________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સભાએ આજ સુધીમાં બસે ઉપરાંત ગ્રંથનું પ્રકાશન કર્યું છે. આમાંના કેટલાક તે દેશ-પરદેશમાં જૈન-જૈનેતરોમાં ખૂબ પ્રશંસા પામેલા છે. જૈન સાહિત્યે પણ ભારતીય સંસ્કૃતિના વસે છે. એ સૌને મહત્સવને રસ માણવાની વિકાસમાં ઘણો મહત્ત્વનો ફાળો નેંધાવ્યો તક મળે તે માટે ભાવનગરમાં મણિમહોત્સવ છે. આપણી પાસે તળ ભાવનગરમાં અને ઉજવાયા બાદ અનુકૂળ સમયે એક બીજો અન્ય સ્થળોએ પણ એવું મહામૂલું પ્રાચીન સમારોહ મુંબઈ ખાતે ઉજવવાનું અને તે જૈન સાહિત્ય પડયું છે કે જેની આપણુંમાનાં પ્રસંગે મણિમહોત્સવ સ્મારક ગ્રંથ તથા ઘણાખરાને ખબર પણ નથી. પ્રાચીન દ્વાદશારે નયચક્રમના બીજા વિભાગને પ્રકાકળાત્મક રિપત્રો, તાડપત્ર ઉપરનું સુંદર શનવિધિ જવાનો નિર્ણય લેવામાં આવ્યો. હસ્તલેખન, અને એવાં બીજા ચિત્તપ્રસન્ન આ નિર્ણય અનુસાર મણિમહોત્સવ શાનદાર હસ્તકળાનાં સુંદર નમૂનાઓ આપણી પાસે છે. રીતે ઉજવાય તે માટે સભાના કાર્યકરોએ તેને પરિચય આપવા એક પ્રદર્શન યોજવું. ઉત્સાહપૂર્વક પ્રયાસો આદરી દીધા. આ સભા
(૪) જૈન સાહિત્યમાં રસ લઈ રહેલ કૌન ઉપર પરમ પૂજ્ય આગમ પ્રભાકર મુનિરાજશ્રી અને જનેતર વિદ્વાનો, તત્વચિંતક અને પુણ્યવિજયજી મહારાજની અસીમ ક લેખકનું એક સંમેલન મેળવવું. અને જૈન તેઓશ્રીના આશીર્વાદે તથા સક્રિય સહાયથી સંસ્કૃતિના પ્રચાર માટે વિચારવિનિમય કરી જ આ સભા ફાલીફૂલી છે એટલે આ મહત્સવ યોગ્ય પ્રબંધ કરે.
પ્રસંગે તેઓશ્રીની હાજરી સર્વ રીતે ઉચિત (૫) આજે દેશવિદેશમાં તત્ત્વચિંતન અને
ગણાય એટલું જ નહીં પણ કાર્યકરોમાં ન
ઉત્સાહ પ્રેરનારી બને તે હેતુથી તેઓ અભ્યાસની વૃત્તિ દિનપ્રતિદિન વધતી જાય
શ્રીને સંપર્ક સાધવામાં આવ્યો. તેઓશ્રી છે. જૈન ધર્મ વિશ્વ ધર્મ થવા માટે લાયક છે. અનેકાનવાદ, જીવ વિચાર, કર્મ વિચાર,
હાલમાં આગમ ગ્રંથોની સંશોધન અને પ્રકા
શન પ્રવૃત્તિમાં દિવસરાત પ્રવૃત્ત હોવાથી નવતર વગેરે જૈનદર્શનના વિધવિધ અંગોનો
અમદાવાદથી પાદવિહાર કરી ભાવનગર આવવા અભ્યાસ કરવાની અને દિશામાં ગ્ય
માટે તેઓશ્રીએ અનિચ્છા દર્શાવી. વળી જાણવાની જૈન-જૈનેતરોમાં વૃત્તિ વધતી જાય
જ તેઓશ્રીની આંખે મોતિયે આવ્યું હતું છે. તો આ હકીકત લક્ષમાં લઈને જૈન ધર્મ,
૧મ અને તેણે પણ મુશ્કેલી ઊભી કરી હતી. આમ દર્શન અને સાહિત્યના દરેક અંગને સ્પર્શતા
છતાં પણ સભા પ્રત્યે તેમની કૂણી લાગણી તજજ્ઞ વિદ્વાનોના અભ્યાસપૂર્ણ લેખેને એક
ચાલુ હતી એટલે કાર્યકરોના આગ્રહને માન સુંદર સંગ્રહ મણિમહોત્સવ મારક ગ્રંથ
આપી મેતિયાનું સફળ ઓપરેશન થયા તરીકે તૈયાર કરીને પ્રસિદ્ધ કરે.
પછી ફાગણ શુદિ એકમના રોજ અમદાવાદથી આ સભાના વિકાસમાં આમ તો ભારત- વિહાર કરી પ્રથમ પાલીતાણ જઈ શ્રી ભરના ઘણું ગૃહસ્થોનો સાથ છે. એમ છતાં સિદ્ધગિરિની યાત્રા તથા શ્રી આદેશ્વર ભગમુંબઈ આ બાબતમાં મોખરે રહ્યું છે. આ વાનના પાવનકારી દર્શન કરી પછી ભાવનગર સભાના પેટ્ર, આજીવન સભ્ય કાર્યકરો આવવા તેઓશ્રીએ નિર્ણય કર્યો. તેઓશ્રીના અને શુભેચ્છકનું એક મોટું જૂથ મુંબઈમાં આ નિર્ણયથી સભાના કાર્યકરો ઉલાસિત મણિમહોત્સવ વિશેષાંક
૧૨૯
For Private And Personal Use Only