SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ગુરુવારના રાજ સવારમાં આવી પહોંચ્યા હતા. શ્રી દાદાસાહેબના દેરાસરે બધા જૈત આગેવાનોએ તેમના ભક્તિભાવપૂર્વક સત્કાર કર્યાં હતા અને ત્યાંથી ધામધૂમપૂર્ણાંક સામૈયુ કરવામાં આવ્યું હતું. સામૈયુ' મુખ્ય ખજારમાં થઈ શ્રી જૈન આત્માનંદ ભુવન પાસેથી ગલીમાં નીકળી નવા ઉપાશ્રયે ગયું હતું અને મહારાજશ્રીએ ત્યાં ઉતારા કર્યા હતા. www.kobatirth.org તા. ૩૦-૪-૬૭ સવારના ૯-૩૦ થી ૧૨-૩૦ સભાના સિત્તેર વર્ષની જ્ઞાનાપાસનાની અને સાહિત્ય સેવાની ઉજવણી. ચૈત્ર શુદિ તેરસના રોજ મહાવીર જયંતિ હાવાથી પૂજ્ય મહારાજશ્રીની હાજરીના લાભ લઈ શ્રી સંઘે શ્રી કૃષ્ણકુમારસિંહજી ટાઉન હાલમાં એક જાહેર વ્યાખ્યાન ગેાઠવ્યુ હતુ, જેના લાભ જૈન તથા જૈનેતરોએ ઘણા જ મેાટા પ્રમાણમાં હાજરી આપી લીધા હતા. સલાએ પોતાના માણમહાત્સવ ઉજવવા હવે મહાત્સવના દિવસે જેમ જેમ નજીક આવતા ગયા, તેમ તેમ મહેાત્સવની વિધવિધ કાર્યવાહીને પહેાંચી વળવા માટે નિયુક્ત કરવામાં આવેલ જુદી જુદી સમિતિએએ પેાતાનુ કાર્ય ઉત્સાહપૂર્વક શરૂ કરી દીધું. એક તરફ મણિમહેાત્સવ ખાસ અંક અને કેટલુંક પ્રાસ'ગિક સાહિત્ય તૈયાર થઈ રહ્યું હતું તે। બીજી માજી મહેાત્સવના કાર્યક્રમ, નિમંત્રણ અને તેની વ્યવસ્થાનું કાર્યં ઉમંગ એપ્રિલ તથા ૧ લી મે નક્કી કર્યાં હતા અને આ બે દિવસ માટે નીચે પ્રમાણે કાર્યક્રમ યેાજવામાં આવ્યેા હતેા. માટે ચૈત્ર વિદ સાતમ અને આઠમ તા. ૩૦ મીભેર આગળ ચાલી રહ્યું હતું. વળી ત્રીજી માજી જૈન સાહિત્ય અને કળાના પ્રદર્શીનની કાર્યવાહી ઉત્સાહપૂર્વક ચાલુ હતી. આ માટે, સલાના મકાનને-શ્રી આત્માનંદ ભુવનને– રંગાવી ધ્વજ પતાકાથી ઢેઢીપ્યમાન બનાવવામાં પૂજ્ય સાધ્વી શ્રી નિર્મળાશ્રીજીની નિશ્રામાં ચાજાયેલ બહેને માટેના સ`સ્કાર સત્રની ઉદૂધાટન વિધિ. જૈન કળા સાહિત્ય વગેરેના પ્રદર્શનનું ઉદ્દઘાટન. ‘દ્વાદશાર' પ્રકાશન વિધિ. મણિમહેત્વ વિશેષાંક નયકુમ્ભાગ. Acharya Shri Kailassagarsuri Gyanmandir તા. ૧-૫-૧૯૬૭ સવારના ૯૩૭ માટે વિચાર વિનિમય કરવા જૈન વિદ્વાના જૈન ધર્મ, દર્શન અને સાહિત્યના પ્રચાર અને અન્ય વિશારકાનું સંમેલન, અપેારના ૩-૦૦ પૂજા. અપેારના ૧-૦૦ મણિમહેાત્સવ સમારભના વરાએલા માનનીય પ્રમુખ શ્રોદ્યુત કસ્તુરભાઈ લાલભાઈ શેઠ તા. ૩૦/૪ના રોજ પ્રાતઃકાળની ટ્રેઈનમાં સભ્યો તથા આમ ંત્રિત ગૃહસ્થાનું સમૂહ ભાજન. અત્રે પધારતા સ્ટેશન ઉપર તેઓશ્રીનું ભાવભીનું' સ્વાગત કરવામાં આવેલ. તેમજ સમાર'ભના અતિથિવિશેષ શેઠ અમૃતલાલ અપેારના ૪-૦૦ આવ્યું, સભાના શેઠ શ્રી ભેાગીલાલ મગનલાલ લેક્ચર હાલમાં પ્રદર્શન ગોઠવવાના નિણૅય લેવામાં આવેલ તે માટે સારાએ હાલમાં સુંદર કાચના ખાસ કેબીનેટા ગાઠ વવામાં આવ્યાં, અને પ્રાપ્ત કરેલ તમામ પ્રાચીન સાહિત્ય સામગ્રી વ્યવસ્થિત રીતે ગેાઠવવામાં આવી. ૧ ’ના કાળીદાસ દેાશી, તથા “નયચક્ર”ના ઉદ્ઘાટન માટે જાણીતા વિદ્વાન ડા. એ. એન. ઉપાધ્યે For Private And Personal Use Only ૧૩૧
SR No.531735
Book TitleAtmanand Prakash Pustak 064 Ank 07 08
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1966
Total Pages84
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy