SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેશભરમાં વિહાર કરતાં કરતાં અને ઘાઢતા શાનાથઃ વી; . આ પ્રગટાવેલા જેમાં નવીન પ્રકાશ પાથરતા પાથરતા જ્ઞાન પ્રદીપ તે. તેઓશ્રી સં. ૧૯૩૩માં ભાવનગર પધાર્યા શ્રી જૈન આત્માનંદ સભા અને ચોમાસું કર્યું. જૈનદર્શનની મહત્તા અને જૈન ધર્મની વિશિષ્ટતા દર્શાવતાં અને અધ્યાત્મ પં. પૂજ્ય આત્મારામજી મહારાજના ભાવનાથી ભરપૂર તેઓશ્રીનાં પ્રવચનોએ કાળધર્મ પામ્યા પછી ફક્ત બાવીસ દિવસના ભાવનગરના જૈન સમાજમાં આબાલવૃદ્ધ સૌને સમયે સં. ૧૯૫રના બીજા જેઠ શુદિ બીજ ભક્તિભાવસભર બનાવી દીધા. આ પ્રસંગે તા. ૧૩-૬-૧૮૯૬ શનિવારના રોજ ભારે વકીલ મૂળચંદ નથુભાઈ અને અન્ય કેટલાક ધામધૂમ પૂર્વક સભાની સ્થાપના કરવામાં યુવાને તેઓશ્રીનાં વ્યાખ્યાનોથી ખૂબ પ્રભા આવી. પૂ. પં. શ્રી ગંભીરવિજયજી મ.ના વિત બન્યા અને તેના પરિણામે તેમણે સં. પવિત્ર હસ્તે સભા અને લાઈબ્રેરીની સ્થાપના ૧૯૩૯માં શ્રી જેન હિતેચ્છુ સભા નામની કરવાની ક્રિયા કરવામાં આવી તેમજ પૂ. એક સંસ્થા સ્થાપી. આ પહેલાં બે વર્ષે આરાર્ય શ્રી આત્મારામજી મ, તથા પૂ. શ્રી સં. ૧૯૩૭માં શ્રી કુંવરજીભાઈ આણંદજી વૃદ્ધિચંદ્રજી મહારાજની છબીઓનું વાસક્ષેપઅને તેમના મિત્રોએ પણ જૈન ધર્મ પ્રસારક થી પૂજન કરવામાં આવ્યું અને જેન આત્મા નામની સંસ્થા સ્થાપી હતી. આ પ્રમાણે નંદ સભા તથા “શ્રી આત્મારામજી જૈન ક્રી ભાવનગરના જૈન યુવાનોએ ધાર્મિક, સામા- લાઈબ્રેરી એવાં નામાભિધાન આપવામાં જિક અને અન્ય ક્ષેત્રોમાં જાગ્રતિ આણવાના આવ્યાં. પ્રયાસો શરૂ કરી દીધા હતા. આ સભા તથા લાઈબ્રેરીની સ્થાપના દુભાગે સં. ૧૫રના પહેલા જેઠ શુદિ કરનાર યુવાનોનાં નામે ભાવનગરની જૈન આઠમ તા. ૨૦-૫-૧૮૯૬ બુધવારના રોજ જનતામાં રસ ઉત્પન્ન કરશે તેમ હું માનું છું પરમ પૂજ્ય આત્મારામજી મહારાજ કાળધર્મ એટલે તે નામ અહીં આપની સમક્ષ રજૂ કરૂં પામ્યા. આ અત્યંત દુ:ખદ ઘટનાથી ભાવન- છું. :-- (૧) વકીલ મૂળચંદ નથુભાઈ (૨) ગારના શ્રીસંધને તથા ખાસ કરીને ‘શ્રી જૈન શા. જગજીવન ધરમચંદ (૩) શા, મગનલાલ હિત સભાના યુવાનોને ભારે આઘાત લાગે ઓધવજી (૪) દેશી દામોદર દયાળજી તેઓએ આગાય ના સ્વર્ગવાસ નિમિત્તે (૫) વારા ગીરધરલાલ ગોરધનદાસ (૬) પિતપતાને થયેલા અસાધારણ શોક પ્રદશિત શેઠ શામજી જસરાજ (૭) પારેખ દુર્લભ કરવા તથા સ્વ. આાર્ય નાં મહાન કાર્યોને રૂગનાથ (૮) શા. દામોદરદાસ હરજીઅંજલિ આપવા એક શોક સભા ભરી. આ વનદાસ (૯) શા ભગવાનદાસ કરશનજી (૧૮) સભામાં જ પૂજ્ય આડાર્યશ્રી નું ચિરસ્મરણીય શા. દીપચંદ છગનલાલ (૧૧) શેઠ પરભુદાસ સ્મારક રસાવાની ગુપ્ત ભાવના જાગી અને દીપચંદ (૧૨) શા. વીરચંદ પ્રેમચંદ (૧૩) એ શુભ પળે એ યુવાન મિત્રોએ ટી આત્મા ગાંધી વલભદાસ ત્રિભવન (૧૪) શા મગનરામજી મહારાજના નામથી એક સભા લાલ ફુલચંદ (૧૫) દેશી નાનરાંદ બેચરદાસ સ્થાપવાનો નિર્ણય કર્યો અને એ રીતે (૧૬) શેઠ ગુલાબચંદ આણંદજી (૧૭) શા. મણિમહોત્સવ વિશેષાંક ૧૩૭ For Private And Personal Use Only
SR No.531735
Book TitleAtmanand Prakash Pustak 064 Ank 07 08
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1966
Total Pages84
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy