SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org આ સભાના સેક્રેટરી શ્રી વલ્લભદાસભાઈ વગેરે ભાષાઓના અભ્યાસ કરી તેમાં લખાવગેરે ગુરુદેવ પાસે આવતા અને સભાનીયેલા ગ્રંથામાંથી સંદભે મેળવ્યા અને અથાક સાહિત્ય પ્રકાશન પ્રવૃત્તિ માટે ચર્ચા વિચા- પ્રયાસને અંતે આ મહાન ગ્રંથનુ' સંશાધનરણા કરત. સમયે મને કલ્પના ન હતી સ`પાદન કાય ઉત્તમ પ્રકારે પરિપૂર્ણ કર્યું કે મારે આ સભા સાથે સબધ થશે. છે. આવા ઉત્તમ કાર્ય માટે મુનિશ્રીને અમે અભિનંદન અર્પણ કરીએ છીએ. સુરતમાં પૂજ્ય શ્રી સાગરાન દ્રસૂરિજીના ગ્રંથ પ્રકાશન સમયે પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી–ગુરૂવર્ય શ્રીને સંકલ્પ થયા અને નાના નાના ગ્રંથૈાનુ પ્રકાશન શરૂ કર્યું. હું બાળકની જેમ આ બધું સાંભળતા, પણ સમજતા નહિ. એમ છતાં આછા પાતળા ખ્યાલ ખરા કે ત્યાં કઇ વસ્તુ મહત્ત્વની થાય છે. મે... અનેક ગુરુઓની નિશ્રામાં જ્ઞાન મેળવ્યું. છે. પાલીતાણામાં પૂજ્ય સાગરાન દસૂરિજીના સહવાસથી આગમ પ્રત્યેની રસવૃત્તિ જાગી અને જીવનની પ્રવૃત્તિના પ્રારંભ થયા. ઘણા ડોકટરો ( પીએચ. ડી. એ) પાતાના મહાનિબધા (થિસિસ) સાથે મને મળવા આવે તે મૂર્તિ શાસ્ત્ર, લિપિશાસ્ત્ર વગેરે વિષયામાં પૂછે; હું પણ તેમને પૂછું. આમ પરસ્પર વિદ્યા વિનિમય થતાં હું તેના ગુરુ પણ અન્યા અને શિષ્ય પણ બન્યા. પંડિત સુખલાલજી અને પંડિત શ્રી નિત્યાનંદજી મારા વિદ્યાગુરુ છે. મને મુનિશ્રી જ’ભૂવિજયજીના પરિચય ઘણાં વર્ષ પહેલાં મને પંડિત સુખલાલજી ઉપરના તેમના પત્ર પરથી થયા. પાંડિતશ્રીએ તે આપણી સાથે સંશાધન કા'માં જોડાય તેમ કહ્યું એટલે નયચક્રના સંશોધનનુ` મહાન કાય તેએશ્રીને સોંપવામાં આવ્યું. અને તે કાર્ય માટે દરેક પ્રકારની સામગ્રી જુદા જુદા સ્થળેથી તથા મુનિરાજો વગેરે પાસેથી મેળવી તે ખધી મુનિશ્રી જ’ભૂવિજયજીને સોંપવામાં આવી. તેમણે દેશપરદેશના વિદ્વાનોના સ`પક સાધ્યા અને જરૂર જણાતાં તિબેટન, ફ્રેંચ ૧૪૨ Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ્રંથ પ્રકાશનમાં કેટલા ખર્ચ થાય છે તેના આપણુને લેશ પણ ખ્યાલ નથી. ગુજ રાત પુરાતત્ત્વ મંદિરે પડિત સુખલાલજી તથા પંડિત બેચરદાસજીને રાખી સમ્મતિ તર્કનું પ્રકાશન શરૂ કર્યું તેના પગારાના કેટલેા ખચ થયેા હશે તે તે તેનાં નાણાં ચૂકવનાર જ જાણી શકે. સ્વળવાસ પછી આત્માનંદ સભા માટે સાહિત્ય ગુરુ મહારાજ શ્રી ચતુરવિજયજી મ. ના પ્રગટ કરવા 'ગેની તે જવાબદારી અમારી ઉપર આવી છે. સભાએ જે સેવા કરી છે તેમાં અમે પશુ બિંદુ ભેળવ્યુ. તે અમારા, તમારા સૌના આનંદની વસ્તુ છે. મુખ્ય ગણાતા ભાવનગરના સઘ ત્યારબાદ અતિથિવિશેષ શ્રી અમૃતલાલ કાળીદાસ દોશીએ પેાતાના હર્ષ વ્યક્ત કરતાં જણાવ્યુ કે ાવનગર સંઘની વ્યવહાર કુશળતા એ છે કે સભાને ચેાગ્ય નામ આપવામાં આવ્યુ છે. જૈનેાના આત્માને આનંદ આપે તેવી સભા સિત્તેર વર્ષની થતાં યુવાનીમાં આવી છે આજે તેને વીય ફેારવવાનું છે. શ્રી આણુંઢજી કલ્યાણજીની પેઢી તેનેા દાખલા છે કે જે ઘણાં વર્ષો જુની છે પણ આજે યુવાન હાય તેમ ઘણાં ઘણાં કાર્યો કરી રહી છે. ભારતભરમાં મુખ્ય ગણાતા આખા શ્વેતામ્બરીય સંધમાં મારી દૃષ્ટિએ પ્રથમ રાજનગર અને ખીજે ભાવનગરના સંઘ જણુાય છે. આ સૉંઘમાં આમાત્નă પ્રકાશ For Private And Personal Use Only
SR No.531735
Book TitleAtmanand Prakash Pustak 064 Ank 07 08
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1966
Total Pages84
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy