SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉત્સ, પ કે મહોત્સવે સમાજના જીવનમાં એક નવું બળ, એક નવી પ્રેરણું આપતા જાય છે. અને તેમાંથી ઉદ્દભવતું ચેતન ઘણું સુંદર પરિણામો નીપજાવે છે. આગમ પ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મહા- પછી સભાના કાર્યવાહકોને અને શુભેચ્છકોને રાજની સક્રિય સહાયથી આજ સુધીમાં બૃહ- આ સંસ્થાને મણિમહાવ (Diamond કલ્પ સૂત્ર (છ ભાગમાં), વસુદેવ હિંડી (બે Jubilee) ઉજવવાની અને આ તકે ડી ભાગમાં), ત્રિશખી શલાકા પુરુષ ચરિત (ચાર વધુ સાહિત્ય સેવા કરવાની ભાવના જાગી. પર્વ–બે ભાગમાં), કર્મગ્રંથો (બે ભાગમાં) ઉત્સવો, પર્વો કે મહોત્સવો સમાજના જીવઅને અન્ય એવા મહાન પ્રાચીન પ્રાકૃત- નમાં એક નવું બળ, એક નવી પ્રેરણા આપતા સંસ્કૃત ગ્રંથોનું સંશોધન કરી ઉત્તમ કોટિનું જાય છે અને તેમાંથી ઉદ્દભવતું ચેતન ઘણું સાહિત્ય પ્રગટ કર્યું છે. તેવી જ રીતે કેટલાયે સુંદર પરિણામે નીપાવે છે. એટલે આ કિંમતી સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથના ગુજરાતી હેતુસર વિચાર-વિનિમય કરી સં. ૨૦૨૩ ના અનુવાદ કરાવીને તેમને પણ પ્રગટ કર્યા છે. વર્ષ દરમિયાન પ્રથમ ભાવનગરના આંગણે શ્રી આત્માનંદ જૈન (સંસ્કૃત) ગ્રંથરત્નમાળા, સભાને મણિમહોત્સવ ઉજવવાનું નક્કી કર્યું. શ્રી આત્માનંદ જૈન (ગુજરાતી) ગ્રંથમાળા, સાહિત્યની સંસ્થા પોતાનો મહોત્સવ સાહિશ્રી આત્માનંદ જન્મ શતાબ્દી સિરીઝ, શ્રી ત્યોપાસનાની દૃષ્ટિ પોતાની સામે રાખીને કાંતિવિજય જૈન ઐતિહાસિક ગ્રંથમાળા એવા ઉજવે એ જ ઈષ્ટ ગણાય. તેથી સભાએ નીચે વિભાગમાં મળીને સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી પ્રમાણે કાર્યક્રમ જવાનો નિર્ણય કર્યો. - બસે ઉપરાંત ગ્રંથનું પ્રકાશન કર્યું છે. (૧) સભાના સિત્તેર વર્ષની જ્ઞાનયાત્રા આમાંના કેટલાક તો દેશ-પરદેશમાં જૈન અને સાહિત્યસેવાની ઉજવણી માટે એક જૈનેતરોમાં ખૂબ પ્રશંસા પામેલા છે. વધુમાં સમારોહ યે અને સભાને ક્રમિક ઈતિજૈન અને જૈનેતર વિદ્વાનોને અને સાધુ-સાધ્વી પાસ તથા અન્ય કાર્યવાહીને પરિચય આપતી મહારાજેને લગભગ એક લાખ રૂપિયા ઉપરની એક પુસ્તિકા પ્રગટ કરવી. કિંમતનું સાહિત્ય વિના મૂલ્ય ભેટ આપેલ (૨) છેલ્લા વીસેક વર્ષથી સુવિખ્યાત છે. ઉપરાંત, જેનોમાં ધાર્મિક અને વ્યાવહારિક વિદ્વાન સંશોધક પૂ. મુનિશ્રી જંબવિજયજી જ્ઞાનની વૃદ્ધિ થાય તે માટે વિધવિધ સામગ્રી મહારાજ ન્યાયશાસ્ત્રના મહાન પ્રાચીન ગ્રંથ પીરસતું “શ્રી આત્માનંદ પ્રકાશ” નામનું ‘દ્વાદશારે નયચક્ર” ”નું અવિરત શ્રમ લઈને એક માસિક બાસઠ વર્ષથી નિયમિતપણે આ સંશોધન કરી રહેલ છે. આ ગ્રંથ હવે લગસભા પ્રગટ કરતી આવી છે. આમ સાહિત્ય- ભગ તૈયાર થઈ ગયો છે અને તેના ચાર અર ક્ષેત્રમાં જેમ તેણે સારી રીતે પ્રગતિ કરેલ છે, સમાવતો પ્રથમ વિભાગ તો પ્રસિદ્ધ કરી તેમ તેણે એક લગભગ ૧૭૩૬ હસ્તલિખિત શકાય તેમ છે. તે આ ગ્રંથનું બહુમાન પ્રતોને ભંડાર તથા સારૂં એવું પુસ્તકાલય કરવા કોઈ વિદ્વાન મહાનુભાવના શુભ હસ્તે વસાવ્યાં છે કે જેને લાભ પુષ્કળ વાચકો પ્રથમ વિભાગનું પ્રકાશન કરવું. અને અભ્યાસકો લઈ રહ્યા છે. (૩) ભારતીય સંસ્કૃતિના ગૌરવનું એક સિત્તેર વર્ષની આવી યશસ્વી જ્ઞાનોપાસના વિશિષ્ટ અંગે પ્રાચીન સાહિત્ય ગણાય છે. ૧૨૮ આત્માનંદ પ્રકાશ For Private And Personal Use Only
SR No.531735
Book TitleAtmanand Prakash Pustak 064 Ank 07 08
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1966
Total Pages84
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy