SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org રજી મહારાજ, અન્ય મુનિ મહારાજે તથા સાધ્વીજી મહારાજો, શેઠશ્રી કસ્તુરભાઈ, શેઠ શ્રી અમૃતલાલભાઇ, ડો. ઉપાધ્યે તથા આમ ત્રિત ભાઈ એ અને મહેનેા. શ્રી જૈન આત્મન≠ સભાના મણિમહાત્સવના આ મંગલકારી દિવસે અમારા આમ ત્રણને માન આપી આપ સ” મહાનુભાવે અહીં પધાર્યા છે તે માટે સભા તરફથી અને મારા તશ્રી રામે સત્કાર કરતાં હું આન અનુભવુ છુ. કસ્તુરભાઇ લાલભાઈ જેવા પ્રમુખ મળ્યા છે તે પણ એક આનંદના વિષય છે. માત્ર ઔદ્યોગિક ક્ષેત્રે નહિ પણ ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે તેઓશ્રીનુ સ્થાન વિશિષ્ઠ છે. શ્રી લાલભાઇ ઢલપતભાઇ ઈન્સ્ટીટયુટ, પ્રાચ્ય વિદ્યા મંડળ વગેરે પ્રવૃત્તિમાં ઉંડે રસ દાખવી રહ્યા છે. જિનાલયાના શિલ્પ તથા સ્થાપત્ય માટેના તેમને રસ તે જાણીતા છે. અને તીર્થ રક્ષા માટે તેમને ઉંડી ચીવટ છે. શેડ અણુજી કલ્યાણજી પેઢીના તે વરસાથી સૂત્રધાર છે. પ. પૂ. મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ પ્રાચીન પુસ્તકનું સંશાધન કરી રહ્યા છે તેના પ્રકાશશેઠશ્રી કસ્તુરભાઇ ઉંડો રસ લઇ રહ્યા છે અને એ રીતે તેના આ દિશામાં આગવે ફાળે છે. આજના આ પ્રસંગે પ.પૂ. આગમ પ્રભાકર મુનિરાજબા પુણ્યવિજયજી મહારાજનું અહીં સ્વાગત કરતાં હું ગૌરવની લાગણીનામાં અનુભવુ છું. પ્રાચીન જૈન સાહિત્ય અને આગમાનું શેાધન કરી તેનું પ્રકાશન કરવામાં તેમના ફાળા અજોડ છે. પાટણ, જેસલમેર, વડોદ્દા વગેરે સ્થળોએ જૈન ભંડારામાં સંગ્રહાએલા પ્રાચીન ગ્રન્થાનુ જે જહેમતથી, જે ખંતથી, જે ઉંડી સૂઝથી અને વિદ્વાનની દૃષ્ટિએ તેઓશ્રીએ સંશાધન કર્યું છે અને તે દ્વારા ધર્મના પ્રકાશ રેલાવ્યેો છે તેની પ્રશ’સા કરવા માટે આપણને શબ્દો જડે તેમ નથી. તેઓશ્રીનું આ કાર્ય ચીરકાળ સુધી યાદ રહેશે. પંડિત સુખલાલજીએ કા અંગે જે કહ્યું છે તે ફરી કહેવુ અસ્થાને નહિ ગણાય. તે વખે છે કે મુનિશ્રી પુણ્યવિજયજીનું અત્યાર સુધીનુ કામ ન કેવળ જૈન પરંપરાની સાથેજ સંબધ રાખે છે અને ન કેવળ ભારતીય સંસ્કૃતિની સાથે જ સબંધ ધરાવે છે મલ્કે માનવ સંસ્કૃતિની દૃષ્ટિએ પણ એ ઉપયાગી છે.”ફેલાએલી છે. આવા પ. પૂ. મુનિરાજશ્રીનુ અત્રે સ્વાગત કરતાં હું મૂળ ગૌરવ અનુભવુ તે સ્વાભાવિક છે. આ Acharya Shri Kailassagarsuri Gyanmandir તરીકે આવ્યા તે પણ સંસ્થાને માટે આનદના શેઠ અમૃતલાલ કાળીદાસ અતિથિવિશેષ વિષય છે અને જૈન ધર્મ અને સાહિત્યની તેની સેવાઓ એટલી તણીતી છે કે તેમના અંગે વધારે કહેવુ જરૂરી જણાતું નથી, આજે અપેારના સંસ્થા તરફથી જે ગ્રંથ પ્રસિદ્ધ થવાના છે તે દ્વાદશાર' નયચક્રમ્ ''તુ પ્રકાશન કરવા ડો. આદિનાથ નેમિનાથ ઉપાધ્યે પણ આપણા સમક્ષ ઉપસ્થિત છે. ડા. ઉપાધ્યે એક વિદ્વાન વ્યક્તિ છે અને કોલ્હાપુરની શિવાજી યુનિવર્સિટીના ડીન છે. તે ઉપરાંત એલ ઇન્ડિયા એરિએન્ટલ કેન્ફરન્સના ચાલુ સાલના પ્રમુખ છે. દેશ પરદેશમાં પ્રાચ્ય વિદ્યાના જ્ઞાતા તરીકે તેમની ખ્યાતિ અહી આવ્યા છે તે આપણા માટે આનંદને આમ આ પ્રસંગે સંખ્યાબંધ મહાનુભવા સસ્થાના મણિ–મહેાત્સવ પ્રસ`ગે શેઠશ્રી વિષય છે. મણિમહે।ત્સવ વિશેષાંક For Private And Personal Use Only ૧૩૩
SR No.531735
Book TitleAtmanand Prakash Pustak 064 Ank 07 08
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1966
Total Pages84
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy