________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સીમીથી જૈન સમાજનું ઘડતર કરવાના વિજયજી, મુનિરાજ શ્રી હંસવિજયજી, મુનિ યથાશકિત પ્રયાસ કરી રહેલ છે તે આ રાજશ્રી ભક્તિવિજયજી, મુનિરાજશ્રી ભુવનસભા માટે આનંદ અને ગૌરવને વિષય છે. વિજયજી, મુનિરાજ શ્રી બવિયજી, મુનિ છે. શરૂઆતમાં આ માસિકનું તંત્રીપદ શ્રી રાજ શ્રી ચંદ્રપ્રભસાગરજી, વગેરે મુનિ મહામૂળચંદ નથુભાઈએ પિતે જ સંભાળ્યું હતું ?
- રાજેએ પણ આ સભા તરફ મીઠી દૃષ્ટિ પરંતુ ૧૯૬૧માં તેમના સ્વર્ગવાસ પછી ત્રણ
રાખી છે. સમા આ પ્રસંગે તે સર્વે ગુરુદેવને વર્ષ શ્રી મેતીચંદભાઈ ઓધવજીએ સંભાળ્યું
સવિનય યાદ કરી ભકિતાપૂર્વક વંદન હતું. ત્યાર બાદ સેક્રેટરીએ જ ચલાવે છે. - આ પ્રસંગે જે જે વિદ્વાન લેખકોએ
વકીલ મૂળચંદ નથુભાઈ, અને ગાધી વીર.
ચંદ રાઘવજીએ પિતાના અમૂલ્ય સમય અને માસિકને સમૃદ્ધ બનાવવામાં પિતાને ફાળે
શકિતનો ભોગ આપી આ સભા શરૂ કરેલી. આપ્યા છે તે સહુને હું આભાર માનું છું તેને પાછળથી મજબૂત કરવામાં પ્રમુખ શેઠશ્રી હવે આ સભાને જેમણે પ્રેરણા આપી અને
ગુલાબચંદ આણંદજી અને સેક્રેટરી ગાંધી જેઓએ તેના ઘડતરમાં મુખ્ય ફાળે આ
વલ્લભદાસ ત્રિભોવનદાસની સેવાઓ ખાસ તેમનું કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરીએ.
નોંધપાત્ર છે. તેમણે આ સભાને પિતાનું આ સભાને મુનિમહારાજને પ્રથમથી જ જીવન અર્પણ કર્યું હતું અને સભાએ જે સારો સહકાર મળેલ છે. તેમાં ખાસ કરીને કાંઈ સિદ્ધિ મેળવી છે તેમાં તેમને ફાળે પ્ર. શ્રી કાંતિવિજયજી મહારાજ, આચાર્ય શ્રી અજોડ છે આ સભા તેમની સેવા કદાપિ વલ્લભસૂરિજી મહારાજ, મુનિરાજ શ્રી ચતુર- ભૂલી શકે તેમ નથી સભાએ તેમના તૈલચિત્ર વિજયજી મહારાજ તથા આગમ પ્રભાકર તૈયાર કરાવી, સમારેહપૂર્વક શ્રી આત્માનંદ મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજની આ ભુવનના લાઈબ્રેરી હોલમાં મુકયાં છે કે જેથી સભા પ્રત્યે હંમેશાં મીઠી દષ્ટિ રહી છે. ધમની પ્રેરણા કાર્યકર્તાઓને સદાય મળતી તેમાં યે પૂજ્ય પુણ્યવિજયજી મહારાજે તે રહે. તેમને આ પ્રસંગે યાદ કરી હું શ્રદ્ધાંજલિ અસીમ કૃપા આ સભા ઉપર રાખી છે. આ અર્પણ કરું છું. ઉપરાંત શ્રી દામોદરદાસ સભાને પ્રતિષ્ઠિત કરવામાં તેઓશ્રીને ફાળે દયાળજી, શેઠ શ્રી અમૃતલાલ છગનલાલ, શ્રી અજોડ છે. આજે મણિમહોત્સવ પ્રસંગે મગનલાલ ઓધવજી, શ્રી હરજીવન દીપચંદ પુષ્કળ કામગીરી હોવા છતાં પુષ્કળ પરિશ્રમ વેરા, શ્રી ગિરધરલાલ ગોરધનદાસ, શેઠ શ્રી વેઠી અમદાવાદથી વિહાર કરી અહીં પધાર્યા જુઠાભાઈ સાકરચંદ વોરા, શાહ વિઠ્ઠલદાસ છે, તે જ તેઓશ્રીની આ સભા પ્રત્યેની મમતા મૂળચંદ તથા અન્ય મહાનુભાવો જેમણે પોતાદર્શાવે છે. આવા મહાન વિદ્વાન જ્ઞાનતપસ્વી ની સેવાઓથી આ સભાને સમૃદ્ધ કરવામાં અહીં પધાર્યા છે તો ભાવનગરની જનતા પિતાને ફાળો આપે છે તે સર્વેનું સ્મરણ તેમની વિદ્વતાને પૂરો લાભ લેશે તેવી હું કરી હું તેમને અંજલિ આપું છું. આશા રાખું છું.
સામાન્ય રીતે અત્યારે સયામાં જે કાર્ય આ ઉપરાંત આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિ કરે સકિય કાર્ય કરી રહ્યા છે તેમનો ઉલ્લેખ જી, આચાર્ય શ્રી કમળસૂરિજી, પં.શ્રી સંપત કરવો હું ઉચિત ધાર નથી. છતાં એક
૧૪૦
આત્માનંદ પ્રકાશ
For Private And Personal Use Only