________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભીખાભાઈ છગનલાલ (૧૮) શા. જગજીવન નીચે રજીસ્ટર્ડ કરાવી દીધેલ છે. ચર્ધમાન (૧૯) શા. હરિચંદ નથુભાઈ. સભાના ઉદ્દેશમાં ખાસ કરીને જેન ધર્મનાં
આ સર્વેને ખાસ સાથે મને મહુવાના અત્યંત ઉપયોગી પુસ્તકો પ્રસિદ્ધ કરીને ગાંધી વીરચંદ રાઘવજીને. ગાંધી વીરચંદભાઈ જ્ઞાનને પ્રચાર કરે અને જૈન સાહિત્યની એ જૈન શા અને ગવિધિનો અભ્યાસ પૂ. અભિવૃદ્ધિ કરવી તે રાખવામાં આવેલ. જેના આત્મારામજી મ. પાસે કર્યો હતો અને તેઓ સાહિત્યનું પ્રકાશન અને તેનો પ્રચાર એ આ શ્રીની આજ્ઞાથી સં. ૧૯૪હ્માં અમેરિકાના સભાને મુખ્ય હેતુ છે, એટલું જ નહિ પણ શિકાગો શહેરમાં ભરાયેલી વિશ્વધર્મ પરિષતે તેની પ્રાણપ્રવૃત્તિ છે. દમાં જૈનધર્મના પ્રતિનિધિ તરીકે ભાગ લીધે જૈન સાહિત્ય ખૂબ સમૃદ્ધ અને વિશાળ હતો અને જૈનધર્મ તથા દર્શનથી અન્ય છે. જેના પૂર્વાચાર્યો, વિદ્વાન અને સાહિત્યધર્મના અભ્યાસીઓને પ્રભાવિત કરી તેની કારએ ધર્મ, દર્શન, ઇતિહાસ, સાહિત્ય, તરફ તેમને આકર્ષ્યા હતા. વકીલ મૂળચંદભાઈ કળા વગેરે વિધવિધ વિષયે પર વિપુલ સભાના પ્રથમ પ્રમુખ બન્યા અને તેમના પ્રમાણમાં ગ્રંથ રચ્યા છે. જૈન ચરિત્ર કથાઓ સહપ્રમુખ તરીકે શ્રી વીરચંદભાઈની વરણી અને બોધ કથાઓ તેમની આગવી શૈલીના કરવામાં આવી.
લીધે વાચકોને હૃદયંગમ બની છે. ભારતના આમ વીશ રટયા એ થી 5 ચી કથા સાહિત્યના વિકાસમાં જૈન કથા સાહિત્ય સભા આજે વિશાળ બની છે અને આજે
નોંધપાત્ર ફાળો આપે છે. આ સાહિત્યનું
વ્યવસ્થિત સંશોધન અને પ્રકાશન થાય તો ૮૨ પેટ્રને તથા ૬૪૦ આજીવન સભ્યો તથા
જૈન સમૂહને, અભ્યાસીઓને અને વિદ્વાનને અન્ય સભ્યોનો વિશાળ સમુદાય ધરાવે છે. આ સભાની પહેલેથી જ એક વિશિષ્ટતા
જૈન ધર્મને વિશેષ પરિચય થાય અને જેના રહેલી છે કે આ સભામાં કોઈપણ ભાઈ અથવા
સાહિત્ય તરફ તેમની અભિરૂચિ વધે એટલે
આ સાહિત્યના પ્રકાશનની અત્યંત જરૂર છે. બહેન પેન, આજીવન સભ્ય કે સામાન્ય સભ્ય તરીકે જોડાઈ શકે છે. આજે ત્રણ બહેનો
આ સભાએ પોતાના ઉદ્દેશ અનુસાર આ પેટ્રન અને અઢાર બહેનો આજીવન સભ્યો છે
પ્રકાશન પ્રવૃત્તિ ઉપાડી લીધી. પૂજ્ય પ્ર. શ્રી સભા આ હકીકતને પિતાનું ગૌરવ ગણે છે.
* કાંતિવિજયજી મ.ની પ્રેરણાથી વકીલ મૂળચંદ
ભાઈએ પૂજ્ય આત્મારામજી મહારાજે હિંદીમાં ગાંધી વીરચંદભાઈ સં. ૧૯૫૭માં સ્વર્ગ લખેલા શ્રી જૈન તત્ત્વાદને ગુજરાતી અનુવાસી થયા. ત્યારબાદ સં. ૧૯૬૧માં વકીલ વાદ સં. ૧૯૫૬માં પ્રસિદ્ધ કરી શ્રી આત્માનંદ મળચંદભાઈ પણ સ્વર્ગવાસી થયા. છતાં જેને ગુજરાતી ગ્રંથમાળાની શરૂઆત કરી. તેમણે શરૂ કરેલું કાર્ય તેમના મિત્રોએ આજ સુધીમાં આ ગ્રંથમાળામાં ૯૭ ગ્રંથ ઉપાડી લીધું. સભાનું બંધારણ ઘડયું અને પ્રગટ થયા છે. ત્યારબાદ સંસ્કૃત, પ્રાકૃત, અર્ધ બંધારણ પ્રમાણે સં. ૧૯૬૨થી સભાનું માગધી વગેરે ભાષાઓમાં પૂર્વાચાર્યોએ લખેલા કામકાજ શરૂ કરી દીધું. ત્યારબાદ સં. ૨૦૧૧ આગમ, દર્શન, કર્મવાદ અનુગ વિષયક માં સભાએ બંધારણમાં યોગ્ય ફેરફાર કરી ગ્રંથ મૂળ, ટીકા, અવચૂરિ વગેરે સહિત પ્રસિદ્ધ સભાને રજીસ્ટ્રેશન ઓફ સાઈટીઝના એકટ કરવાની યેજના ઘડવામાં આવી અને પૂજ્ય
આત્માનંદ પ્રકાશ
For Private And Personal Use Only