષ આ પ્રાચીન ગ્રંથાને વિવેચનાત્મક અને અભ્યાસપૂર્ણ રીતે રજૂઆત કરવાના અવસર આવી લાગ્યા છે. જેસલમીર, પાટણ, ખંભાત વગેરેના ભંડારા પ્રાચીન ગ્રંથેાની હસ્તપ્રતાના સગ્રહથી સમૃદ્ધ છે.
૧૫૪
આત્માનના પ્રકાશ
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
All
oet=. આમાનંદ સભા શુક | L!. હાસ . પણ
1/6IEમાન યાક પકાશન
દ્વાદશાર નયચક્ર પ્રવચન–પં. દલસુખભાઈ માલવણિયા
|
ક્ષ..ન.
વકશાનયચક પ્રકાશન
આભારવિધિ-શ્રી ચત્રભુજ જેચંદભાઈ શાહ
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
dજન આત્મા
મહેમાન અને કાર્યકરો
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
પરંતુ પ્રાચીન ગ્રંથની આ હસ્તપ્રતો કેવળ ગ્રંથભંડારાની મિલ્કત તરીકે જ ગણી લેવાવી ન જોઈએ, પૂર્વે હતપ્રતોને કેવલ સંગ્રહ માટે જ રાખી મૂકવામાં આવતી ન હતી પરંતુ વખતેવખત હસ્તપ્રતો ઉપરથી લહીઆઓ નવી નકલો પણ ઉતારતા. આજે પણ એવા કેટલાક મુનિઓને હું જાણું છું કે જેઓ તાડપત્રો ઉપર લખેલી જૂની હસ્તપ્રતોની નકલ ઉતારવાના કાર્યમાં રસ ધરાવે છે, પરંતુ પ્રાચીન ગ્રંથોની હસ્તપ્રતોની નકલો બનાવવાનો સમય હવે સદા માટે ગમે છે. આ તો મુદ્રણ કામનો યુગ છે. ત્વરિત મુદ્રણના યુગમાં આપણે જીવીએ છીએ. ગુજરાતના ગ્રંથ ભંડારના હસ્તલિખિત ગ્રંથનો સમૃદ્ધ વારસે ભાવિ પ્રજાના હસ્તમાં સોંપો હોય તો તે કાર્ય માટે આપણે અનુભવી અને યે તાલીમ પામેલા એવા સંપાદકોની જરૂર છે, જે પદ્ધતિસર અને ચીવટપૂર્વક હસ્તપ્રતોને અભ્યાસ કરી ભાવિ વિદ્વાનોની પેઢીના હિતાર્થે વિશ્વસનીય સંપાદન કાર્ય કરી શકે. મહાભારતના સુપ્રતિષ્ઠિત સંપાદક સ્વ. વી. એસ. સુકથંકરે તેમના એક પત્રમાં અને જણાવેલું કે “કેવળ આધારભૂત અને વિવેચનપૂર્ણ પ્રત જ ભાવિ સંશોધનનો યોગ્ય આધાર બની શકે. એગ્ય પ્રતોના અભાવમાં બધાં જ સંશોધની શક્તિ અને સમયનો કેવળ દુર્ભય છે. જે યોગ્ય આધારકતો મળી હોત તો વિશ્વમાં પ૦% મતમતાન્તરોનું અસ્તિત્વ જ ન હોત.” આ હકીકતથી સ્પષ્ટ થશે કે પ્રાચીન ગ્રંથોનું
ગ્ય રીતનું સંપાદન કેટલું મહત્વનું અને જરૂરી છે. આ ક્ષેત્રમાં ગુજરાતનાં પ્રાચીન ગ્રંથભંડારો, મુનિ શ્રી પુણ્યવિજયજી જેવી પ્રતિભાઓ અને આત્માનંદ સભા જેવી સહાયક સંસ્થાઓએ સામૂહિક પ્રયાસથી જૈન ગ્રંથના પ્રકાશનનું કિંમતી કાર્ય કર્યું છે. સદ્ગત પંડિત નથુરામજી પ્રેમી તરફથી ભાણિજ્યચંદ્ર ડી. જે. ગ્રંથમાલાના પ્રકાશનનું કાર્ય થયું છે. આ ગ્રંથમાલામાં અપ્રકાશિત અનેક ગ્રંથોને પ્રકાશિત કરવામાં આવ્યાં છે. સદ્ગત પંડિત નથુરામ પ્રેમીએ મને એકવાર કહેલું કે તેમની ગ્રંથમાલાના પ્રકાશન કાર્યની પ્રેરણું તેમને આત્માનંદ સભા પાસેથી મળેલી. જો કે પતિ પ્રેમીના અવસાન પછી હાલમાં તેમની ગ્રંથમાલાનાં પ્રકાશનનું કામ થંભી ગયું છે. આ ગ્રંથમાલાને ભારતીય જ્ઞાનપીઠમાં ફરી શરૂ કરવા હું અને જબલપુરને ડેાકટર હિરાલાલ જૈને પ્રયત્નો કરી રહ્યા છીએ,
આરંભથી જ હું ‘બાદશાર નયચક્ર'નાં સંપાદનમાં રસ ધરાવું છું. હું જાણું છું કે આ ગ્રંથ સંપાદક માટે ખાસ સમસ્યારૂપ છે. તેથી ભિન્ન ભિન્ન સંસ્થાઓ અને વ્યક્તિઓ તરફથી જે જે પ્રયતે આ દિશામાં થયાં છે તેનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ હું કરતો આવ્યો છું. એટલે કુદરતી રીતે જ આ સભાના આ પ્રકાશન સાથે સંકળાતાં હું સંતોષ અને આનંદ અનુભવું છું. | મુનિ શ્રી જબૂવિજયજી પ્રતિ હું વિશેષ આદર ધરાવું છું, વર્ષો પૂર્વે તેમના પિતા-ગુરુ અને તેઓ કોલ્હાપુર પધાર્યા હતા. ત્યાં તેઓએ ચાતુર્માસ વીતાવ્યું હતું. તેમના ઉપાશ્રય અને મારા રહેઠાણ વચ્ચેનું અંતર થોડી મિનિટનું હતું. ઘણી ય વાર સમીસાંજે તેઓ મારે ઘેર પધારતા ત્યારે અમે પ્રત્યેના વિવેચનાત્મક પાઠ સંબંધી ચર્ચા-વિચારણા કરતા. આ પ્રકારની ચર્ચામાં મને વિશેષ રસ હતો અને મુનિશ્રી આ વિષયમાં વધારે ને વધારે પારંગત થઈ રહ્યા હતા. હું પણ પિતા-પુત્ર, ગુરુ-શિષ્યના દર્શનાર્થે ઉપાશ્રયમાં જતો. તે સમયે સંસારના સમસ્ત સુખદુ:ખ ત્યાગનાર અને વિદ્યાવ્યાસંગ પાછળ સમસ્ત જીવન સમર્પિત કરનાર આ યુવાન જૈન મુનિશ્રી સંબંધમાં સગર્વ આશ્ચર્ય અનુભવતા. ત્યાર પછી તે અમારા ઉભયના સામાન્ય મિત્રો દ્વારા મુનિશ્રીનાં લખાણનો પ્રવાહ મારા તરફ આવ્યા જ કરતો. છેલ્લા મુનિશ્રીને મળ્યો હતો. અમદાવાદ મુકામે. મારા મિત્ર પં. દલસુખભાઈ મણિમહત્સવ વિશેષાંક
૧૫૫
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માલવિયા તે વખતે મારી સાથે હતા જ્યારે મેં મુનિશ્રીને અમદાવાદ મુકામે જ્ઞેયા ત્યારે તેઓ શ્રીનાં બાહ્ય શારીરિક દેખાવમાં મને અત્યન્ત પરિવ`ન લાગ્યું. તેઓશ્રી કૃશ અને બિમાર જેવા લાગતા હતા. પણ તેમની વાતચીતમાં વિદ્યા ભક્તિ અને વિદ્યા પ્રચારના ઉત્સાહની જ્યેત તેમના દુબળા પાતળા શરીરમાં ઝળહળતી હું જોઇ શકયા. તેએશ્રીએ અમને તિખેટીયન હસ્તપ્રતે ની ફાટાગ્રાકિક નકલા બતાવી. મુનિશ્રી તિખટીયન અને અન્ય ભાષાના અભ્યાસમાં પણ અદ્ભૂત પ્રગતિ સાધી શકયા હતા. આજે મુનિશ્રીએ ‘ દ્વાદશારનયચક્ર 'નું સંપાદન કાર્ય પૂર્ણ કર્યું છે અને ચાર અર સમાવતા પ્રથમ વિભાગ પ્રસિદ્ધ થાય છે. તેમની સિદ્ધિ માટે મ્યુનિશ્રી જમ્મૂવિજયજી પ્રતિ આપણો હ્રદયન્તગત અને આભાર આદરની લાગણી વ્યક્ત કરવા આપણે સહુ અહીં એકત્ર થયા છીએ.
k
ઘણીએ વાર કાઈ મ ંદિરપ્રતિષ્ઠા પ્રસંગે કે બિમ્બસ્થાપના સમયે કે કોઇ ધાર્મિક ઉજવણી ટાંણે સંધનાં ચાર અંગે સાધુ સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એકત્ર થાય છે. આવાં સંમેલનેાના અનુભવથી આપણે ટેવાઇ ગયા છીએ. આજકાલ રાજકીય પુરુષાનાં પ્રમુખસ્થા ઉજવાતા કાર્યક્રમે તા ફેશન જેવા બની ગયા છે. પરંતુ આજ તે આપ સર્વે ‘દ્વાદશાર—નયચક્ર' નામના એક ગ્રંથના પ્રકાશનને પવિત્ર અવસર નિરખવા એકત્ર થયા છે, જે પવિત્ર ગ્રંથના વિગતપૂર્ણ અભ્યાસ અનેક જણે હજી કરવાના છે. આ શ્રધનુ' સસંપાદનકાર્ય એક મુનિશ્રીએ કર્યું છે, જેમની મૂડી અને ઐશ્વર્ય કેવળ તેમની વિદ્વત્તા અને વિદ્યાભકિત છે. આ હકીકત આજના પ્રસંગની વિશેષતા છે. શ્રાવક અને શ્રાવિકાઓનાં લોહીમાં જ શાસ્ત્રદાનની ભાવના રહેલી છે. ગુજરાતમાંથી પ્રાપ્ત થતી અનેક હસ્તપ્રતે અને તેનાં ગ્રંથ સ્વરૂપે થતાં પ્રકારાનમાં આ એક ભાવના સ્પષ્ટ રીતે દેખાય છે. ગુજરાત બહાર પણ આ ભાવના દિગેાચર થાય છે. કર્ણાટકની અત્તિમમ્બે નામની એક પવિત્ર બહેને શાન્તિ પુરાણ નામના કન્નડ કાવ્યની એક હાર નકલે તૈયાર કરાવી અને સમગ્ર દેશમાં તે વહેંચી અને ખરેખર એ બહેને તેમના શાસ્ત્રદાનથી એક ગ્રંથને અંધકારમાંથી લુપ્ત થતા બચાવ્યા. આ રિત મુદ્રણ યુગમાં આપણે પણ ફ્કત હજાર નકલા છપાવીએ છીએ અને કેટલીકવાર તેા તેનાથી પણ ઓછી.
જૈન દર્શનનૈતિક વાસ્તવવાદ તરીકે જાણીતુ છે. આ વાત એક કરતાં વધારે રીતે સત્ય છે. જૈન દર્શનમાં આચાર ધર્મ પાળ ખે હેતુએ રહેલા છે. પ્રથમ તેા તે આધ્યાત્મિક શુદ્ધિને લક્ષ્ય બનાવે છે. બીજુ તે વ્યક્તિને યાગ્ય સામાજિક માનવી બનાવવા ચાહે છે, જે માનવી જવાબદાર નાગરિક અને સદાચારી પડેાશી બની શકે. પ્રથમ હેતુને! ઉદ્ભવ થાય છે જૈનદર્શોનનાકના સિદ્ધાન્તમાંથી. કતા સિદ્ધાન્ત એક સ્વય’ સંચાલિત નિયમન છે, જે નિયભન પ્રમાણે પ્રત્યેક વ્યક્તિને તેના મનથી, કર્માંથી કે વાચાથી કરેલ સારાં માઠાં કનુ ફળ મળેજ છે. કના નિયમનમાં ઇશ્વર માટે પણ માથુ મારવાની શક્યતા નથી. જગતના કર્તા તરીકે શ્ર્વર તત્ત્વને સ્વીકાર જ અહીં કરવામાં આવ્યા નથી. શ્નર કાઈ સ’સારી ઉપર અનુગ્રહ કરી તેને શિક્ષામાંથી મુકિત આપી શકતા નથી, જૈન દનમાં આ પાયાના સિદ્ધાંત છે. આ સિદ્ધાન્ત પ્રમાણે પ્રત્યેક વ્યકિત પેાતાના સુભાગ્ય કે દુર્ભાગ્યને ઘડનાર શિલ્પી બની જાય છે. કર્મના રજની કલ્પના એક સૂક્ષ્મ પદાર્થ અથવા શક્તિ તરીકે કરવામાં આવી છે, જે સૂક્ષ્મ તત્ત્વ જીવને તેનાં વાણી, વિચાર અને કર્માથી સ્પર્શે છે. વાસ્તવિક રીતે તે અનાદિ કાળથી જ પ્રત્યેક જીવ કર્મીની અસર નીચે હોય છે. વ પેાતાનાં પૂર્વનાં કનુ ફળ ભેગવે છે અને નવાં નવાં ક સંપાદિત કરે છે. આ રીતે કમ અને તેનાં ફૂલની
૧૫૬
આત્માનંદ પ્રકાશ
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
ઘટમાળ ચાલ્યા જ કરે છે. કેવળ નૈતિક જીવનથી જ કર્મની ગતિ ઉપર નિયંત્રણ લાવી શકાય અને તપથી કર્મનો અન્ત આણી શકાય. આ પ્રમાણે કર્મની રજથી સંપૂર્ણ રીતે જીવ મુક્ત બને ત્યારે તે કેવલ્ય પ્રાપ્ત કરે.
જૈન દર્શનમાં અન્ય હેતુ પણ રહેલો છે. આ હેતુ પ્રમાણે સર્વ જીવ પ્રતિ જૈન દર્શન સમાનતાનું વલણ વિકસાવે છે, અને વ્યકિતનાં વન, વરણ અને વસ્તુઓ પ્રતિ સન્માનનો ભાવ કેળવે છે.
વ્યક્તિની શક્તિ અને પર્યાવરણને અનુરૂપ કક્ષાક્રમમાં જૈન દર્શનની નૈતિક આચાર સંહિતા રચવામાં આવી છે. તેમાંથી કોઈ પણ પ્રકાર ની ગેરસમજ વગર અથવા નિજ કર્તવ્ય પ્રતિ બેદરકારી વગર વ્યકિત સ્વેચ્છાપૂર્વક અને સંન્નિનથી પિતાની આચાર-સંહિતાની પસંદગી કરવાની છે. '
જે નીતિદર્શનના પાયામાં અહિંસાના સિદ્ધાંત રહેલો છે. આ સિદ્ધાંતને યોગ્ય રીતે સમજીએ તો સ્પષ્ટ થશે કે તેમાં દરેક વ્યકિતને જીવવાનો અધિકાર સાર્વત્રિક રીતે અને બેમત વગર સ્વીકારવામાં આવ્યો છે. પ્રત્યેક જીવ જીવવા ચાહે છે અને કે મૃત્યુ થતું નથી કોઈપણ વ્યકિતને અન્ય જીવને નુકશાન કરવાને કે તેનો નાશ કરવાને અધિકાર નથી. આ દથિી અહિંસા સભ્ય અને ઔદિક જીવનને પાયાનો નિયમ છે. આલ્બર્ટ સ્વીઝરતાં શબ્દોમાં કહીએ તો હિંસાનો નિધિ એ મનુષ્ય જાતિના આધ્યાત્મિક વિકાસ ની તવારીખમાં મહાન બનાવે છે. ચુસ્ત અહિંસકને જે જે વ્યાવહારિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે તે મુશ્કેલીઓને ખ્યાલ જૈન નીતિતત્ત્વ વિચારોને સ્પષ્ટ રીતે છે. આ ખ્યાલ રાખીને તેણે જૈવિક સૃષ્ટિને તે છે વિકાસની કલા-- ક્રમમાં ગોઠવી છે. આ રીતે જીવ સૃષ્ટિને તેના વિકાસની કક્ષાક્રમમાં મૂકવા પાછળ મુખ્ય હેતુ જ ઉચ્ચ કક્ષાની જૈવિક સૃષ્ટિથી હિંસા નિવૃત્તિને આરંભીને, આધ્યાત્મિક પ્રગતિની સાથે સાથે અહિંસા ધર્મમાં પ્રગતિકૂચ કરતાં કરતાં અને ક્રમશઃ નીચલી કક્ષાની જૈવિક વૃષ્ટિની હિંસાથી નિવૃત્તિ તરફ લઈ જવાનો છે.
વ્યકિતના જીવન પ્રત્યે માનની લાગણી પૂરતી નથી. પણ વ્યક્તિની મિલ્કત અને વ્યકિતત્વ અને વલણ પ્રતિ સન્માનની ભાવના જરુરી છે. આ વિશેષ જરૂરતના દષ્ટિબિ દુમાંથી જૈન દર્શનમાં પાંચ મહાવ્રતને સિદ્ધાંત ઉભા છે. આ પાંચ વત આ પ્રમાણે છે: અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ.
જેન નીતિતવનોએ અહિંસા એટલે જ ભાર સત્ય ઉપર પણ મૂકે છે. જૈન દર્શન સત્યનું મૂલ્ય સાંસારિક બાબતોના સંબંધમાં સ્વીકારે છે. એટલું જ નહિ પણ તાત્વિક અને ધાર્મિક મહાન સિદ્ધાન્તોને સ્થાપિત કરવા માટે અને સમજવા માટે પણ સત્યના મૂલ્યને જૈન દર્શનમાં સ્વીકાર કરવામાં આવ્યો છે. જૈન દર્શન વિજિગીષ કરતાં નિણિનીષ વધારે છે.. “ સત્યમેવ જયતે” કહેવાને બદલે તે કહે છે કે “સર્ચ લેગશ્મિ સારભૂયં ” આ ઉભય સિદ્ધાન્તોના તાત્વિક અને આધ્યાત્મિક ગર્ભિત અર્થો વચ્ચે ભેદને મહાસાગર છે. વિશ્વના મહાન ધર્મસ્થાપક અને ઉપદેશકે. પ્રમુખ તત્વવિદો અને પ્રધાન નીતિજ્ઞો સત્યની ખોજ અર્થે નીકળેલા અને તેમાંના કેટલાકે તો એમ કહેવાની વૃષ્ટતા કરી છે કે તેમણે જેને બોધ કર્યો તે સય. આથી મતમતાંતરનાં એવા ડુંગરા ઊભા થયા
મણિમહોત્સવ વિશેષાંક
૧૫૭
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેમાં સામાન્ય માનવીની તે। મતિ જ મુંઝાઇ જાય. તેથી સત્ય શુ' છે એ પ્રશ્નના સ્થાને કાયમના પ્રશ્નો ઉપસ્થિત થાય છે કે સત્ય ક્યાં છે અને સત્ય સમીપે જવું કેવી રીતે ? જૈન તત્ત્વવિદ્યાએ આ પ્રશ્ન પરત્વે જે નિરાકરણ કર્યુ છે તે તેમની અહિંસાની ભાવનાને અનુરૂપ છે. અહિંસાના સિદ્ધાન્ત જીવન તરફ્ માનની દૃષ્ટિ કેળવતા શીખવે છે. એટલું જ નહિ પણ અન્યના ભિન્ન ભિન્ન અભિપ્રાય પ્રતિ સહિષ્ણુતાભરી સમજ કેળવવાના ખાધ કરે છે,
સત્ય, અસત્ય, સત્યાસત્ય અને સય નાડુ તેમ જ અસત્ય નહિ એમ વિધાતેનું વર્ગીકરણ ચાર વર્ષમાં જૈત તર્વિદેએ કરેલું છે. આ પૃથક્કરણની પદ્ધતિના પરિણામે જૈન દર્શનના અનેકાન્તતા સિદ્ધાન્ત ફલિત થાય છે. અનેકાન્તના સિદ્ધાન્તથી પ્રત્યેક પરિસ્થિતિને ભિન્ન ભિન્ન દૃષ્ટિબિન્દુથી જો વિચારી શકાય છે. અને અનેક અસત્યાને પાસે પાસે લાવીને તેમાંથી એક સમગ્ર પૂર્ણ સત્ય પ્રાપ્ત કરી શકાય છે. તાત્ત્વિક સત્ય જટીલ છે. તેનાં રૂપે! અનત પરિવર્તનનાં પ્રવાડીમાં તણાતાં જાય છે. આ તત્ત્વતે સમજવાની મનુષ્યની શક્તિ મર્યાદિત છે. જૈન તત્ત્વજ્ઞાતીના આ ખ્યાલે જૈન જ્ઞાનમીમાંસાને એક વિશેષ ઘાટ આપ્યો. આનુ પરિણામ તે નયવાદ, નય એટલે જ્ઞાનનું દૃષ્ટિબિન્દુ, જ્ઞાતાનો અભિપ્રાય.
શુદ્ધીંગ (31hting) અને અન્ય વિદ્રાએ અમાગધી આગમાતા સામયિક સ્તરીકરણ । અભ્યાસ આરશે. જો કે આ અભ્યાસ પ્રતિ ભારતમાં એછાવત્તા અંશે દુર્લક્ષ સેવામાં આવ્યુ છે. અને એક એમ અભિપ્રાય વ્યક્ત થયા છે કે અર્ધમાગધી આગમા એક એકમ તરીકે જ પ્રગટ્યાં છે. નયવાદનાં બીજ અનાગધી આગમગ્રંથેામાંથી શેાધવાને પ્રયાસ થયા છે. આ પ્રયત્નમાં નયવાદ અને સ્યાદ્વાદની વિગતપૂર્ણ ચર્ચા જોવામાં આવે છે. ભિન્ન ભિન્ન વિપતિપત્તિમાતા પ્રશ્ન જ્યાં જ્યાં ઉપસ્થિત થાય છે ત્યાં ત્યાં મહાવીર અને તેમના શિષ્યવૃન્દ એ પ્રશ્નને કેવી રીતે હલ કરતા તે જોવા મળે છે. આવી વિપ્રતિપ્રતિએ અનેક છે. સત્-અસત, અસ્તિ-નાસ્તિ, વિધિ અને નિષેધ, એક અને અનેક વગેરે. જૈન દર્શનતે તેના પાયાના તત્ત્વવિદ્યાના આ પ્રશ્નોને સામને ફરવાને હતા. આ પ્રશ્નો માટે આપણી પાસે દ્રશ્યાર્થિ ક અને પથિક, નિશ્રય અને વ્યવહાર વગેરે નયેા હતાં. કેટલાક સ્થલે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાતે બિન્દુ તરીકે રાખવામાં આવતા. આ પૃથક્કરણ પદ્ધતિ ઉપયેગ ભિન્ન મિત્ર દિશામાં અને ભિન્ન ભિન્ન હેતુ સ્કૅ કરવામાં આવતા. આ પ્રાચીન પ્રણાલીમાં મળતી હકીકતેાને ઉમાસ્વાતિના ભૂત્રમાં એકત્ર કરવામાં આવી છે. ઉત્તરાધ્યયનના માખ ભગંગ પ્રકરણ અને કુન્દકુન્દના પ્રવચનસાર અને પંચાસ્તિકાયના અભ્યાસથી ઉમાસ્વાતિની પૂર્વવર્તી પરિસ્થિતિના ખ્યાલ આવે છે.
:
',
ઉમાસ્વાતિનુ એક મહત્ત્વનું સૂત્ર છે, “ પ્રમાણનથૈર્ અધિગમઃ ” (Premana~nyair adhigamah ) તત્ત્વને સમજવાની આ એક દૃષ્ટિ છે. ઉમાસ્વાતિ સાત નય ગણાવે છે. તત્ત્વને નય દ્વારા સમજવાની દૃષ્ટિ મૌલિકતા અને વ્યવહારિક ઉપયેાગિતાનુ ક્ષેત્ર વિશાલ બનાવે છે. સિદ્ધસેન વાસ્તવિકમાં તે પ્રમુખપણે તત્ત્વનણની છે. જૈન તાર્કિકામાં તે સથી વધુ હિંમતવાન છે. બૌદ્ધિક બાબતેાની પસ ંદગી ખાતર તે પ્રણાલીગત બાબતેને પાછળ રાખતા ખચકાતા નથી. કેવલીમાં જ્ઞાન અને નના તાદાત્મ્યના નિરુપણમાં, પ્રાકૃતને બદલે સંસ્કૃતને સ્વીકારવામાં અને શાસ્ત્રગ્રંથાને સંસ્કૃતમાં રચવાના તેના પ્રયત્નમાં આ હકીકત સ્પષ્ટ થાય છે. સિદ્ધસેનની આ અન્તર્યંત મહત્ત્વની
૧૫૮
આત્માનંદ પ્રકાશ
For Private And Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાબતોને મલ્લવાદી અને અભયદેવ તર્ક પંચાનન જેવા વિચારકોએ પૂર્ણ રીતે વિકસાવી છે. જે નય એ વાસ્તવિક દષ્ટિથી એક દષ્ટિબિન્દુ હોય અથવા વિધાનની એક રીત હોય તો સિદ્ધસેન જેવા તાર્કિક તેમની પ્રખ્યાત પદ-પંક્તિમાં ફલિત થતું વિધાન તારવ્યા વગર રહે જ નહીં. (III 47)
ગાજરૂચી વળવા તાયફા = ફૉtત બચવાયા
જ્ઞાવા ચઢાયા તાવથ ગ્રેવ પામવા | ભિન્નભિન્ન ધાર્મિક પદ્ધતિઓ અને ભિન્ન ભિન્ન દર્શને સમજવા માટે આ ખૂબ વિશાલ અને મહત્તવનું દષ્ટિબિંદુ છે જે આ જ પ્રમાણે હોય તો જે તે વિચારની દાર્શનિક પદ્ધતિના પાયામાં કો નય છે તે કહેવું એ આ દષ્ટિબિન્દુ પ્રમાણે આવશ્યક બની રહે છે. સિદ્ધસેને આ બાબતમાં પ્રસ્થાન રેખા દોરી છે. ( III 48–49).
ज काविलं दरिसणं एवं दबछियास वत्तम्ब ।
सुद्धोगणतणयम्म उ परिसुद्धो पऽऽजववियप्यो । देहि वि एहि णीयं सत्यमुलूगण तह वि मिनछत्त ।
जं सविसयपहाणतणेण अण्णोणणिरवेक्खा ।। એક તત્વનિર્થિની તરીકે સિદ્ધસેન એ ભૂમિકા પર આવ્યા કે ભિન્ન ભિન્ન દાર્શનિક પદ્ધતિઓ એ અધુરા પ્રયત્ન છે, જ્યારે જૈન દર્શન સર્વ પાસાને આવરી લેતું સર્વગ્રાહી દર્શન છે. આ વાત તેઓએ તેમની સ્તુતિમાં વ્યક્ત કરી છે.
उदधाविव सर्व सिम्धव : समुदीर्णास्त्वयो नाथ दष्टय : ।
न च तासु भवान् प्रदृश्यते प्रविभक्तासु सरिस्स्विादधिः ॥ જિનભદ્ર પણ તેમના વિશેષાવશ્યક ભાષ્યમાં આ હકીકત વધુ સચોટ રીતે મૂકે છેઃ
एवं विषयति नया मिच्छाभिनिवेषो परेरापरमा।
इयमिह सत्वनयमथं जिणमयमणव जमात ॥ જે જૈન ગ્રંથર્તાઓ અને તાર્કિક તેમના સમકાલીન વાદિઓને અનુસરીને વિજિગીષ બનેલા, તેઓને આ વાત પસંદ પડે તેવી નથી. તે ઉપરાન્ત આ દષ્ટિબિન્દુએ નયનું વ્યવસ્થિત સમાયોજન કરી તેનો પુનર્વિચાર કરવાની તેમ જ ભિન્ન ભિન્ન દર્શન પદ્ધતિઓને એક અથવા બીજા નય સાથે સુસંગત કરવાની જરૂર ઉભી કરી.
- જૈન દર્શનના વિચારની આ ભૂમિકા સાથે મિક્સવાદી ક્ષમાશ્રમણના દ્વાદશારનયચક્રને અભ્યાસ કરવાનો છે. હેમચંદ્રજીએ ભલવાદીને તાર્કિકામાં પ્રમુખ તાર્કિક તરીકે બિરદાવ્યા છે. હસ્મિકના મત પ્રમાણે ભલવાદીએ સિદ્ધસેનને સન્માનિતર્ક ઉપર એક ભાષ્ય રચ્યું છે. જો કે સુમતિતર્કની માકક મલવાદીનું આ ભાષ્ય પણ હજી અપ્રાપ્ય જ રહ્યું છે. છતાં પણ બદલવાદીએ આ પ્રમાણુ
મણિમહોત્સવ વિશેષાંક
૧૫૯
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગની રચના કરી હોય તે અસંભવિત તો નથી જ સન્મતિતના આ પ્રમાણેના વિગતપૂર્ણ અભ્યાસથી તે બુદ્ધિવાદી (તાર્કિક) ના વિચારો વિકસ્યા હશે. અને પરિણામે બીજાં પગથિયા તરીકે તેમણે દ્વાદશારાયચકની રચના કરી હશે. આ ગ્રંથમાં નયનો સિદ્ધાન્ત નવીન શક્યતાઓ સાથે વિગતપૂર્ણ રીતે વિકસાવવામાં આવ્યો છે.
દ્રવ્ય એ અસ્તિત્વ લક્ષણવાળું છે, તેમાં અવિભાજ્ય સ્વરૂપ ગુણ અને વિભાજ્ય ઔપાધિક ગુણ આશ્રિત હોય છે. તેથી તેનું મૂલ સ્વરૂપ પરિવર્તનમાં પણ સાતત્ય જાળવી શકે છે. આ જટીલ તવને ભિન્ન ભિન્ન નય દ્વારા સમજવાનું હોય છે. આ ભિન્ન ભિન્ન નયનો સંબધ સામાન્ય અને વિશેષ સાથે પણ છે. ભલવાદીએ આ માટે વ્યાકરણની પરિભાષા સ્વીકારી લાગે છે. જે વસ્તુઓને તેના દ્રવ્ય પ્રમાણે સમજવામાં આવે તો તે સામાન્ય વિધાન વિધિ કહેવાય. (૧) વિધિ અને (૨) નિયમ ઉપરાન્ત ભલ્લવાદી ત્રીજુ દષ્ટિબિન્દુ પણ સ્વીકારે છે જેમાં વિધિ અને નિયમો સંગ કરવામાં આવે છે. આ રીતે પ્રાથમિક ત્રણ નય બને છે. આ ત્રણ પ્રાથમિક નન્ય પરથી મલવાદી બાર નયનું ચક્ર વિકસાવે છે. તેથી મલવાદી તેમના ગ્રંથને “નયચક્ર” નામ આપે છે જે કે મલવાદીના નયની સંખ્યા બાર છે છતાં પણ કવ્યાર્થિક અને પર્યાયાર્થિકના વર્ગીકરણું નીચે અથવા ઉમાસ્વતિના સાત નયના વગર કરણ નીચે આ બાર નયને કેવી રીતે લાવી શકાય તે પણ મેલવાદી દર્શાવે છે.
ભલવાદીના બાર નય નીચે પ્રમાણે છે : | (1) વિધિ, (૨) વિધેર વિધિ, (૩) વિધેર વિધિ નિયમ (૪) વિધેર્ નિયમઃ (૫) વિધિ નિયમ... (૬) વિધિ નિયભસ્ય વિધિઃ (૭) વિધિ નિયમસ્ય વિધિ નિયમ... (૮) વિધિ નિયમય નિયમઃ (૯) (૧૦) નિયમસ્ય વિધિઃ (૧૧) નિયમસ્ય વિધિ નિયમમ (૧૨) નિયમય નિયમઃ
મલવાદીના ગ્રંથ ઉપર સિંહસૂરિએ ભાષ્ય રચ્યું છે. આ ભાષ્યની સહાયથી વાદીના સિદ્ધાન્ત પાછળ રહેલે મુખ્ય હેતુ ભિન્ન ભિન્ન દાર્શનિક વિચાર પદ્ધતિને બારમાંથી એક અથવા બીજ નય નીચે લાવીને તેનું ખંડન કરવાનો હોય એમ લાગે છે. અને તે મલવાદીનું અનેક દર્શનનું નૈપુણ્ય દર્શાવે છે. (૧) પ્રથમ નય એ સામાન્ય માનવીનું દૃષ્ટિબિંદુ છે. અન્ય પદ્ધતિઓમાં પ્રત્યક્ષનું જે લક્ષણ આપવામાં આવે છે તેની ખામી અહીં દર્શાવવામાં આવી છેઆ નય નીચે અજ્ઞાનવાદ અને અન્ય વિચારને મૂકવામાં આવ્યા છે. પૂર્વ પાનાં અવતરણો ખૂબ રસ ઉત્પન્ન કરનારા છે, અને તે મલવાદીના અભ્યાસની વિશાળતા દર્શાવે છે. (૨) બીજા નય નીચે પુરુષ, નિયતિ, કાલ, સ્વભાવ અને ભાવનો વિચાર કરવામાં આવ્યો છેસિદ્ધસેને આ પ્રથમ છેડો છે. અને પૂર્વપક્ષ કે ઉપનિષદમાં નજરે પડે છે. (૩) ત્રીજા નય નીચે સાંખ્યદર્શન અને ઈશ્વરવાદને મૂકવામાં આવ્યા છે. (૪) ચોથા નય નીચે ઈશ્વર અને કર્મના સિદ્ધાન્તના વિરોધને વિચાર કરવામાં આવ્યો છે. દ્વાદશાનિયેચકના પ્રથમ ભાગમાં આ ચાર નયનો સમાવેશ કરવામાં આવ્યું છે.
ન ગ્રંથનું શીર્ષક ખૂબ મહત્ત્વનું છે, નય એ ચક્રના બાર આરા છે. દરેક સ્તર ખંડનાત્મકનિષેધક ભાગ છે. તેમાંથી જે ભાવાત્મક ભાગ ફલિત થાય છે તે મલ્લાદીના દાર્શનિક વિચાર રજ કરે છે. ચક્રની કિનાર (Rin અથવા Fe!!v) ના ત્રણ ભાગ છે. જે દરેકમાં ચાર ચાર નય સમાય છે. ચક્રની નાભિ તરીકે સ્યાદવાદ છે,
આત્માનંદ પ્રકાશ
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વાદશાનિયચક્ર ઉપરની સિંહરિની ન્યાયાગમાનુસારિણી નામની ટીકા અનેક રીતે મહત્વની છે. એ ટીકામાં મલવાદીના મૂળ ગ્રંથને સ્વીકારી લેવામાં આવ્યો છે. તેમાં ક્યાંક ક્યાંક તો મૂળ ગ્રંથના વચનના પ્રથમ અને છેલ્લા જ શબ્દો આપેલા છે, જેથી સંપાદકને આ વાકયો પૂરા કરવા પડયા છે. મલ્લવાદીના ગ્રંથ અને તે ઉપરના સિંહરિના ભાષ્યને સમજવા માટે પ્રયત્નની જરૂર રહે છે.
દ્વાદશારનયચક્રનું મહત્તવ બે રીતનું છે. પ્રથમ તો જૈન દર્શનના નયવાદના સિદ્ધાન્તને વિકસાવત તે મુખ્ય ગ્રંથ છે. બીજુ આ ગ્રંથમાં જે હકીકત રજુ કરવામાં આવી છે તેને ભારતીય દર્શનના ઇતિહાસમાં ખાસ સ્થાન મળેલું છે. ગ્રંથકાર તેમની સમકાલીન દાર્શનિક પદ્ધતિએ તપાસે છે. આ પદ્ધતિઓમાં વેદિક વિચાર, સાંખ્ય, ન્યાય, વૈશેષિક, મીમાંસા, અદ્વૈત, બૌદ્ધ, યોગ અને વૈયાકરણીય પદ્ધતિઓ મુખ્ય છે. તે ઉપરાન્ત આ ગ્રંથમાં જૈન સાહિત્ય અને જૈનેતર સાહિત્યમાંથી અસંખ્ય અવતરણ લેવામાં આવ્યાં છે. તે અવતરણે ગ્રંથોના સામયિક અભ્યાસ માટે ખૂબ મૂલ્યવાન છે.
નયચક નામના ગ્રંથનો ઉલ્લેખ અન્ય અનેક ગ્રંથોમાં જોવામાં આવે છે. પરંતુ મૂળ ગ્રંથને પ્રકાશમાં આવતાં સમય લાગ્યો. આજ નામના બીજા અન્ય લઘુ ગ્રન્થ પણ છે. પરંતુ તે ગ્રંથોથી ભલ્લાદીને ગ્રંથ અનેક રીતે જુદો પડે છે ગંભીર વિદ્વત્તા અને મૌલિક નવીનતા સાથે રજૂ થયેલી ચર્ચાએ કેક અંશે ભલવાદીના ગ્રંથને અપ્રસિદ્ધિમાં રાખેલ. ચર્ચા પાછળનું દષ્ટિબિન્દુ ખંડનાત્મક કરતાં અનુકુળનામક છે. કુદરતી રીતે જ જે મર્યાદિત સંખ્યાના ગ્રંથકારને આ ગ્રંથને અભ્યાસ કરવાની તક મળેલી તેઓમાં પણ આ ગ્રંથ સ્પંદન જગાવી શકેલ નહિ. મૂળ ગ્રંથ તેના ભાગ્ય પાછળ એવો દટાઈ ગયો હતો કે જજ લેકે તેના મૂળની કદર પીછાની શકતા. તે ઉપરાંત આ ઉપર કોઈ પણ સરળ ભાષ્ય રચાયું નથી. સિંહસૂરિની ન્યાયાગમ'નુસારિણી કદી પણ સ્વાદુવાદમંજરી જેટલી લોકપ્રિય બનેલી નહિ.
ઘણા વિદ્વાને પાછળથી આ ગ્રંથમાં રસ લેતા થયા છે. તેના વિષે અહીંતહીં કંઈ ને કંઈ લખાણ પણ લખાયા છે. મુનિશ્રી જખ્ખવિજયજીએ પોતે પણ બુદ્ધિપ્રકાશ, જૈન સત્યપ્રકાશ, આત્માનંદ પ્રકાશ વગેરેમાં મલ્લવાદી વિષે લેખો લખેલા છે. દિદ્ભાગના પ્રમાણસમુચ્ચયમાંથી ભતૃહરિના વાક્યપદયના અવતરણની શોધ તે તેમનું મહત્વનું સંશોધન છે. પંડિત માલવણિયાએ મલવાદી અને મલવાદીના ગ્રંથ પર વિગતપૂર્ણ લેખ લખ્યો છે. ડો. રાઘવને પણ દ્વાદશાનિયચક્રને ઉલ્લેખ નગરમાં અખિલ ભારતીય ઓરિએન્ટલ કોન્ફરંસના પ્રમુખ સ્થાનેથી કરેલ. પૂરપમાં નયના સિદ્ધાન્તમાં રસ ધરાવનાર વિદ્વાનોમાં ફાવલનેર મુખ્ય છે. તેમણે જખ્ખવિજયજીએ સંપાદિત કરેલા આ દ્વાદશારનયચક્રના ગ્રંથની પ્રસ્તાવના લખી છે. તુલનાત્મક દર્શનશાસ્ત્રમાં સાલવારી તમામ બૌદ્ધિક તર્કશુદ્ધ વિધાનોનું કાડજજુ છે. વળી એ પણ સ્મરણમાં રાખવું જરૂરી છે કે જે જે લખાય છે તે ફક્ત આપણા અનુયાયીઓ કે પક્ષકારો પુરતું જ ગુપ્ત રાખી શકાય નહિ. એ તો તે વિષયમાં જે જે વ્યકિત રસ ધરાવતી હોય તેના હાથમાં જવાનું. તેથી સંશોધનના કાર્યમાં કોઈ પણ વકીલ કે પક્ષકાર બની શકે નહિ. તારવવામાં આવેલા ફલિત વિધાને કરતાં પદ્ધતિ વધુ મહત્ત્વની છે. આજે
નોની પ્રસ્થાનરેખા તરીકે સૂત્રગ્રંથોને ગણાવવાનું વલણ જોવામાં આવે છે પરંતુ વાસ્તવમાં તો વાતાવરણમાં પ્રસરેલાં ભિન્ન ભિન્ન મતોના સંગ્રહના કાર્યોની અંતિમ કક્ષાએ સૂત્રગ્રંથો આવે.
મણિમહોત્સવ વિશેષાંક
૧૬-૧
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિષેધાત્મક પૂરાવાઓથી કંઈ જ સિદ્ધ થઈ શકે નહિ. જે કોઈ ગ્રંથ અન્ય ગ્રંથને ઉલ્લેખ કરતો ન હોય તો તેથી સાલવારીની ચર્ચામાં આ કાંઈ આધારભૂત પુરાવો લેખાય નહિ. હકીકત પૂરાવાની બહુમતિ અથવા ભાવાત્મક પૂરાવાથી નિર્ણય બાંધી શકાય. પિતાનાં અનુમાન અથવા ફલિત વિધાનોને અનુકૂળ હોય કે નહીં પરંતુ પોતાના પ્રશ્ન પ્રત્યે નિષ્પક્ષ થવું ઘટે. પોતાને અનુકૂલ હોય યા પ્રતિકૂલ, તો પણ હકીકતને રજૂ કરવી જ જોઈએ. પોતાનાં પૂર્વ સ્થાપિત ફલિત વિધાન ખંડિત કરતી હોય તે પણ તેવી હકીક્તને દાબી દેવી ન જોઈએ. આ વાત હું મુનિશ્રી વિક્રમવિજ્યજીએ મલવાદી અને યચક્ર વિષયક લેખ વાંચ્યા પછી મૂ કે ઈ. સંશોધનમાં આ પ્રકારનું વલણ ચિરકાલીન ટકે તેવાં પરિણામ લાવી શકશે નહિ. જે આપણી પાસે સ્પષ્ટ પૂરાવા હોય તો તે આપણું ફલિત વિધાનને ઉભા રાખવા આપણે અનુમાનનું શરણ લેવું જોઈએ નહિ. છેલ્લા • દ્વાદશાનિયચકે' તેના પર લખાયેલા સિંહરિના ન્યાયાગમાનુસારિણી નામના ભાષ્ય સાથે અનેક જૈન મહાનુભાવોનું ધ્યાન ખેંચ્યું છે. ઈ. સ. ૧૯૫૨માં મુનિ ચતુર્વિજયજી અને પંડિત લાલચંદજીએ સંપાદિત કરેલ ચાર અને પ્રથમ ભાગ ગાયકવાડ ઓરિએન્ટલ સિરીઝ તરફથી પ્રકાશિત થયેલ. તે પહેલાં શ્રી વિલબ્ધિશ્રીએ સંપાદિત કરેલો ગ્રંથ હવે ચાર ભાગમાં પૂરો થયે છે. આ ગ્રંથપ્રકાશન છાણી તરફથી થયું છે. પ્રથમ ભાગ ૧૯૬૮માં, બીજો ભાગ ૧૯૫૧માં, ત્રીજો ભાગ ૧૯૫૬માં અને ચોથા ભાગ ૧૯૬૦માં પ્રકાશિત થયે આ ચેથા ભાગ ઉપર માહિતીપૂર્ણ પ્રસ્તાવના શ્રી વિક્રમવિજયજીએ લખેલી. આ પ્રકારના ગ્રંથની દરેક આવૃત્તિનું મૂલ્ય છે. વિવેચન નાત્મક સંપાદન અને સંશોધનને પ્રયાસ જે વ્યવસ્થિત રીતે થાય તો તે પ્રગતિશ્ચને પૂર્ણતા તરફ લઈ જાય. મુનિશ્રી જબૂવિજયજીની આ આવૃત્તિની પોતાની અનેક વિશેષતાઓ છે જે વિશેષતાઓથી તે તેની પૂર્વગામી આવૃત્તિઓ કરતાં નિશ્ચયાત્મક પ્રકારને સુધારો સૂચવે છે. તેથી તે આપણું સર્વ તરફથી આદર માટે યોગ્ય છે. તુલનાત્મક અભ્યાસથી એવું માલુમ પડે છે કે શ્રી જખ્ખવિજયજીએ મૂળ ગ્રંથને વિગતપૂર્ણ અભ્યાસ કરે છે. તેથી બાદશારાયચક્રને તેના મૂળ સ્થાને સ્થાપવાનું કાર્ય વધુ ચોક્કસ અને સ્વીકાર્ય રીતે થયેલું છે. બીજું, તેમની હસ્તપ્રતો સંબંધી પૂર્વ સામગ્રી નિઃશેષક રીતે પૂર્ણ છે. જુદા જુદા પાડે જ્યાં જ્યાં માલુમ પડ્યા, ત્યાં ત્યાં તેમણે વિવેચનાત્મક રીતે તેનો વિચાર કરે છે. ગ્રંથનું સંપાદન કાર્ય કરવામાં તેઓએ નિશ્ચિત પદ્ધતિ અજમાવી છે. તેમણે લખેલી ટિપ્પણીઓ મહત્ત્વપૂર્ણ અને વિદ્વત્તા ભરેલી છે. ભારતીય ન્યાયમાં રસ ધરાવતી પ્રત્યેક વ્યક્તિ તેનું મૂલ્યાંકન કરી શકશે. ભાષ્યને ભિન્ન ભિન્ન પેરેગ્રાફમાં રજૂ કરવામાં આવેલ છે. તે દર્શાવે છે કે આ અતિ અઘરા ગ્રંથને તેઓ સારી રીતે સમજ્યા છે. ભોટ (તિબેટન) પરિશિષ્ટમાં પ્રમાણસમુચયના મૂળ ગ્રંથના પાઠ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે આ ગ્રંથના સંપાદન કાર્યમાં તેઓશ્રીએ કેટલે પરિશ્રમ લીધેલો છે. તેમણે લખેલી પ્રસ્તાવના પણ સંશોધનની દૃષ્ટિથી મૂલ્યવાન છે. મલવાદીના જીવન વિશે તેમણે હકીક્તના તાંતણે એક તંતે વણી લીધા છે. તેઓ મલવાદીના સમય તરીકે સંવત ૪૧૪ (એટલે કે તેમાંથી ૫૭ બાદ કરતાં ઇ.સ. ૩૫૭) સ્વીકારે છે. આ રીતે મલ્લવાદી, જેમની પાસેથી તેમણે ઘણી પ્રેરણા મેળવી છે તેવા સિદ્ધસેનના કનીયાન સમકાલીન થાય છે ડો. એચ. એલ જેને દર્શાવ્યું છે કે સિદ્ધસેનની ગુણવચનકાત્રિશિકામાં ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાનો ઉલ્લેખ છે આ સમ્રાટ ઈ.સ. ૩૦૦ થી ઈ. સ. ૪૧૭ સુધી રાજસત્તા પર હતો. અંતમાં કહીશ કે અહીં ન્યાયગ્રંથની એક આદર્શ રીતે સંપાદિત આવૃત્તિ આપણને મળે છે. એને માટે હું મુનિશ્રી જખ્ખવિજયજીને મારા
૧૬૦-૨
આત્માનંદ પ્રકાશક
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આદરપૂર્ણ અભિનંદનેડથી નવાજુ છું. અને ગંભીરતાપૂર્વક આ ગ્રંથને પ્રકાશનની જાહેરાત કરુ" છું. મને ખાત્રી છે કે આ ગ્રંથનો બાકીનો ભાગ પણ જલદીથી પ્રકાશિત થશે,
હજુ એકાદ વાત વધારે કહીશ. જ્યારે એક મંથનું સંપાદન કાર્ય થાય છે ત્યારે ઘણીવાર એમ માનવામાં આવે છે કે હવે કશું જ કરવાનું બાકી નથી. પરંતુ મારા નમ્ર મત પ્રમાણે એક વિવેચનાત્મક સંપાદન કાર્ય તે ઉચ્ચ પ્રકારના અભ્યાસને આરંભ માત્ર છે.
ભારતીય ભિન્ન ભિન્ન દર્શનના નિષ્ણાતોને પણ દ્વાદશારદમાં રસ લેતા કરવાનું છે, જેથી ભારતીય દર્શનના ઇતિહાસમાં વધુ પ્રકાશ પથરાય. જે અનેક તૈયાયિકે વિદ્વત્તાપૂર્ણ અને વિવેચનાત્મક દૃષ્ટિથી આ ગ્રંથમાં રસ લે તો તે મુનિશ્રી જખ્ખવિજયજીને તેમના કાર્યને મોટામાં મેટો બદલો મળ્યો લેખાશે.
શ્રી જૈન આત્માનંદ સભાના હોદેદારોનો હૃદયપૂર્વક આભાર માનું છું કે જેમણે આ પ્રસંગ સાથે મારી જાતને સાંકળવાની તક મને આપી છે. તેઓએ “ દ્વાદશારયચક્ર 'ના પ્રકાશન દ્વારા ભારતીય સાહિત્ય અને વિશેષતઃ જૈન સાહિત્ય માટે સીમાચિહ્નરૂપ કાર્ય કર્યું છે. આ પ્રકાશનનું કાર્ય બૃહતક૫ભાષ્યના પ્રકાશનથી આ આત્માનંદ સભાને મળેલી પ્રતિષ્ઠાને અનુરૂપ છે.
વિરમતા પહેલાં, મુનિરાજશ્રી પુણ્યવિજયજી જેમણે અમારા જેવા અનેકમાં વિદ્વતાના આ પ્રકારના કામ માટે પ્રેરણા આપી છે, તેમને હું આદરપૂર્વક વંદુ છું.
આપ સર્વને આભાર માનું છું.
મણિમહોત્સવ વિશેષાંક
૧૬૦-૩
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભારતીય સમગ્ર દાર્શનિક વાદા એ ના જ છે એમ માની સર્જનયાના અનેકાંતવાદમાં સમાવેશ કરવા અનિવાર્ય હતા જ,
“નયચક્રે વિવિધ દેશનાની નયાના રૂપમાં જ યાજના કરી છે’ (‘ત્યચક્ર'ના ઉદ્ઘાટન પ્રસંગે પડિત શ્રી દલસુખભાઈ માલવિયાએ આપેલ પ્રવચન
આજે આપણે જૈન સમાજને માટે ગૌરવપ્રદ જ્ઞાનસત્ર ઉજવવા એકત્ર થયા છીએ. પ્રસંગ આપ સૌ જાણેાજ છે તે પ્રમાણે પૂ. મુનિશ્રી જબૂવિજયજી દ્વારા સુસ'પાદિત નયચક્રના પ્રકાશનના છે. આ પ્રસ ંગે આપણે અખિલ ભારતીય પ્રાચ્ય વિદ્યાપરિષદના અધ્યક્ષ ડૉ. આદિનાથ નેમિનાથ ઉપાધ્યે જેવા વિદ્વાનને અધ્યક્ષપદ માટે મેળવી શકયા છીએ તે પણ પ્રસંગની મહત્તાનુ સૂચક છે જ. આ અવસરે નયચક્ર વિષે મને કાંઈક કહેવાનુ... આમંત્રણ મળ્યુ તે માટે સયાજકને આભાર માનું છું.
આપણે જીણીએ છીએ કે જૈનદર્શનના અનેકાંતવાદ રૂપી મહાપ્રાસાદ નયેાના થાંભલા ઉપર ઊભા છે. ભગવાન મહાવીરે પોતાના કાળના વિવિધ દાનિક મતા કે વાદે, જે પરસ્પર વિરુદ્ધ હતા, તે સૌ મતાના જૈનદર્શનમાં સમાવેશ કર્યાં, તે કાળના પ્રબળ એવા એ મતા ઉપનિષદ સ’મત બ્રહ્મવાદ અને નાસ્તિકાને! અનાત્મવાદ કે ક્ષણિકવાદ કે ઉચ્છેદવાદ એ બન્નેના સમાવેશ ભગવાન મહાવીરે દ્રવ્યનય અને પર્યાયનયના સ્વીકાર કરીને જૈનદર્શનમાં કર્યાં હતા. વળી, લૌકિક સત્ય તથા અલૌકિક સત્ય એટલે કે વ્યવહાર સત્ય અને પારમાર્થિક સત્ય એ બન્ને પરસ્પર વિરુદ્ધ હાવા છતાં ભગવાન મહાવીરે વ્યવહાર નય અને નિશ્ચય નયને આધારે તે બન્નેને જૈન દનમાં સ્થાન આપ્યું હતું. આમ વિરોધી મતાના સંગ્રહ કરવા તેમણે નયવાદના જુદા જુદા દૃષ્ટિબ દુઆનો સ્વીકાર કર્યો અને દાનિકા માટે સમતસમન્વયના માર્ગ મેાકળા કર્યાં. આ માગ પાછળની ભગવાન મહાવીરની મુખ્યદૃષ્ટિ સત્યના અંશ જ્યાં કયાંય પણ હોય ત્યાંથી શેાધી શેાધીને એને સ્વીકાર કરવાની અને સત્યના નાના સરખા અંશની પણ કઇ રીતે કયારેય ઉપેક્ષા ન થઈ જાય એની પૂરી જાગૃતિ રાખવાની રહી છે. અન્ય સવ દૃષ્ટિએની જેમ આ દૃષ્ટિની પાછળ પણ અહિંસાની દૃષ્ટિ જ કામ કરી રહી છે: સત્યના અંશની ઉપેક્ષા થાય અને અહિંસા ટકી રહે કે ખડિત ન થાય એ ન બનવા જેવી બાબત છે. એટલે પછી કાઈ પણુ મત કે વાદનુ' એકાંત ખંડન ન કરતાં એમાં રહેલ સત્ય અંશને સારવવામાં જ અહિંસા અને સત્ય બન્નેને મહિમા રહેલા છે.
આપણે જાણીએ ટીએ કે ભગવાન મહાવીરના સમયમાં માત્ર ભગવાન બુદ્ધ જ નહિ પણ ખીજા પણ ઉપનિષદ વાદીએ ઉપરાંત ગેશાલક આદિ અનેક મત પ્રવર્ત કે હતા.
આત્માનંદ પ્રકાશ
૧૬૦-૪
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને તેમના સંપ્રદાયે તે કાળમાં સ્થિર થયા હતા અને પછી પણ ચાલુ રહ્યા હતા. એક રીતે કહી શકાય કે દાર્શનિક વિચારણાઓ નાના પ્રવાહમાં વહેતી થઈ હતી. એ બધામાં રહેલ સારભૂત તત્વને અપનાવવા માટે ભગવાન મહાવીરે મુખ્યત્વે દ્રવ્યનય અને પર્યાયનય તથા વ્યવહારનય અને નિશ્ચયનય એમ વિવિધ નયેની કલ્પના કરી હતી. સમય જતાં એ નયવાદની વિશેષ અને વિશદ સમજુતી માટે તેને વિસ્તાર કરવાની આવશ્યક ઊભી થઈ હતી. આપણે જાણીએ છીએ કે સ્વયં આગમમાં જ સાત ન ઉલ્લેબ આવે છે. એ સાતે નાનું મળ વિચારીએ તો તે કાળના જુદા જુદા દર્શનમાં રહેલું છે. આચાર્યોએ એ સાતે નને પૂર્વોકત દ્રવ્ય અને પર્યાય એ બેનમાં વહેંચી નાખ્યા છે. એટલું જ નહિ પણ એ સાતે નયને સંબંધ છે તે દર્શન સાથે કેવી રીતે જોડી શકાય છે તે સિદ્ધ કર્યું છે. પણ માનવ મનની વિચાર શકિત હમેશાં કંઈ એક માર્ગે જ વહ્યા કરતી નથી; સમયે સમયે નવા નવા વિચારો વહેતા મૂકતા રહેવાની એની પ્રકૃતિ છે. અને એ રીતે દર્શનની સંખ્યા ભલે અમુક જ હોય પણ વિચાર પ્રવાહે તેથી કયાંય અધિક હોય છે. એકદમ તાત્વિક દષ્ટિએ કહેવું હોય તે એમ કહી શકાય કે જેટલાં મન છે તેટલા વિચાર પ્રવાહ છે અને તેને પ્રકટ કરનાર જેટલા વચનના પ્રકારો છે તેટલા મતો છે. જૈન પરંપરાને દાર્શનિક ઇતિહાસ જોતાં એમ લાગે છે કે આ વસ્તુને સર્વ પ્રથમ આચાર્ય સિદ્ધસેન દિવાકરે પારખી હતી અને સ્પષ્ટ શબ્દોમાં કહી પણ હતી કે
કાવgયા વયળયા તાવા જેવ ત ગાવાયા .. जावइया णयवाया तावइया चेव परसमया ॥"
-સન્મતિ ૩. ૪૭ આ રીતે આચાર્ય સિદ્ધસેને નયવાદને કેટલો વિસ્તાર થઈ શકે છે અને તે કેવો સર્વસંગ્રાહી બની શકે છે એ પ્રત્યે વિદ્વાનોનું સમર્થરીતે ધ્યાન દોર્યું હતું. અને એના પ્રત્યક્ષ છત તરીકે તે કાળમાં પ્રસિદ્ધ એવાં દર્શનનો મુખ્ય નમાં અને એ દ્વારા જૈન દર્શનમાં કેવી રીતે સમાવેશ છે તે પણ પિતાના સન્મતિતર્ક નામના ગ્રંથમાં નિરૂપ્યું હતું. મતલબ કે એમણે તે કાળના નાના મોટા મતવાદના નમાં સમાવેશ કેમ કરે તેનું સમર્થ દાર્શનિક માટે એક રીતે દિશા સૂચન કર્યું હતું આ રીતે એમણે તે કાળના નાના મોટા બધાય મતોનું સર્વેક્ષણ કરીને નય નિરૂપણ કરવાનો માર્ગ તો ખુલ્લો મૂક્ય હતે, છતાં પણ વાસ્તવિક રીતે એ સર્વેક્ષણનું કાર્ય કરવાનું તો બાકી જ હતું. એ કાર્ય પિતાના સમયમાં અદ્ભુત રીતે પૂરું કર્યું આચાર્ય મલ્લવાદીએ પિતાના દ્વાદશાર નયચક્ર' ગ્રંથમાં.
ઉપનિષદ્ યુગ પછીના કાળમાં રચાયેલ દાર્શનિક સાહિત્યનું નિર્માણ બારી બંધ રાખીને નથી થયું, પરંતુ દશ નિકોના આઘાત પ્રત્યાઘાત અને આદાનપ્રદાન દ્વારા થયું છે. આ વાતની સાક્ષી દાર્શનિક સૂત્રે અને તેની પ્રાચીન ટીકાઓ પણ આપે છે. દાર્શનિકેના આ સંઘર્ષમાં જૈન લેખકોને પ્રવેશ જરા મોડે છે. આને લાભ એ થયો છે કે તેમની મણિમહોત્સવ વિશેષાંક
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમક્ષ સંઘર્ષમૂલક સાહિત્ય ઉપસ્થિત થયું હતું. અને તેમની તટસ્થ બુદ્ધિ તે તે દર્શનના ગુણદેષ તારવવા સમર્થ હતી. પરિણામે પ્રમાણુ વિદ્યા હોય કે પ્રમેય વિદ્યા, જેને દાર્શનિકેએ પિતાના મંતવ્યને દેષ શૂન્ય બનાવવા પ્રયત્ન કર્યો; એટલું જ નહિ પણ અનેકાંતવાદના સમર્થન માટેની ભૂમિકા પણ શોધી કાઢી. નયવાદ તો ભગવાન મહાવીરે પ્રરૂપેલ હોઈ જેનદર્શનના પ્રારંભમાં હતો જ. સિદ્ધસેને નયવાદ એ અન્યના મતવાદે છે એ કહ્યું જ હતું. એટલે ભારતીય સમગ્ર દાર્શનિક વાદે એ ન જ છે એમ માની સર્વ ને અનેકાંતવાદમાં સમાવેશ કરે અનિવાર્ય હતા જ. આ કાર્ય વિશાળ પાયા ઉપર નયચકે કર્યું છે એ હકીકત છે. એટલે નય કે વિવિધ દર્શનની નના રૂપમાં જે પેજના કરી છે તે, તે કાળે સર્વદર્શન સંગ્રાહક હતી જ; અને આજે પણ એ કેટિને બીજે ગ્રંથ ભારતીય દાર્શનિક સાહિત્યમાં ઉપલબ્ધ નથી એ આપણે જ્યારે જાણુએ છીએ ત્યારે તેનું મહત્ત્વ આપણું મનમાં વિશેષ ભાવે અંકિત થઈ જાય તે તેમાં નવાઈ જેવું નથી. - નયચક્રમાં દ્રવ્ય અને પર્યાયના પૂર્વોક્ત સાત નયે તે છે જ, ઉપરાંત તેની પિતાની યોજના બાર નામાં સમગ્ર દર્શનેને સમાવેશ કરવાની હોઈ તે દ્વાદશાર નયચક્ર” એવા સાર્થક નામને ધારણ કરે છે. એટલે કે ચકના બાર આરાની જેમ બાર ના દ્વારા સમગ્ર દેશન ચકને સ્થિર કરતું હોઈને દ્વાદશાર નયચક કહેવાયું છે, અને તે ક્ષેપમાં માત્ર નયચક્ર એ નામથી ઓળખાયું. જેટલું સામર્થ્ય નયચક મૂળમાં જોવા મળે છે, તેટલું જ સામર્થ્ય તેની સિંહસૂરિગણિ વિરચિત ટીકામાં પણ જોવા મળે છે. આ સમર્થ ટીકાને આધારે જ લુપ્ત નયચકને ઉદ્ધાર શકય બન્યો છે તેનું કારણ એ છે કે ટીકાકાર મૂળનાં પ્રતીકે તે લે જ છે, ઉપરાંત અન્યત્ર પૂર્વાપર સંબંધ બતાવવા તે તે મૂળને વિસ્તૃત રૂપે નિર્દેશ પણ કરે છે. આથી મૂળ ગ્રંથના ઉદ્ધારનું કામ અત્યંત કઠણ હોવા છતાં એ કાર્યમાં ડી સરળતા થઈ છે.
૧-વિધિ, ર-વિધિની વિધિ ૩-વિષ્ણુભય એટલે વિધિન વિધિ અને નિયમ, ૪વિધિનો નિયમ, પ-વિધિ અને નિયમ, ૬ વિધિ અને નિયમની વિધિ, ૭-વિધિ અને નિયમ એ બન્નેના વિધિ અને નિયમ, ૮-વિધિ અને નિયમને નિયમ, –નિયમ, ૧૦નિયમની વિધિ, ૧૧-નિયમન વિધિ અને નિયમ, ૧૨-અને નિયમને નિયમ. આ પ્રકારે વિધિ અને નિયમ બે મૌલિક ભેગેને આધારે અહીં બાર ભંગ નક્કી કરવામાં આવ્યા છે. વ્યાકરણ શાસ્ત્રમાં ઉત્સર્ગને વિધિ કહેવામાં આવે છે અને તેને અપવાદ તે નિયમ છે. તે જ આધાર લઈને પ્રસ્તુત માં વિધિ અને નિયમને આધારે નયચકના બાર વિધિ આદિ આરાની કલ્પના કરવામાં આવી છે. આપણે જોઈએ છીએ કે ચકના આરાઓ ચક્રની વચ્ચેનો ભાગ, જે તુંબ યા નાભિ કહેવાય છે, તેમાં સંલગ્ન હોય છે. પ્રસ્તુત નયચક્રમાં અનેકાંત એ તુંબ છે અને તેમાં આ બારે નયરૂપ આરા સંલગ્ન છે. જે આરા નાભિ અથવા તુંબમાં સંલગ્ન ન હોય તે તે આધાર વિનાના બની જાય અને વેરણ છેરણ થઈ જાય. તેમ ભિન્નભિન્ન મત-ભિન્નભિન્ન નો આધાર જે અનેકાંતરૂપ તું ન હોય તો
૧૬૦-૬
આત્માનંદ પ્રકાશ
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે નાની પણ એ જ દશા થાય. અથવા તે, સિદ્ધસેનની ભાષા વાપરવી હોય તો, તે છૂટા મણિઓ જેવા છે, પણ અનેકાંતરૂપ રત્નાવલી હારના નામને પામતા નથી. એટલે જુદા જુદા મતવાદોને પ્રતિષ્ઠિત થવું હોય તો ચકના આરાની જેમ અનેકાંત તુંબમાં સંલગ્ન થવું આવશ્યક છે. આપણે જોઈએ છીએ કે રાકમાં બે આરાની વચ્ચે ખાલી જગ્યા-અંતર હોય છે. એનું સ્થાન પ્રસ્તુત નયચક્રમાં પૂર્વનયના ખંડને લીધેલું છે. સારાંશ એ છે કે પ્રથમ નયની સ્થાપના બાદ તે નયનું ખંડન આવે છે અને પછી જ બીજા નયની સ્થાપના દેખા દે છે, અને કેમે કરી આમ બારમે નય અથવા આરે છે. તે પછીની ખાલી જગ્યા તે બારમા આરાના ખંડન માટે છે અને પછી પ્રથમ નયની સ્થાપના છે. આમ દર્શનના વિવાદનું ચક્ર પૂરું થાય છે. આ પ્રમાણે ચક્રમાં સ્થિત હાઈ કોઈ પણ એક નય-એક દર્શન સંપૂર્ણ નથી. તે પૂર્વ પૂર્વ નય-મત-દર્શનની અપેક્ષાએ પ્રબળ છે, ઉત્ત(-કાર, નવની અપેક્ષાએ નિર્બળ છે. આથી ફલિત થાય છે કે નો સત્યના એક અંશને રજૂ કરે છે, સંપૂર્ણ સત્યને નહિ.
તુંબમાં તે માત્ર આર જ લાગેલા હોય; તેથી કાંઈ ચક પૂર્ણ થતું નથી અને ગતિશીલ પણ બની શકતું નથી. આથી આરાને ઉપરની બાજુએ જેડનાર નેમિ પણ જોઈએ. આપણે પૈડામાં જોઈએ છીએ કે નેમિ એક અખંડ લાકડાની નથી હોતી પણ ત્રણ ટૂકડે તે સંપૂર્ણ આરાને વ્યાપ્ત કરી લે છે. પ્રસ્તુત નયચક્રમાં પણ નેમિના ત્રણ ટુકડા છે, જે માર્ગ નામે ઓળખાય છે. પ્રથમના ચાર આરાને જોડનાર પહેલે, બીજ ચાર આરાને જોડનાર બીજે અને બાકીના ચાર આરાને જોડનાર ત્રીજે-એમ ત્રણ માર્ગ છે. તેથી સંપૂર્ણ નયચક્રના-બારેય આરા આવરી લેવામાં આવે છે. પ્રથમ ચતુષ્ક-વિધિ ભંગે છે, દ્વિતીય ચતુષ્ક ઉભય ભંગે છે. અને તૃતીય ચતુષ્ક નિયમ ભંગ છે. પ્રથમમાં નિત્યની દ્વિતીયમાં નિત્યાનિત્યની અને તૃતીયમાં અનિત્યની સ્થાપના છે.
ચકની નેમિ ઉપર લોઢાને પાટો (વાટ) હોય છે તેમ પ્રસ્તુતમાં નયચક્રવાલ વૃત્તિને સમજી લેવી.
| વિધિ આદિ પ્રથમના છ ના દ્રવ્યાર્થિક નયે છે, જ્યારે શેષનો સમાવેશ પર્યાયાર્થિકમાં છે. બાર નાની સાથે નગમાદિ સાત નો સમન્વય આ પ્રકારે છે. ૧
વ્યવહારનય, ૨-૪ સંગ્રહનય, ૫-૬ નૈગમનય, ૭–ઋજુસૂત્ર નય, ૮-૯ શબ્દ નય, ૧૦ સમભિરૂઢ, અને ૧૧-૧૨ એવંભૂતનય છે.
નયચકમાં ક્રમે કરી જે વાદેનાં સ્થાપના અને ખંડન છે તે આ પ્રમાણે છેઅજ્ઞાનવાદ–તે પ્રસંગે પ્રત્યક્ષપ્રમાણુ, સત્કાર્યવાદ, અસત્કાર્યવાદ. અપૌરુષેય વાદ, વિધિવાદ આદિની ચર્ચા; પુરુષાદ્વૈતવાદ–તે પ્રસંગે પણ સત્કાર્યવાદ આદિની ચર્ચા છે. નિયતિવાદ, કાલવાદ, સ્વભાવવાદ, અદ્વૈતવાદ પુરુષ-પ્રકૃતિવાદ, ઈશ્વરવાદ, દ્રવ્ય અને ક્રિયાનું તાદાઓ, તેમને ભેદ, સત્તા, સમવાય, અપેહ, શબ્દદ્વૈત, જ્ઞાનવાદ, જાતિવાદ, અવકતવ્યવાદ, ગુણવાદ, નિર્દેતુક વિનાશવાદ, સ્થિતિવાદ–આમ આ પ્રકારના વિષયની ચર્ચા અવાંતર અનેક વિષયો સાથે કરવામાં આવી છે. મણિમહોત્સવ વિશેષાંક
૧૬૦-૭
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચાર્ય મલવાદીના એ દ્વાદશાર નયચક ગ્રંથની મહત્તા અને ઉપયોગિતા કેવળ જૈન દર્શનના અભ્યાસ માટે જ છે એવું નથી. પણ ઈ. ચોથી–પાંચમી સદીમાં જે દાર્શનિક પ્રવાહ વિદ્યમાન હતા, જે મતમતાન્તરો હયાત હતા તે સૌને એક જ ગ્રંથમાં પરિચય આ નયચક કરાવે છે. એટલું જ નહિ પણ તે કાળના વિવિધ દાર્શનિક પ્રવાહનું આવું સમગ્ર ભાવે નિરૂપણ પણ આ એક જ ગ્રંથમાં ઉપલબ્ધ થાય છે ? આ ગ્રંથની આ વિશેષતા છે. વળી, આચાર્ય મલવારી તે તે દશને કે મતમતાંતરોને માત્ર પરિચય આપીને જ પિતાના કાર્યને પૂરું થયેલું માની લેવાને બદલે એ બધાંની ખૂબીઓ અને ખામીઓ પણ નિરૂપે છે. ભિન્નભિન્ન મતવામાં અનેકાંતવાદને ન્યાયાધીશની ઉપમા આપવામાં આવે છે, તેની યથાર્થતા અને તેનું મૂળ આ એક જ ગ્રંથ નયચકમાં જોવા મળે છે. તેમાં કોઈ પણ મતને સર્વશ્રેષ્ઠ કહેવામાં આવ્યું નથી. તે બીજા કરતાં પિતાને કઈ રીતે ચડિયાત ગણાવી શકે છે તેનું દર્શન તો આ ગ્રંથમાં થાય જ છે. પણ સાથે સાથે તે અન્ય કોઈની સામે કે દુર્બલ છે તે પણ બતાવવામાં આવ્યું છે. આ પ્રકારે આચાર્ય મલવાદીએ ન-વિવિધ મતરૂપી આરાઓથી બનેલું એવું એક પ્રકારનું દર્શનિક ચક્ર ખડું કર્યું છે. તેમાં અમુક આરો મુખ્ય છે અને અમુક ગૌણ છે એવું નથી. સૌ મતે પિતાને પોતાની રીતે પ્રમુખ માને છે. છતાં પણ જ્યારે તે પિતાની આજુ બાજુ નજર કરે છે ત્યારે એને પિતાની ખરી સ્થિતિનું ભાન થાય છે અને એને પોતાની પ્રમુખતાને ભ્રમ ભાંગી જાય છે, અને તે જોઈ શકે છે કે અનેક મતમાને પ્રબળ અને દુર્બલ એ હું પણ બીજા જે જ એક સામાન્ય મત છું. આ મહાતાર્કિક આચાર્યની દાર્શનિક કુશળતા અને સૂમ તેમજ પ્રખર બુદ્ધિનાં દર્શન એમણે આ ગ્રંથમાં કરેલી વિવિધ મતોની યથાસ્થાન ગોઠવણીમાં થાય છે. આમાં એમણે એવી જના કરી છે કે એક મત પ્રવર્તક પિતાને મત કેવી રીતે પ્રબળ છે તે બતાવે છે પણ પછી તરત જ બીજો મત તે પ્રથમના મતની નિર્બળતાઓ બતાવી પિતાના મતની પ્રબળતાએ દર્શાવે છે. પણ ત્યાર પછી પાછો એક નવો મત તેને નિર્બળ બતાવી પિતે પ્રબળ હેવાનું સિદ્ધ કરે છે આમ પ્રબળતા અને નિબળતા બતાવવાને કમ ચકની જેમ ચાલ્યા કરે છે. અને છેવટે જે મત આવે છે તેનું ખંડન પાછો સૌથી પ્રથમ મત કરે છે આમ એક ચક્ર પૂરું થાય છે. આવી અભુત યોજના આચાર્થ મલવાદીએ આ ગ્રંથંમાં કરી છે.
આ પ્રકારનો માત્ર જૈનદર્શનના સમગ્ર ગ્રંથમાં જ નહિ, પણ સમગ્ર ભારતીય સાહિત્યમાં આ એક જ ગ્રંથ છે કે જે તટસ્થ ન્યાયાધીશની ફરજ સફળતાપૂર્વક બજાવે છે. આ તેની અસાધારણ કે વિરલ વિશેષતા છે.
પણ આ ગ્રંથનું ખરેખરૂં બહુમૂલ્ય પણું કે અમૂલ્યપણું છે ત્યારે જાણી શકાય છે કે જ્યારે આપણને એ જાણવા મળે છે કે તેમાં તે કાળના સેંકડો ગ્રંથોને અને મને સાર આપવા ઉપરાંત સંખ્યાબંધ ગ્રંથમાંથી ઉદ્ધરણે આપ્યાં છે. જે ગ્રંથોના આમાં અવતરણ ટાંક્યાં છે એમાંના કેટલાય ગ્રંથને તે આજે પત્તો જ નથી. અને આમાં
આત્માનંદ પ્રકાશ
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નોંધાયેલ મનામાંના કેટલાક મતાનું અત્યારે ઉપલબ્ધ અન્ય ગ્રંથમાં વિવરણ નથી. આવા
છે અને માતાને કે એમના ભૂતકાલીન અસ્તિત્વને જાણવાનું એકમાત્ર સાધન આ એક જ ગ્રંથ નયચક અને તેની સિંહસૂરિ ગણિકૃત ટીકા છે.
નયચકનું દાર્શનિક દષ્ટિએ તેમ જ સમગ્ર ભારતીય વાયની દષ્ટિએ અસાધારણ મહત્ત્વ છે તેને મેં આપને આ રીતે કંઈક ખ્યાલ આપ્યોઃ પણ ભારે ખેદની વાત તો એ છે કે એ નયચક ગ્રંથ તેના મૂળ રૂપમાં આપણા આટલા બધા જ્ઞાન ભંડારમાંથી ક્યાંયથી મળતા નથી. પણ અહીં આપને એ વાતની જાણ કરતાં ખૂબ આનંદ થાય છે કે શુભ ભવિતવ્યતાને વેગે આ ગ્રંથને ઉદ્ધાર કરવાની પ્રબળ પ્રેરણા એક મુનિવરના અંતરમાં થઈ આવી. અને તેથી આજે આવા સુંદર અને સવંગ સંપૂર્ણ રૂપમાં શ્રી જેના આત્માનંદ સભા દ્વારા આ ગ્રંથનું પ્રકાશન થઈ રહ્યું છે. પૂ. મુ. શ્રી અંબૂવિજયજીની વિદ્યાનિષ્ઠા અને દાર્શનિક સૂક્ષ્મ બુદ્ધિથી આપણે સૌ પરિચિત છીએ. લુપ્ત પ્રાય એવા
આ ગ્રંથ રત્નના તેઓ જ સંશોધક અને ઉદ્ધારક છે. આ ગ્રંથની ટીકાને આધારે ન કલ્પી શકાય એટલે દીર્ઘ અને ઘોર પરિશ્રમ કરીને પૂ. મુનિશ્રી વિજયજીએ નયચક્રની ટીકાનું સંપાદન કરતાં કરતાં આ મૂળ ગ્રંથનો ઉદ્ધાર કર્યો છે. આ ગ્રંથ ઝીણવટથી જોઈએ તો જ પૂ. જ બૂવિજયજીએ આ માટે ઉઠાવેલ પરિશ્રમ અને એમની બુદ્ધિમત્તાની જ નહિ પણ સતત એકાગ્રભાવે લીધેલ કાર્ય પૂરું કરવાના સંકલ્પબળની પૂરી કદર કરી શકીએ. - આ પૂર્વે નયચક અને તેની ટીકાની એક અધુરી આવૃત્તિ અને એક સંપૂર્ણ આવૃત્તિ પ્રકાશિત થઈ છે, પણ તેથી આ સંપાદન અનેક બાબતમાં જુદું પડે છે. તે તરફ હું આપ સર્વનું ધ્યાન દોરવું જરૂરી સમજું છું. આ સંપાદનમાં અનેક હસ્તપ્રતોને તે ઉપયોગ કરવામાં આવ્યા છે જ, ઉપરાંત ઉપલબ્ધ હસ્તપ્રતોમાં સર્વ શ્રેષ્ઠ ગણી શકાય તેવી પ્રતને લાભ પણ આ સંપાદનને જ મળે છે. આથી આ ગ્રંથના કર્તાને અભિપ્રેત હોય એવા પાઠની સૌથી નજીક હોય તેવું આ સંપાદન બન્યું છે. વળી, મેં કહ્યું તેમ નયચક એ જેમ એક અને અતુલ ૨ થ છે, તેમ આ તેનું સંપાદન પણું જેના દર્શનના અન્ય ગ્રંથનાં જે કેટલાક ઉચ્ચ કોટિનાં સંપાદનો થયાં છે તેમાં પણ અતુલ અને એક જ રહેવા સર્જાયું છે, એમ નિઃશંક કહી શકાય છે. તે એટલા માટે કે પૂ. જંબૂવિજયજીએ આ પુસ્તકનું સંપાદન કરવા માટે તિખેતી ભાષાને અભ્યાસ કર્યો અને જે બૌદ્ધ ગ્રંથે આજે તેના મૂળ સંસ્કૃત રૂપમાં નથી મળતા પણ તેના તિખેતી અનુવાદના રૂપમાં મળે છે તે ગ્રંથને પણ ઉપયોગ પ્રસ્તુત સંપાદનમાં કરીને જૈનદર્શનના ગ્રંથના સંપાદનમાં એક ન જ માર્ગ અપનાવ્યો છે, અને આવા પ્રયત્ન બીજો કોઈ કરશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે. આ દષ્ટિએ પૂ. મુ.શ્રી જંબૂવિજયજીને આપણે જેને ગ્રન્થના અજોડ સંપાદક કહી શકીએ. આ સાહસ અને આવું ધર્ય અન્ય કેઈ જેના સંપાદકમાં દેખાયું નથી, અને હવે બની શકે એવી શકયતા પણ દેખાતી નથી. એ દષ્ટિએ આપણે પૂ. બૂવિજ્યજીને જેટલે ઉપકાર માનીએ તેટલો ઓછો છે મણિમહોત્સવ વિશેષાંક
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને તેમને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. મને વિશ્વાસ છે કે જે કેાઈ તેમના આ સ'પાદનને જોશે તે સૌ તેમને અનેકશ : ધન્યવાદ આપ્યા વગર રહી શકવાના નથી. આવી ઉત્તમ અને આદશ કાર્તિનુ એમનું આ કાર્ય છે. આ માટે ભારતીય દનાના અભ્યાસીએ તેમના ચિરકાળ ઋણી રહેવાના છે એ નિઃશક છે.
આ પ્રસંગે આવા વિદ્વદૂત્ન પૂ.શ્રી જબૂવિજયજીને સ`પાદનના ક્ષેત્રમાં ખે’ચી લાવવા માટે પૂ. મુનિશ્રી પુણ્યવિજયજીને આપણે જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે. પણ એમને સાચા સ્વરૂપમાં એળખીને તેમને સ`પાદન ક્ષેત્રમાં ખેંચી લાવવાની પૂ. મુનિશ્રી પુણ્યવિજયજીને પ્રેરણા આપવાના પ્રસ ંગ કેવી રીતે ઉપસ્થિત થયા તે વાત હું જાણતા હાઇ આ પ્રસંગે પ્રગટ કરૂ' તેા અનુચિત નહિ લેખાય. બન્યું એમ કે આજથી લગભગ ૨૪-૨૫ વર્ષ પહેલાં જ મૂવિજયજીએ પં.શ્રી સુખલાલજી સંપાદિત સન્મતિટીકાનું વાચન શરૂ કર્યું હતું અને તેમની તીક્ષ્ણ બુદ્ધિએ તેમાં કેટલાંક શ’કાસ્થાનેા ઉપસ્થિત કર્યાં. સાથે સાથે કેટલીક અશુદ્ધિએ પણ તેમના ધ્યાનમાં આવી. આ બાબતમાં બહુજ નમ્રભાવે તેમણે પંડિત શ્રી સુખલાલજીને પત્ર લખી સમાધાન માગ્યું. એ પત્ર તેમણે વિશુદ્ધ સંસ્કૃતમાં લખ્યો હતો. એ વાંચી પં. શ્રી સુખલાલજી પૂ. જભૂવિજયજીની તીક્ષ્ણ બુદ્ધિ અને કુશળતા જોઇને અત્યંત રાજી થયા. અને તેમણે પેાતાના ખુલાસા સાથે એ પણ પૂછ્યુ કે તેમની ઉમર કેટલી છે. જ્યારે એ જાણ્યું કે હજી તેા શ્રી જંબૂવિજય પચીસી પણ વટાવી નથી ગયા ત્યારે તેમના આશ્ચર્ય ના પાર રહ્યો નહિ અને આવા તેજસ્વી મુનિવરની બુદ્ધિશક્તિના ઉપયાગ નયચક્ર જેવા કઠિન ગ્રંથના સંપાદનમાં થાય તેા એક દુ ́ભ ગ્રંથના ઉદ્ધાર થાય અને એક સુવિદ્વાનની શક્તિને સદુપયેાગ પણ થાય, એમ માન્યું. આથી તેમણે એ કાય શ્રી જ’ભૂવિજયજીને સાંપવા ૫. મુનિશ્રી પુણ્યવિજયજીને પ્રેરણા આપી. અને આજે આપણે જોઈ એ છીએ કે પ’. શ્રી સુખલાલજીની એ સૂઝ સાક થઈ છે. અને એથી તેમને વિશેષ આનંદ થાય એ સ્વાભાવિક છે. આપણે આશા રાખીએ કે પૂ. મુનિશ્રી જંબૂવિજયજી આથી પણ વધારે સારાં સંપાદના આપણને આપે અને ફરી પણ આપણે તેમને સિવશેષ અભિનંદનની વર્ષોથી વધાવીએઃ આપણા આભારની લાગણી પ્રગટ કરીએ.
આ પ્રકાશનના અનુસંધાનમાં આત્માનંદ સભા માટે કંઈક કહેવું ઘટે.
શ્રી આત્માનંદ સભાના મણિમહેાત્સવ પ્રસંગે તેના પ્રકાશનામાં મણિભૂત આ નયચક્રના પ્રકાશનના પ્રસંગ એ પણ સભાના ઈ કોતેર વર્ષના દીર્ઘાયુષ્યમાં યાદગાર પ્રસંગ બની રહેશે એમાં શક નથી. સભાનાં પ્રકાશનેાની હારમાળા જોઈ એ તે તેમાં પુરાતત્ત્વાચાય જિનવિજયજી દ્વારા સ`પાદિત થયેલા વિજ્ઞપ્તિ ત્રિવેણી જેવા ગ્રંથા આજે પણુ પેાતાનું આગવું મહત્ત્વ સાચવી શકયા છે. લુપ્ત થયેલ સ`સ્કૃત બૃહત્કથાના મોટા ભાગનું પ્રાકૃત રૂપાંતર રજૂ કરતી વસુદેવ હિંડીએ તે સ્વય' એક ઈતિહાસ જ સર્જ્યો છે. તેનુ' સ’પાદન સ્વ. પૂ. સુ. શ્રી ચતુરવિજયજી અને તેમના વિદ્યમાન શિષ્ય વિદ્વ આગમ પ્રભાકર પૂજય મુનિશ્રી પુણ્યવિજયજીએ કરીને વિજજગતને ચિરકાલ ઋણી
૧૬-૧૦
આત્માનંદ પ્રકાશ
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અનાવ્યુ છે. એગ્ર'થના પ્રકાશન પછી દેશ-વિદેશના વિદ્વાનોએ એની અનેક રીતે ચર્ચા કરી છે. અને તે ચર્ચાના તંતુ ઉત્તરાત્તર લખાતા જ જાય છે. એ જ રીતે ગૃહત્કલ્પ ભાષ્યનુ` છ ભાગેામાં સ`પાદન એ જ ગુરુશિષ્યાએ કરીને આત્માનદ સભાને અમર બનાવી છે એમ કહુ' તે તેમાં અતિશયાકિત નથી. ખરી વાત એવી છે કે આત્માનંદ સલાને આટલા દીર્ઘકાળ સુધી સજીવ રાખવામાં, વિવિધ પ્રકારનુ` સાહિત્ય પ્રકાશન-સપાદન કરી કરાવીને જે પરિશ્રમ અને જે સૂઝ-મૂત્ર એ ગુરુ-શિષ્યની જોડીએ દેખાડ્યાં છે અને છતાં નિવૃિત્તિ અને શ્રુતભક્તિ જાળવી રાખી છે તે આ સદીની અપૂર્વ ઘટના છે એમ કહું તે તેમાં અતિશયાકિત નથી. આ સભાને આવાં અમૂલ પ્રકાશનાના લાભ મળતા રહ્યા છે, તે એના સંચાલકોની ભાવના, ખંત અને ચીવટને માટે અંજલિરૂપ છે, અને તેથી એમને આપણાં સહુનાં હાર્દિક અભિનંદન ઘટે છે.
તા.૩૦મીના સાંજના મણિમહેાત્સવ સમિતિના પ્રમુખ શેઠશ્રી ભોગીલાલભાઇ તરફથી તેમના અગલે મહેમાના અને નિમ ંત્રિત ગૃહસ્થા માટે બુફે ભેાજનસમારભ યાજવામાં આવ્યો હતેા.
પરિશિષ્ટ ૧
શ્રી જૈન આત્માનંદ સભા: મણિમહેાત્સવ સમિતિ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧. શેઠશ્રી ભોગીલાલભાઈ મગનલાલ, પ્રમુખ ૧૪. શાહ બેચરલાલ નાનચંદ
૨.
શાડ ભાગીલાલ વેલચંદ
શાહ ખીમચંદ ચાંપશીભાઈ, સહપ્રખમુ ૧૫. ૩. શાહ તેચંદ ઝવેરભાઈ, ઉપપ્રમુખ ૧૬. ૪. શાહ ગુલાબચંદ લલ્લુભાઈ, ઉપપ્રમુખ ૧૭.
પુ. શાહ ચત્રભુજ જેચંદભાઇ, મંત્રી ૬. શાહ જાદવજી ઝવેરભાઈ, મંત્રી છ. શેઠ હરીલાલ દેવચંદભાઈ, મંત્રી ૮. શેઠ રમણલાલ અમૃતલાલ, ખજાનચી ૯. પરીખ જગજીવન શીવલાલ
૧૦. શાહ જગજીવનદાસ ભગવાનદાસ
૧૧. વારા પરમાણુ દદાસ નરાતમદાસ
૧૨. શાહ ભાઇચ'દ અમરચંદ ૧૩. શાહ દીપચંદ્ર જીવણલાલ
મણિમહેાત્સવ વિશેષાંક
૧૮.
૧૯.
૨૦.
૨૧.
૨૨.
વેલાણી સાકરલાલ ગાંડાલાલ
શાહુ હીરાચ'દ હરગેાવનદાસ
શાહ પ્રભુદાસ મૂળચંદ
શાહ કુંદનલાલ કાનજીભાઈ
શાહે લલ્લુભાઈ દેવચંદ્ર
શાહ ખીમરા ́દ ફુલચન
દેશી કાંતિલાલ જગજીવનદાસ
૨૩. સલેાત કાંતિલાલ રતિલાલ
૨૪.
શાહ જય'તીલાલ હરગેાવનદાસ
૨૫. શાહુ નટવરલાલ કાનજીભાઈ
節
For Private And Personal Use Only
૧૬૦-૧૧
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપ સમિતિ એ [૧] ફડ સમિતિ
૪. શાહ ભેગીલાલ વેલચંદ ૨. શાહ ખીમચંદ ચાંપશીભાઈ
૫. શાહ ભાઈચંદ અમરચંદ ૨. શાહ ગુલાબચંદ લલ્લુભાઈ
૬. શાહ રમણિકલાલ કુંવરજી ૩. શાહ ચત્રભુજ જેચંદભાઈ
[૫] ઉતારા ઈ. સમિતિ ૪. શાહ જાદવજી ઝવેરભાઈ
૧. શેઠ રમણલાલ અમૃતલાલ ૫. શેઠ રમણલાલ અમૃતલાલ
૨. શાહ ભેગીલાલ વેલચંદ દ. શાહ ભેગીલાલ વેલચંદ
૩. વેરા પરમાણંદદાસ નરોતમદાસ [૨] સમારંભ સમિતિ ૪. શાહ બેચરલાલ નાનચંદ (૧) શાહ ખીમચંદ ચાંપશીભાઈ
પ. શાહ લલ્લુભાઈ દેવચંદ (૨) શાહ ગુલાબચંદ લલ્લુભાઈ
૬. શાહ જયંતિલાલ મગનલાલ (કવીનર) (૩) શાહ જાદવજી ઝવેરભાઈ
[૬] સત્કાર સમિતિ (૪) શાહ ભાઈચંદ અમરચંદ (૫) શેઠ હરિલાલ દેવચંદ
૧. શેઠ રમણીકલાલ ભોગીલાલભાઈ
૨. શાહ બેચરલાલ નાનચંદ [૩] પ્રકાશન સમિતિ
૩. શાહ જયંતિલાલ મગનલાલ (૧) શાહ ખીમચંદ ચાંપશીભાઈ
૪. દેશી કાંતિલાલ જગજીવનદાસ (૨) શાહ ગુલાબચંદ લલુભાઈ
૫. શાહ રમણિકલાલ કુંવરજી (૩) શેઠ હરિલાલ દેવચંદભાઈ
૬. શાહ નટવરલાલ કાનજીભાઈ (કન્વીનર) (૪) દેશી કાંતિલાલ જગજીવનદાસ
[૭] પ્રદશન સમિતિ (૫) શાહ નટવરલાલ કાનજીભાઈ
૧. શાહ ભાઈચંદ અમરચંદ [૪] કાર્યક્રમ મંડપ ઈ સમિતિ
૨. શાહ બેચરલાલ નાનચંદ ૧. શાહ ખીમચંદ ચાંપશીભાઈ
૩. દોશી કાંતિલાલ જગજીવનદાસ ૨. શેઠ રમણલાલ અમૃતલાલ
૪. શાહ અનંતરાય જાદવજી ૩. વોરા પરમાણંદદાસ નરોતમદાસ ૫. શાહ નટવરલાલ કાનજીભાઈ (કન્વીનર)
આમાનંદ પ્રાશ,
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
પરિશિષ્ટ ન'. ૨
www.kobatirth.org
આશીર્વાદ,શુભેચ્છાઅને પ્રેરણા
સભાના મણિમહેાત્સવ પ્રસ`ગે, સ્થળે સ્થળેથી જે સ ંદેશાઓ સભાને મળેલ છે. તેમાંના કેટલાક હૃદયના આશીર્વાદ પાઠવે છે તા કેટલાકમાં સભાના બાવિવિકાસની શુભેચ્છાઆ ભરી પડી છે. વળી કેટલાક સંદેશાએ નવી પ્રેરણા, અને અને ખુ' માદન અ. ાય છે. તેમાંના થોડાએક આ નીચે રજૂ કરવામાં આવે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સભાની સાહિત્ય સેવા જરૂર પ્રશંસનીય છે.
સભાએ આટલા લાંબા સમય સુધી જૈન સાહિત્યના પ્રચારના ક્ષેત્રે જે અમૂલ્ય સેવાએ કરી છે, તે દરેક રીતે જરૂર પ્રશંસનીય છે. તેમજ એટલી જ અનુમેદનીય છે.
સભા દરેક સેવાના કાર્યમાં કામિયાબ (ફતેહમદ) નાવડા એજ મહેચ્છા. અમદાવાદ-જીસાવાડા આચાર્ય વિજયવિકાસચંદ્રસૂરિના ધર્મલાભ દરેક રીતે સફળતા
સભા તરફથી ઉજવા રહેલ મણમહાત્સવની હું દરેક રીતે સફળતા ચ્છું છું
મુગર
યથા તક
મારી શુભેચ્છા
સભા સિત્તેર વરસને પેાતાનેા અણિમહાત્સવ ઉજવે છે તે સમાજને માટે ધન્ય પ્રસ ંગ ગણાય. આ પ્રસંગે હું મારી શુભેચ્છા પાઠવુ છું
જોધપુર
—મુનિ વિશ્વમન્ધુ
દરેક રીતે સફળતા
આત્માનદ સભા પેાતાના મણિમહાત્સવ ઉજવવા ભાગ્યશાળી બની છે. તે પ્રસંગે મહાત્સવની દરેક પ્રકારે સફળતા કચ્છું છું.
—મુનિ યશેોવિજયજી
મુંબઇ
–સાધ્વીશ્રી મૃગાવતીશ્રીજી
મણિમહાત્સવની આમંત્રણ પત્રિકા મળી.
સભા જે રીતે પેાતાને મણિમહાત્સવ ઉજવી રહેલ છે તે દરેક રીતે યથાર્થ છે.
સભાએ આજ તક જે કિંમતી સાહિત્ય પ્રગટ કરીને જૈન સાહિત્યની જે ઉમદા સેવા બજાવેલ છે તે અત્યંત પ્રશંસનીય છે.
For Private And Personal Use Only
પરમપૂજય આગમ પ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજની સાનિધ્યમાં આ મહાત્સવ ઉજવાય છે તે પણ યથાર્થ છે. તેએાશ્રીએ પ્રાચીન સાહિત્યની ખૂબ જ સેવા બજાવી છે, અને બજાવી રહેલ છે. દરેક સમાચાર જાણીને અત્યંત આનંદ થયા છે.
વડાદરા
પન્યાસ ચંન્દ્વનવિજય ગણના ધર્મલાભ
મણિમહેાત્સવ વિશેષાંક
૧૬૦-૧૩
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નયચકના સંશોધન અને સંપાદનને રસપ્રદ અને બેધપ્રદ ઇતિહાસ
પ્રમુખશ્રી, જૈન આત્માનંદ સભા,
આમંત્રણ પત્રિકા મળી. હું આવી શકત તો મને પોતાને જ વિશેષ પ્રસન્નતા થાત. અસ્તુ.
સૌરાષ્ટ્રના અનેક જાણીતા શહેરો અને નગરોમાંથી ભાવનગરે અનેક દષ્ટિએ મારું ધ્યાન અનેક વર્ષો પહેલાં ખેંચેલું. એ ધ્યાન ખેંચનાર સંસ્થાઓ અને પ્રવૃત્તિઓ કી બે જૈન સભાઓ છે, તેમાંની એક જૈન આત્માનંદ સભા.
આ સભાની લાંબી કારકિર્દી અને વિવિધ પ્રવૃત્તિઓમાં ધ્યાન ખેંચે એવી એક પ્રવૃત્તિ સાહિત્ય-પ્રકાશનની છે આ પ્રકાશનકાર્યને પણ વધારે ને વધારે શોભાવ્યું અને દીપાવ્યું હોય તો તે પ્રવર્તક શ્રી કાંતિવિજયજી ગ્રંથમાળાના મણકાઓએ. તેમાં પણ સ્વર્ગવાસી મુનિશ્રી ચતરવિજયજી અને તેમના વિદ્યમાન શ્રતતપસ્વી શિષ્ય મુનિશ્રી પુણ્યવિજયજીની જોડીએ જે વસુદેવ ‘હિં કી' તેમજ બહકલ્પ' જેવા ગ્રંથનું સંપાદન કર્યું છે તેણે જૈનેતર વિદ્વાનોમાં જે ભાષાશાસ્ત્રી ઐતિહાસિક દષ્ટિવાળા છે તેમનું વશીકરણ કરેલું અનુભવાય છે.
અત્યારે જે ગ્રંથનું પ્રકાશન થઈ રહ્યું છે તે “નયચક્રનો અને તેના સંશોધન-સંપાદનનો ઇતિહાસ જેટલો લાંબો છે તેથીયે વધારે રસપ્રદ અને બોધપ્રદ છે.
- આ ગ્રંથના સંપાદનમાં વિદ્વાન મુનિશ્રી જંબૂવિજયજીએ જે પર્વ, ઉત્સાહ અને ઊંડી સમજણથી કામ કર્યું છે તે બાહ્ય તપના બધા જ પ્રકારોને આંબી જાય તેવું અત્યંતર તપ છે.
પહેલાં પણ “નયચક્રનું અધૂરું કે પૂરું પ્રકાશન થયેલું છે. તેનું ઉદ્ધાટન પણ સર રાધાકૃષ્ણન જેવાના હાથે થયેલું. પણ પ્રસ્તુત પ્રકાશનવિધિના સમારોહનું પ્રમુખસ્થાન છે. એ. એન. ઉપાધે
ભાવે છે તે કાંચનમણિ સંયોગ છે. ડો. ઉપાધે માત્ર પ્રાધ્યાપક કે લેખક નથી પણ તેઓ ગ્રંથસંપાદન-વિધિ અને કળાના દીર્વાનુભવી પારદશી વિદ્વાન છે.
પ્રસ્તુત નયચકના સંશોધનકાર્યના સંક૯૫ક્ષણથી માંડી આજ સુધીની પ્રકાશનક્ષણ સુધી એ અસાધારણ કાર્યનો બેજ વહેનાર મુનિશ્રી જંબૂવિજયજીને બધી જ જાતનો બાહ્ય-આત્યંતર સહકાર ખરા દિલથી આપનાર છે મુનિશ્રી પુણ્યવિજયજી. તેથી તેમની હાજરીમાં આ સમારોહ યોજાય છે. તે અભિનંદનીય છે.
૧૬૦-૧૪
આત્માનંદ પ્રકાશક
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આ પ્રસંગે વિદ્વાન મુનિશ્રી જંબૂવિજયજીને એક નિવેદન કરવાનું મન થાય છે. તે એ કે તેઓ સટીક નયચક્રનો સક્ષિપ્ત તથા માર્મિક સાર ગુજરાતી અગર હિંદીમાં લખે, જેમાં તત્ત્વજ્ઞાનના બધા પ્રવાહા ઐતિહાસિક દૃષ્ટિએ ઉપસી આવે અને તેમાં વપરાયેલા વિશાળ સાહિત્યને પરિચય પણ
આવી જાય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂળગ્રંથ સંસ્કૃતમાં, અને તેમાં પણ ઘણી દાર્શનિક ગૂ ંચા અને સમસ્યાએ. એટલે આ ગ્રંથની પૂઘ્ન થાય તે પણ તેનું હાર્દ શ્રાવકા તે શું સાધુએ સુદ્ધાં ભાગ્યે જ પામવાના. જે કારણે આ ગ્રંથ અનેક શતાબ્દિએ લગી લગભગ અપહિત અને અપરિચિત જેવા રહ્યો, તેથી વધારે સબળ કારણાને લીધે મુદ્રિત પ્રતિ સુલભ હેાવા છતાં અભ્યાસી સાધુ્રવ કે તર વર્ગ એનુ હા ભાગ્યે જ પામવાના.
જે નવાદિત જિજ્ઞાસુવĆમાં અભ્યાસ અને જ્ઞાનનું સ્તર ઉંચે લાવવું હાય અને આવા ગ્રંથેાના હિમાને સવ કરવા હાય તા અને ઉપાય એક જ છે અને તે એ કે છેવટે તેનો સાર લેાકગમ્ય ભાષામાં રજૂ કરવા. આ કામની વધારેમાં વધારે યેાગ્યતા મુનિશ્રી જંબૂવિજયજીની જ ગણાય. તે તેએ આ કામ કરશે તે તેમના પ્રસ્તુત સ ંપાદન કરતાં હજારગણેા કે તેથીયે વધારે વાસ્તવિક જ્ઞાનલાભ તેમનો એ સારવાહી ગ્રંથ કરાવી શકશે, એ નિઃશંક છે.
અમદાવાદ તા ૨૯-૪-૬૭
લી. સુખલાલ સંધવી
જૈન સાહિત્યની ઉત્તમ સેવા
શ્રી ખીમચંદ ચાંપશી શાહ, પ્રમુખ, શ્રી જૈન આત્માનંદ સભા ભાવનગર શ્રી જૈન આત્માંનદ સભાના મણિમહેાત્સવ પ્રસંગે હાજર રહેવાની મારી ઇચ્છા હતી, અને પૂ. આગમ પ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજ સાહેબની પણ એ માટે મને સૂચના હતી. પરન્તુ મણિમહાત્સવની નિશ્ચિત તારીખા હું જાણુ ત્યાર પહેલાં જ, અલ્હાબાદ યુનિવર્સિટીના કામે મારે જવાનું નક્કી થયુ છે. અને એ તારીખા ફેરવવાનું હવે અશકય હોઇ ભાવનગર હાજર ન રહી શકું તે ક્ષમા કરશેા. પરન્તુ આ પ્રસંગે મારા મનેાભાવ વ્યક્ત કરતા સ ંદેશા આ સાથે મેાકલુ છું, જે સમારંભમાં રજૂ કરશેા તેા ઉપકૃત થશે.
સમય થયાં જૈન
શ્રી જૈન આત્માનંદ સભાએ લાંખા સાહિત્યની એના સ ંશોધન તથા પ્રકાશન ક્ષેત્રે ઉત્તમ સેવા કરી છે અને એ સંસ્થાને મણિમહાત્સવ ઉજવાય છે એ એક ધન્ય પ્રસંગ છે. સભાના સર્વદેશીય સાહિત્યિક વિકાસમાં જેમની ગુરુ પર પરાના શ્રેષ્ડ કાળા છે એવા, આપણા મૂર્ધન્ય વિદ્વાન આગમ પ્રભાકર પૂ. પુણ્યવિજયજી મહારાજની ઉપસ્થિતિમાં આ સમારભ યાાયા છે અને તેમાં પ્રમુખ અને અતિથિ વિશેષ તરીકે શ્રી. કસ્તુરભાઇ અને શ્રી અમૃતલાલ દોશી જેવા વિદ્યાપ્રેમી શ્રેષ્ઠીઓ તથા સમાજરીણા હાજર રહેશે એ વિશિષ્ટ સુયેાગ
છે. વળી સભાની આયેાજનાથી સ ંપાદિત થયેલ જૈન ન્યાયના
શક્રવતી ગ્રન્થ હ્રાદશાર નયચક્ર'ના પ્રકાશનવિધિ ડા. એ. એન.
ઉપાધ્યે. જેવા સમર્થ સ ંશોધક વિદ્વાનને હસ્તે થશે એ પણ સુવર્ણમાં સુગંધ ભળ્યા જેવુ છે. મણિમહાત્સવના શુભ પ્રસંગે શ્રી આત્માનંદ સભાની સ પ્રવૃત્તિઓના ઉત્તરાત્તર ઉત્કર્ષ થા એવી શુભેચ્છા પાઠવુ છું અને સમારંભની સ રીતે સફળતા ઇચ્છું છું. વડાદરા તા. ૨૫-૪-૬૭
લિ. ભવદીય ભેાગીલાલ સાંડેસરા,
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનની આરાધના
જૈન આત્માનંદ સભા--મણિમહોત્સવ સમિતિના પ્રમુખશ્રી ભોગીલાલભાઈ તથા અન્ય માનદ સભ્યબંધુઓ :–ભાવનગર
પ્રસ્તુત મહત્ત્વના માંગલિક પ્રસંગે હું, મારી તબિયતના કારણે આવી શકયો નથી તે માટે ખેદ અનુભવું છું.
સભાને બે મંગલમય દિવસ સુધી પ્રાચીન હસ્તપ્રતોના પ્રદર્શન સાથે મણિમહોત્સવ ઉજવવાના પ્રસંગે પ્રાપ્ત થયો છે–તે શાસનદેવની કૃપા અને સ્વર પૂર આ૦ શ્રી વિજ્યાનંદસૂરિજીના અદશ્ય આશીર્વાદનું પરિણામ છે. પ્રસ્તુત સભાએ સિત્તેર વર્ષ પયંત જૈન દર્શનનાં પ્રાકૃત, સંસ્કત. અને ગુજરાતી સાહિત્યની ઉત્તમ સેવા કરી છે. ખાસ કરીને તીર્થંકરપદ ઉપાર્જનનાં નિમિત્તભૂત વિશ સ્થાનકે છે. તેમાં “અભિનવજ્ઞાનની આરાધના” પણ એક સ્થાનક છે. સભાએ આ “અભિનવજ્ઞાન પદની' દીર્ઘ કાલીન આરાધના કરી છે-એમ કહેવામાં અતિશયોકિત નથી. સાહિત્યસેવાના આ ઉચ્ચકાર્યમાં અમદાવાદથી ઉગ્ર વિહાર કરી અત્રે પધારેલ આ૦ પ્ર. પૂ. મુશ્રી પુણ્યવિજ્યજીને, તેમના ગુરુવર્યશ્રી ચતુરવિજયજી મહારાજને, અને દાદાગુરુ પૂ૦ પ્ર૦ મ૦ શ્રી કાંતિવિજયજીને ગ્રંથરત્નોના પ્રકાશને માટેનો અપ્રતિમ ઉપકાર છે. એમના ગ્રંથ સંપાદનના પ્રયાસેથી આ સભા સાહિત્યવિષયક કાર્યમાં સિત્તેર વર્ષ પયત સમૃદ્ધ બની છે. ભારતમાં સ્વ. પૂ૦ આત્મારામજી મહારાજના સ્વર્ગવાસ પછી તરત જ પ્રથમ-પ્રસ્તુત સભાની સ્થાપના વકીલ શ્રી મૂળચંદભાઈ નથુભાઈના અધ્યક્ષ સ્થાને થઈ. ત્યારપછી અન્ય પ્રમુખના અધ્યક્ષપણું પછી વર શેઠ ગુલાબચંદ આણંદજીની વહીથી વ્યવસ્થાશક્તિ અને શ્રી વલભદાસ ત્રિભોવનદાસ ગાંધીની સાહિત્યપ્રચાર શક્તિ-ઉભયના મિલને સભાની જયોતને પ્રકાશિત રાખી છે. હાલમાં પ્રમુખ તરીકે શ્રી ખીમચંદભાઈ ચાંપશી M. A. વ્યવસ્થાપક સમિતિ સાથે કાર્ય કરી રહ્યા છે. સભા તરફથી આ પ્રસંગે સિત્તર વર્ષના ઇતિહાસની પુસ્તિકા પ્રકાશિત થઈ છે.
સભાએ વસુદેવ હિંડી તથા બૃહકલ્પસૂત્રના છ મહાકાય વિભાગો વિગેરે અનેક પ્રાચીન પુસ્તકેનું પ્રકાશન કરેલું છે. એ માટે સભા પ્રશસ્ત ગૌરવ લે તે સધટિત છે.
ભારતના જૈન સમાજની અગ્રગણ્ય વ્યક્તિ અને તીર્થોની પ્રાચીનતા માટે તન મન ધનથી રક્ષણું કરવા સદા જાગૃત શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ આજના સમારંભના અધ્યસ્થાને છે, તેઓ તથા જૈન સાહિત્યના તલસ્પર્શી સંશોધક અતિથિવિશેષ શ્રી અમૃતલાલ કાલીદાસ દોશી-આ બને સ્વ. પૂ૦ આત્મારામજી મહારાજ પાસેથી અદશ્ય જ્યોતિની પ્રજા લઈ પૂર આ૦ પ્ર. પુણ્યવિજયજીના આશીર્વાદ અને પ્રેરણાદારા પ્રસ્તુત સભાને દીર્ઘ વર્ષે પર્યત સાહિત્ય સેવા માટે નકકર માર્ગદર્શન આપશે. તેમ અંતઃકરણ પૂર્વક ઈછી. આ મંગલસંદેશ સમાપ્ત કરું છું અને લગભગ પચાસ વર્ષ પર્યત મારાથી સભાની યુકિચિત, સાહિત્યસેવા થઈ હોય તે માટે પ્રશસ્ત આનંદ અનુભવું છું..
૧૬૦–૧૬
આત્માન પ્રકારા
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મણિમહત્સવ મારી નજરે
શ્રી જેન આત્માનંદ સભાના મણિમહોત્સવના મંગળ પ્રસંગે તા. ૩૦-૪-૬૭ અને ૧-૫-૬૭ બને દીવસોએ મારા સદ્દભાગ્યે એ નજરે નિહાળવાનો અને પ્રસંગની ભવ્યતાને મહાણવાને મને સુયોગ પ્રાપ્ત થયે હતો.
જે સભા પિતાની ઉજવળ કારકિર્દીના ૭૦ વરસો પૂરાં કરી મણિમહોત્સવ ઉજવવા સભાગી બને એ મંગળ પ્રસંગની વિશિષ્ટતા પણ એવી જ હોય.
મણિમહોત્સવના પ્રસંગને સભાના સંનિષ્ઠ કાર્યકરોએ પૂરા ઉત્સાસ અને ખંતથી ખરેખર ભવ્ય બનાવ્યો હતો.
મહત્સવની ઉજવણીનું સ્થળ પણ ખૂબ જ વિચાર પૂર્વક ભાવનગરના ભવ્ય જીનાલય દાદાસાસાહેબના વિશાળ , પ્રાંગણનું પસંદ કરવામાં આવેલું, જે પ્રસંગની મહત્તાને સરસ ઉઠાવ આપી ગયું. સુંદર-સુવ્યવસ્થિત અને ભવ્ય સ્ટેઈજ સાથ સમિયાણે; સ્ટેઈજની પાછળ સંસ્થાને પરિચય આપતું મેટુ બેનર, એની આસપાસ પ્રસંગને અનુરૂપ ધાર્મિક સૂત્રે વાળાં બેડું વગેરે ખરેખર ઉપસ્થિત માનવમેદનીના આકર્ષણનું એક અંગ બની ગયું હતું.
એક તરફ આ.પ્ર. પ. પૂ. મુનિશ્રી પુણ્યવિજયજી મ.સાની હાજરી અને બીજી તરફ સારાએ હિન્દના જૈન સમાજના પરમ આદર્શરૂપ શેઠ શ્રી કસ્તુરભાઈ શેઠ પ્રમુખસ્થાને, શ્રી અને સરસ્વતીને સુગ જેને પ્રાપ્ત થયેલ છે તેવા શ્રી અમૃતલાલ કાલીદાસ દોશી અતિથિવિશેષ સ્થાને તેમજ ગ્રન્થ પ્રકાશનની ઉદ્દઘાટન વિધિ જેમના વરદ હસ્તે કરવામાં આવી તે શાન્તમૂર્તિ શ્રી એ. એન. ઉપાધ્યે (આદિનાથ નેમિનાથ ઉપાર્થે) જેઓ માટે પં. સુખલાલજીના સંદેશાના શબ્દોમાં કહું તો તેઓશ્રી માત્ર પ્રાધ્યાપક લેખક નથી પણ તેઓ ગ્રંથ સંપાદન વિધિ અને કળાના દીર્વાનુભવી પારદશી વિદ્વાન છે. ત્રણે વિભૂતિઓની સાદાઈ સમતા અને સભ્યતા ખરેખર ધ્યાન ખેંચી જાય તેવી હતીએટલું જ નહિ, તેઓશ્રી પ્રતિ આદર ભાવ પણ વધારી જાય તેવી હતી.
સૌથી વિશેષ નંધનીય વસ્તુ એ હતી કે સવારના કાર્યક્રમ જે બપોરના ૧૨-૩૦ સુધી ચાલ્યો તે સામાન્ય રીતે રસપ્રદ ગણાય અને મનાય. તેમાં સાહિત્યપ્રેમી સંસ્થાપ્રેમી અને શુભેચ્છકે પ્રશંસકેની હાજરી વિશાળ રહે તે યથાગ્ય હોય પરંતુ તે જ દિવસને સાંજના ૪ વાગતાને કાર્યક્રમ “ દ્વાદશાર નયચક” ગ્રન્થના ઉદ્દઘાટન વિધિને
મણિસત્સવ વિશેષાંક
૧૬૦-૨૫
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
હતા જે સમયે સમાર'ભની હાજરી એછી રહેવાનુ' મનાતુ' હતુ', કેમકે બપોરના કાર્યક્રમ મેાડે સુધી ચાલ્યા પછી મે મહીનાના ગરમીના દીવસેામાં દાદાસાહેબ સુધી ૪ વાગતાની હાજરી ઘેાડા પ્રમાદ કરાવે, વળી અપેારના કાર્યક્રમના પ્રસંગ એક મહાન ગ્રન્થ અંગેના હતા જેમાં વિદ્વાને, લેખકે, પડિતા અને સાહિત્યપ્રેમીએ પૂરતા મર્યાદિત હાજરીવાળે કલ્પવામાં આવે; પરતુ અપેારના આ પ્રસ’ગની હાજરી પણ ઘણી સારી હતી અને પ્રમુખશ્રી ઉપાધ્યેનુ પ્રવચન એટલી જ શાન્તિથી સૌએ સાંભળ્યું એ સૌને સાહિત્યપ્રેમ અને પ્રસ'ગપ્રેમ પુરવાર કરી જતું હતું.
હીરાલાલ જીન્હાલાલ શાહુ
O
સભાએ બ્રહ્મકાર્ય કર્યું છે
અત્રેની શ્રી જૈન આત્માનંદ સભાને ૭૦ વર્ષ પૂરાં થતાં એ સભાના મણિમહેાત્સવ ગઈ તા. ૩૦-૪-૬૭ અને તા. ૧-૫-૬૭ (ગુજરાત રાજ્ય સ્થાપના દિન)ને રાજ દાદા સાહેબ જૈન દેરાસરના ચેાકમાં અસાધારણ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
О
આ મહેાત્સવની ખાસ વિશેષતા તેા એ હતી કે આગમપ્રભાકર પુરાતત્ત્વવિદ મુનિ રાજ શ્રી પુણ્યવિજયજી વગેરે મહારાજોની સાનિધ્યમાં આ ઉત્સવના આરભ થતા હતા. આ યુગ એવા છે કે જયારે લોકમાનસ કુટીલ એવા રાજકીય ક્ષેત્રમાં યથેચ્છ ગતિ કરી રહ્યું છે. ત્યારે આવા ધાર્મિક ઉત્સવ એક પ્રકારે લેાકેાને સન્માર્ગે દોરવામાં મદદગાર
થાય છે.
આત્માનંદસભા એ પેાતાની ૭૦ વર્ષની કારકિર્દીમાં ગુજરાતી, સંસ્કૃત, અર્ધમાગ ધીનાં લગભગ ૨૦૦ જેટલા ગ્રંથા પ્રગટ કરી ગુજરાતી ભાષા સાહિત્ય અને ઇતિહાસ ઉપર મહાન ઉપકાર કર્યો છે.
For Private And Personal Use Only
હૈ
0
આ સમારંભ પ્રસંગે આચાય મલ્લવાદીરચિત ન્યાય અને તર્કના કઠિન ગ્રંથ તત્ત્વ નિષ્ટ મુનિ શ્રી જમૂવિજયજી સંશોધિત ‘દ્વાદશાર નયચક્ર' પ્રગટ કરી પ્રાચીન સાહિત્યના પ્રકાશનમાં આત્માનંદ સભાએ અમૂલ્ય ઉમેશ કર્યાં છે. અને તેનો યશ આ સંસ્થાના ભૂતપૂર્વ પ્રમુખ સ્વ. ગુલામચંદ્ર આણંદજી, ભૂતપૂર્વ મંત્રી વલ્લભદાસ ત્રિભાવનદાસ તેમ જ હાલના પ્રમુખ શ્રી ખીમચંદ ચાંપશી શાહ ( પ્રેા. કે. સી. શાહ ) તેમજ ઉપપ્રમુખ શ્રી ગુલાબચંદ લલ્લુભાઇ વગેરેને ઘટે છે.
૧૬૦-૨૬
ત્માને પ્રકાશ
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભૂતકાળમાં મૂળપ્રત ઉપરથી ઉધૂત કરવામાં આવેલી જુદી જુદી હસ્તપ્રત એકત્ર કરી, મુનિ શ્રી જંબૂવિજયજીએ છાપવાને યોગ્ય આ ગ્રંથ તૈયાર કર્યો. ગ્રંથ શુદ્ધિ જાળવવા માટે એમણે તિબેટની ભાષાને પણ અભ્યાસ કર્યો, એ ઉપરથી એમણે કેટલા પૈયેથી અને શ્રમથી આ ગ્રંથનું સંશોધન કર્યું હશે એને ખ્યાલ આવે છે.
આ પ્રસંગે આત્માનંદ સભાના શ્રી ભોગીલાલ મગનલાલ સભા-ખંડમાં પ્રાચીન હસ્ત લિખિત પ્રતાનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં ૧૨ મા સૈકાથી ૧૯મા સૈકા સુધી લગભગ આઠસે નવસે વરસમાં લખાએલી હસ્ત લિખિત પ્રતો રાખવામાં આવી હતી.
પ્રાચીન ભાષા-લિપિ સંશોધનમાં રસ ધરાવનાર પ્રત્યેક વ્યક્તિએ આ પ્રદર્શન જોવા યેગ્ય હતું. સુવાચ્ય અક્ષરે લખાએલી આ પ્રતા લખનારા જુદા કાળના સાધુ મહારાજે, વિદ્વાને અને લહીયાઓએ કેવી ખંત, ધીરજ અને સંભાળપૂર્વક જ્ઞાનની ઉપાસના કરી છે એ વિચારતા આજની પ્રચાર પ્રવૃત્તિ ક્ષણજીવી લાગે છે. ખરે, આત્માનંદ સભાએ દ્વાદશાર નયચક ગ્રંથ પ્રગટ કરીને બ્રહ્મકાર્ય કર્યું છે.
તા. ૬-૫-૬૭ ભાવનગર સમાચાર
જિાતરક્ત સિક્રેટ બ્રિટિkઝટીિ જિજિજિસ્ટિક્કર સિદ્ધિસજી “ઈન્ડીયન ઓઇલના “તિ બ્રાન્ડ કેરોસીન તથા લાઈટ ડીઝલ માટે છે.
કેન્ટેકટ કરે –
ટી. સી. બ્રધર્સ
ભાવનગર ફેન નં. ૪૩૩૮
મહુવા
ટેલીગ્રામ : “TICIBROS.” લોખંડ પાઈસ, હાર્ડવેર તથા રંગના વેપારી
તથા બ્લન્ડલ ઈસાઈટ પેઇન્ટસ લી. ના
સૌરાષ્ટ્રના સેલ એજન્ટ ઠે. દાણાપીઠ : ભાવનગર,
આત્માનંદ પ્રકાશ
૧૬૦-૨૭
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રાસંગિક અને આભાર દર્શન
આજથી સિત્તેર વરસ પહેલા, ભાવનગરના જ્ઞાનેાપાસક કેટલાક ઉત્સાહી ભાઇએએ યુગવીર આચાય શ્રી વિજયાન ંદસૂરીશ્વરજી મહારાજની પૂણ્ય સ્મૃતિનિ મિત્તે જ્ઞાનની એક નાનકડી જ્યાત જલતી કરી, તેને “ શ્રી જૈન આત્માનદ સભા ” નામ આપવામાં આવ્યું. અઠ્ઠમ્ય ઉત્સાહથી સભાની ચાલતી કાર્યવાહીના પરિણામે એ જ્ઞાનયાતના કિરણેા દેશપરદેશ ફરી વળ્યા અને તેની સિત્તેર વરસની યશસ્વી મઝલ પૂરી થઈ. આ શુભ નિમિત્તે સભાના કાર્યકરોના મનમાં આ સભાના મણુિ મહેાત્સવ ઉજવવાના કોડ જાગ્યા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક બાજુ સૌરાષ્ટ્રમાં યુનિવર્સિ ટી સ્થાપવાની વાત ચાલતી હતી. અને શિક્ષણના ક્ષેત્રે હંમેશા પેાતાનુ આગવું સ્થાન ધરાવનાર ભાવનગરના આંગણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનુ મથક રખાશે એવી શકયતા દેખાતી હતી.
જૈન સાહિત્ય અને સ`શેાધનના ક્ષેત્રે ભાવનગરમાં જૈનચેર જેવી કોઇ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે તે તે માટે જરૂરી પ્રાચીન સાહિત્યની અમૂલ-વિપુલ સામગ્રી ભાવનગરમાં પડી છે તેના લાભ લઇને જૈન સાહિત્યના પ્રચાર કે સ ંશોધન કરવાની ભાવના જૈન સંઘ અને સભાના દીલમાં ઉદ્ભવ પામી જૈન સંઘને ગૌરવ લેવા જેવું આવુ શુભ આંદોલન જન્મતું આવતુ` હતુ`. ત્યારે સભા પેાતાના સિત્તેર વરસની યશસ્વી કા વાહીને અંજલિ આપવા માટે પેાતાના મણિમહેાત્સ ઉજવે તેા તે સમયેાચિત્ત ગણાશે એમ માનીને સભાએ આ મહેાત્સવ ઉજવવાને નિણય કર્યો અને તે અંગેની કાર્યવાહી આગળ ચાલી.
એક તરફ સભાના સિત્તેર વરસના ઘડતરના રસમય ઇતિહાસ અને તેના ઘડવૈયાએના દીલમાં સભાને માટે કંઇક ને કંઇક કરી છુટવાની જે તમન્ના ભરીપડી હતી તેના પરિચય આપતા મણિમહેાત્સવ એક તૈયાર કરવાની તૈયારી ચાલી અને બીજી બાજુ આ સભાના સાહિત્ય વિકાસમાં જેએશ્રીએ વરસાથી સતત સાથે આપી મહત્ત્વના ફાળે આપેલ છે તે આગમપ્રભાકર પૂજય પુણ્યવિજયજી મહારાજની મહેાત્સવની સફળતા માટે દોરવણી લેવામાં આવી, અને સૌના સહકારથી આખરે આ મહેાત્સવ સફળતાપૂર્વક ઉજવવામાં આવ્યા.
૧૦-૨૮
મહેાત્સવ અંગે ચેાજવામાં આવેલ સમારભ દ્વાદશાર નચચક્ર ’'ના મહાન ગ્રંથનુ' ઉદ્ઘાટન, પ્રાચીન સાહિત્ય અને ચિત્રકળાનુ` ભવ્ય પ્રદેશન તથા સભાના ભાવિ વિકાસ માટેની વિદ્વાનો અને શુભેચ્છક સાથેના વાર્તાલાપ એ સૌ અનેરા ઉત્સાહ
આત્માનદ પ્રકાશ
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરતાં ગયાં, તેમાંથી સભાને ઉજવળ ભાવિ માટે કર્તવ્યને સાદ ગુંજતો થયો. અને મહત્સવ માટે ઉઠાવેલ સફળતા બદલ સભાના કાર્યકરેને આત્મસંતોષ થયા. ભાવનગર જન સંઘમાં સાહિત્યસેવાની આ સભાએ જે યશસ્વી ભાવના ઊભી કરી તે માટે એક વધુ ગૌરવગાથા ઉજવળ અક્ષરે અંકિત થઈ.
આ તમામ કાર્યવાહીને અહેવાલ આ અંકમાં રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યા છે.
મણિમહોત્સવની આ સફળતામાં સભાના ઘણા શુભેચ્છકોને આશીવાદ અને સહકાર ભર્યો પડે છે, તેમાં સૌથી વધુ યશના ભાગીદાર આગમપ્રભાકર પૂ. મુનિશ્રી
વિજયજી ગણી શકાય. સભાના કિંમતી સાહિત્ય પ્રકાશનોમ અને તેના વિકાસમાં વરસેથી તેઓ બીને સક્રિય સાથ છે અને મહત્સવ પ્રસંગે તેઓશ્રીએ અનેક મુશ્કેલીઓ વેઠીને પણ ભાવનગર પધારવાની કૃપા કરી છે તેમજ મહત્સવ પ્રસંગે જૈન સાહિત્ય પ્રદર્શન યોજવામાં અને ચગ્ય વિદ્વાનોનો સુમેળ સધાવવામાં તેઓશ્રીએ જે કિંમતી સાથ આપ્યો છે તે સભા કદી ભૂલી શકે તેમ નથી. બીજી રીતે કહીએ તો મહોત્સવની સફળતાનો યશ મુખ્યત્વે તેઓશ્રીના લાગણી ભય સહકારને આભારી છે.
આવી જ રીતે જ્ઞાનતપસ્વી મુનિ શ્રી જબ્રવિજયજી મહારાજે બાર-બાર વરસ સુધી સતત જ્ઞાનોપાસના કરીને દર્શનશાસ્ત્રના કઠણગ્રંથ શ્રી દ્વાદશાર નયચક્રનું શુદ્ધ સંશોધન કરી આપી સભાને એ કિમતી ગ્રંથ પ્રકાશનનું ગૌરવ લેવાની કિંમતી તક આપી છે. તે સભાના સાહિત્ય પ્રકાશનના ઈતિહાસમાં એક ઉજવળ પ્રકરણ સદાને માટે અમર રહેશે. લાખના ખર્ચ પણ જે દુર્લભ એવું સંશોધન નિસ્પૃહભાવે એ નાનપાસકે કરી આપેલ છે. તે બદલ સભા સદાને માટે તેઓશ્રીની ઋણી રહેશે.
આ પ્રસંગે જુદા જુદા સ્થળોએથી પ્રાપ્ત થયેલ લગભગ દોઢસો સંદેશાઓ એ આ સભા પરત્વે લાગણી અને મમતા ધરાવનાર શુભેચ્છકોનો મોટો સમૂહ સંબંધ ધરાવે છે તેની પ્રતીતિ કરાવી જાય છે. પ્રાપ્ત થએલ સંદેશાઓમાં કેટલાક તે સભાને માટે બહુ મહત્વના છે, સભાના ભાવિ વિકાસ માટે તેમાં કેટલાક અગત્યનાં સૂચનો પણ છે. એમાંના છેડાએક સંદેશાઓ આ અંકમાં રજૂ કરવામાં આવેલ છે. સંદેશાઓ પાઠવનાર આચાર્ય શ્રી વિકાસચંદ્રસૂરિજી આદિ પૂ. મુનિ મહારાજે તથા પૂ. સાધ્વી ની મૃગાવતીશ્રી, પંડિત સુખલાલજી, શ્રી ઉપેન્દ્રભાઈ સાંડેસરા શ્રી જિતેન્દ્રભાઈ જેટલી, ડો. ભોગીલાલ સાંડેસરા, ડે. ઉમાકાન્ત પ્રેમાનંદ શાહ, શ્રી જૈન વે. કેન્ફરન્સના પ્રમુખ આદિ સૌની સભા તરફની લાગણી માટે અમો આભારી છીએ.
સભા પરત્વે સભાવ રાખી, આ મહોત્સવની મહત્તામાં અપૂર્વ વધારે કરનાર જેન સમાજના અગ્રગણ્ય નેતા શેઠશ્રી કસ્તુરભાઈએ સમારંભના પ્રમુખ તરીકે, વિધાપ્રેમી શેઠ શ્રીયુત અમૃતલાલ કાળીદાસ દોશીએ અતિથિવિશેષ તરીકે, તેમ મણિમહોત્સવ વિશેષાંક
૧૬૦–૨૯
For Private And Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ દ્વાદશાર નયચક્રના ઉદ્દઘાટન પ્રસંગે વિદ્વાન ડે. એ. એન. ઉપાધ્યેએ વિદ્ધાને પૂર્ણ ભાષણ આપીને અમને ભાવભીને જે સહકાર આપે છે, તે બદલ સભા સૌની આભારી છે. “નયચક્ર જેવા કઠિન ગ્રંથની ઘણી જ સરળ સમજુતી આપનાર પંડિતશ્રી દલસુખભાઈ માલવણિયા પણ એટલા જ યશના ભાગીદાર ગણાય.
મહોત્સવની ઉજવણીની વાત જ્યારે અમોએ જૈન સંઘના પ્રમુખશ્રી ભેગીલાલભાઈ મગનલાલ શેઠને કરી, ત્યારે તેઓશ્રીએ મહોત્સવના કાર્યને ઉત્સાહપૂર્વક વધાવી લીધો. એટલું જ નહિ પરંતુ મહોત્સવને સફળ બનાવવા માટે પિતાને જ પ્રસંગ માની ઉમળકાથી તેની દરેક કાર્યવાહીમાં તેઓશ્રીએ સાથ આપે છે, તે પ્રેમ અને લાગણી અમે કદી ભૂલી શકીએ તેમ નથી. તેવી જ રીતે લાવનગર જૈન સંઘતરફથી મહોત્સવના દરેક કાર્યમાં તેના કાર્યકરોએ જે સાથ આપે છે તે માટે પણ અમે તેમને આભાર માનીએ છીએ.
મહત્સવને કાર્યક્રમ રચીને તે તમામ કાર્યવાહીને પહોંચી વળવા માટે કાર્યના વિભાગવાર પ્રચાર સમિતિ, ફંડ સમિતિ, પ્રદર્શન સમિતિ, મંડપ સમિતિ, સત્કાર સમિતિ, ભજન સમિતિ વગેરે સમિતિઓની નિમણુંક કરવામાં આવી હતી, અને પિતપોતાનું કાર્ય ખંતપૂર્વક ઉપાડી લીધું હતું. એ સૌનું કાર્ય પ્રશંસનીય હતું. તે સમિતિઓના દરેક સભ્યને વ્યક્તિગત અમે આભાર માનીએ છીએ.
અહીં ફંડ સમિતિના સભ્ય તરીકે શ્રી ભોગીલાલભાઈ વેલચંદના ઉત્સાહ અને ફંડ એકત્ર કરવામાં જોરદાર લાગવગ માટેની ખાસ નોંધ લીધા વિના અમો રહી શકતા નથી.
શ્રી વૃદ્ધિચંદ્રજી જૈન સંગીતકળા મંડળ અને શ્રી નવાપરા જૈન પ્રગતિ મંડળ અને અન્ય સ્વયં સેવક ભાઈઓએ તથા કી મનુભાઈ કાયડિથાએ ઉદ્ઘોષક (announcer) તરીકે આ પ્રસંગે જે સેવા બજાવી છે તે માટે તેમને આભાર માનીએ છીએ. - ગુરુદેવની કૃપાથી સભાને તેના જન્મકાળથી માંડીને આજસુધીમાં સભાનો આત્મા બનીને સતત કર્તવ્યપરાયણુ કાર્યકરો મળતા આવ્યા છે અને સિત્તેર વરસમાં સભાએ સાહિત્ય પ્રકાશન આદિ ક્ષેત્રે જે જે સિદ્ધિઓ મેળવી છે તેને યશ કાર્યકરોને ફાળે જાય
છે. વાસ્તવિક રીતે તો સભાના એ ઘડવૈયા હતા. અને આ મહોત્સવ ઉજવવાની ઉમદા તક પ્રાપ્ત કરાવવાને યશ પણ તે સૌના ફાળે જાય છે. આ પ્રસંગે અમારે વિના સંકોચે કહેવું જોઈએ કે સભાના વિકાસ માટે સતત
૧૬૦-૩૦
આત્માનંદ પ્રકાશક
For Private And Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જંખના રાખતા સભાના હાલના પ્રમુખશ્રી ખીમચંદ ચાંપશી શાહ પણ એવા જ મળ્યા છે. મણિમહોત્સવની કાર્યવાહીનું મોટું કાર્ય પાર પાડવામાં તેમની સતત કર્તવ્યપરાયણ વૃત્તિ, વૃદ્ધાવસ્થાએ પણ દરેક કાર્યને પહોંચી વળવામાં તેઓશ્રીએ દાખવેલ અંતભર્યો શ્રમ કદી ન ભૂલાય તે હતો. તેમજ કેઈપણ સંસ્થાના કાર્યવાહકેને પ્રેરણાદાયક અને અનુકરણીય હતા. જેણે સંસ્થાને પોતાની જ માની છે અને જે સંસ્થા માટે સતત કાર્ય કરી રહ્યા છે તેમને માટે વધારે શું લખવું? ઉપપ્રમુખ શ્રી ગુલાબચંદભાઇની, સેક્રેટરીઓ શ્રી ચત્રભુજભાઈ અને શ્રી જાદવજીભાઈ, તથા શ્રી હરિલાલ દેવચંદભાઈ શેઠની તથા ટ્રેઝરર શ્રી રમણલાલભાઈ શેઠની પ્રેરણા દરવણી અને ઉત્સાહ ઘણી રીતે ઉપયોગી થયા છે.
સભાના ઉત્કર્ષમાં જેઓશ્રીએ ચાલીસ વરસ સુધી સતત ભોગ આપે છે, અને સભાને સમૃદ્ધ બનાવવામાં જેઓશ્રીને મોટો ફાળો છે, તે આ સભાના ઉપપ્રમુખ શ્રીયુત ફતેહચંદ ઝવેરભાઈ પિતાની નાદુરસ્ત તબિયતને અંગે આ પ્રસંગે હાજર રહી શકયા ન હતા. તેઓશ્રીએ પણ મહોત્સવને સફળ બનાવવા માટે સતત ભેગ આપે છે, તેની નોંધ લેવાનું અમો આ પ્રસંગે જરૂરી માનીએ છીએ અને સમાજ અને સભાના સેવક શ્રી ફતેહચંદભાઈને આ પ્રસંગે દીર્ધાયુષ ઈચ્છીએ છીએ.
સિત્તેર વરસની સિદ્ધિના સોપાન રચતા સભાને ભવ્ય ભૂતકાળ રજૂ કરે. મણિમહોત્સવ સભાએ ઉજવવાની ભાવના સેવી, અને આ રીતે તે સફળતાને વરી, તે બદલ સભા પોતાના અંતરને આનંદ આ તકે વ્યક્ત કરે છે અને તેમાં એક અથવા બીજી રીતે સાથ આપનાર નાના મોટા તમામ શુભેચ્છકોને તેમજ આ પ્રસંગની ઉજવણીમાં આર્થિક સહાયકનો તથા અપ્રગટ જે વ્યક્તિઓએ સેવા આપી છે તે સર્વેને આ તકે ફરીફરીને આભાર માને છે.
મોત્સવ–સભારંભે ઉજવવાનો આશય કેવળ તેની કીર્તિ કથાઓ ગાવાનો હોતો નથી. પરંતુ “વીતરાગ થવા વીતરાગ ભજુ ”ની યુક્તિની જેમ ભૂતકાળની યશગાથાઓ ગાઈને તેમાંથી નવી પ્રેરણુઓ અને કર્તવ્યપરાયણતાની ભાવના ભાવવા માટે આ ઉત્સવ છે. અને સભાના ઉત્થાન માટે અમારા કર્તવ્યધર્માની શુભ પ્રેરણા આમાંથી મળે એવી પરમકૃપાળુ પરમાત્મા પાસે આ તક પ્રાર્થના કરીએ છીએ.
મણિમહોત્સવ વિશેષાંક
૧૬-૧
For Private And Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મણિમહોત્સવ ફંડ દાતાઓ 1251 શેઠ ભોગીલાલભાઈ મગનલાલ 101 શાહ પ્રદીપકુમાર મનસુખલાલ 501 શેઠ ત્રિભુવનદાસ દુલભજી 101 શાહ ભેગીલાલ વેલચંદ 501 વેલાણ સાકરલાલ ગાંડાલાલ 101 શાહ જગજીવનદાસ ભગવાનદાસ 251 શાહ ખીમચંદ ચાંપશીભાઈ 101 શાહ જમનાદાસ હીરાચંદ 251 શાહ ગુલાબચંદ લલુભાઈ 101 શાહ નેમચંદ ચત્રભુજ 251 શેઠ રમણલાલ અમૃતલાલ 101 શાહ ભોગીલાલ જીવરાજ 251 શાહ લલ્લુભાઈ દેવચંદ 251 શાહ મનુભાઈ ગુલાબચંદ 101 શાહ નાનચંદ તારાચંદ 251 શેઠ ગીરધરલાલ દીપચંદ 101 શાહ રતનશી ગુલાબચંદ 201 શેઠ ચુનીલાલ દીપચંદ 101 શાહ રતિલાલ ત્રિભવનદાસ 101 શાહ ચત્રભુજ જેચંદભાઈ 101 શાહ રતિલાલ વેલચંદ 101 શાહ નરશીદાસ મેઘજીભાઈ 101 શાહ ઠાકરશી માવજીભાઈ 101 શાહ શીવજીભાઈ દેવશીભાઈ 101 શાહ કિરીટકુમાર અમૃતલાલ 101 શાહ જગજીવન હઠીસંગ 101 શાહ અમુલખ વિઠ્ઠલદાસ 101 શાહ હીરાલાલ બાવચંદ 101 શાહ વિનયચંદ હરજીવનદાસ 101 શાહ નીરંજન અમુલખ 101 શાહ વનમાળીદાસ જીવણદાસ 101 શાહ ભેગીલાલ મણીલાલ 101 શાહ નાનચંદ આણંદજી 101 શાહ નેમચંદ લલ્લુભાઈ 101 શાહ કુંવરજી નથુભાઈ 101 શાહ છગનલાલ ગોકળદાસ 101 શ્રી કાઠીયાવાડ નેઈસ મેન્યુફેક્ટર 101 શાહ મેહનલાલ શામજીભાઈ વર્કસ, હ. શેઠ દુલભદાસ ઝવેરચંદ 101 શાહ ધરમશી રતનશી 101 શાહ જીવણલાલ ગોરધનદાસ 101 શાહ વલ્લભદાસ ગુલાબચંદ 101 શાહ ઉત્તમચંદ હરગોવનદાસ 101 શાહ ભીખાલાલ લક્ષ્મીચંદ 101 શેઠ હરિલાલ દેવચંદ 101 શાહ ધનવંતરાય જેન્તીલાલ 101 શાહ ગીરધરલાલ ફુલચંદ ૧૮-૩ર, આમાનંદ પ્રકાશ For Private And Personal Use Only