________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એકવાકયતા છે, વિચારશક્તિ છે, અને તે અને ભારતીય સંસ્કૃતિના પૂરા જ્ઞાન માટે માટે ભાવનગરના સંઘને અભિનંદન ઘટે છે. એનું અધ્યયન કરવું જરૂરી છે. એને જૈન મુંબઈ જેવા વિશાળ જૈન સમુદાય ધરાવતા સાહિત્ય કે જૈન કળા કહેવામાં આવે છે. તે શહેરમાં હજુ પણ સંઘ સ્થાપના થઈ શકી નથી. તો તેની એક પ્રકારની ઓળખ માટે જ કહે
છેવટ સભાની સાહિત્ય પ્રવૃત્તિને બિર- વામાં આવે છે. ખરી રીતે તો ભારતીય દાવતા તેને દિનપ્રતિદિન સારો વિકાસ થતા સંસ્કૃતિની જ એ એક અમૂલ્ય સમૃદ્ધિ છે રહે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. પછી કન્યા અને મને કહેતા આનંદ થાય છે કે ભૂતએની શિબિરો અંગે બોલતાં તેઓએ હમણાં કાળમાં આ બાબત તરફ વિદ્વાનની દષ્ટિ હમણ કન્યાઓની શિબિરો યોજાય છે તેને ગમે તેવી રહી હોય પણ હવે આ દેશના આવકારીને જણાવ્યું હતું કે, શિબિર એ અને પરદેશના ભારતીય સંસ્કૃતિના વિદ્વાનો સ્વાધ્યાયનું સત્ર છે. કન્યાઓ સંસ્કારી બનશે આનું આ રીતે જ મૂલ્યાંકન કરવા લાગ્યા છે. તે તેથી સૌને લાભ છે.
આ વાતને આપણને પ્રત્યક્ષ ખ્યાલ આવે જૈન સાહિત્ય કળા પ્રદર્શન
એટલા માટે આ પ્રસંગે શ્રી આત્માનંદ
સભાના હોલની અંદર એક નાનું સરખું આ પ્રસંગે જૈન સાહિત્ય અને ચિત્ર પ્રદર્શન યોજવામાં આવ્યું છે. વસ્તુઓની કળાનું એક પ્રદર્શન સભાના મકાનમાં યોજ- સંખ્યાની દૃષ્ટિએ ભલે આમાં ઓછી વસ્તુઓ વામાં આવેલ, તે ખુલ્લું જાહેર કરતાં શેઠશ્રી એકત્ર થઈ હોય પણ વિવિધતાની દષ્ટિએ ભોગીલાલભાઈ મગનલાલે જણાવ્યું કે એનું ઘણું મહત્વ છે. એમાં પ્રાચીન તાડપત્ર
શ્રી જૈન આત્માનંદ સભાને મણિમહો. તેમજ કાગળ પર લખવામાં આવેલ હસ્તપ્રતે, ત્સવ એ જ્ઞાનનો ઉત્સવ છે. આ ઉત્સવ સચિત્ર પત્રા, લેખન સામગ્રી, પુસ્તકોનું નિમિતે જે કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. રક્ષણ કેવી રીતે થતું હતું તેની સામગ્રી, એ ત્રણ પ્રકાર છે. એક મણિમહોત્સવનો ઉપરાંત તીર્થોના ચિત્ર, સચિત્રપટો, વિજ્ઞપ્તિ મુખ્ય સમારંભ જેની ઉજવણી અત્યારે આપણે પત્રો, ધાતુની કલાકૃતિઓ જેવી અનેકવિધ શેઠ કસ્તુરભાઈના પ્રમુખપદે કરી રહ્યા
* સામગ્રી એકત્ર કરવામાં આવેલ છે. પુસ્તકોમાં છીએ. બીજે કાર્યક્રમ દ્વાદશા નયચક્રમ
વિક્રમના બારમાથી વીસમા સૈકા સુધીના નામના દર્શન અને તર્ક શાત્રને લગતા મહાન પુસ્તક એમાં જોવા મળશે. આપને જાણીને ગ્રંથના પ્રકાશન સમારંભ છે. એની ઉજ
આનંદ થશે કે આમાં આપણું ભાવનગર શ્રી
સંઘની ડોસાભાઈ અભેચંદની પેઢી હસ્તકના વણું આજ બપોર પછી જાણીતા વિદ્વાન ડો. સ શ્રીમાન એ. એન. ઉપાધ્યેના અધ્યક્ષપણે
ગ્રંથભંડારમાંની કેટલીક ઉત્તમ કેટીની કરવામાં આવનાર છે. આ બે કાર્યકમ
સચિત્ર કૃતિઓ મુકવામાં આવી છે. સેળમાં ઉપરાંત ત્રીજે જૈન સાહિત્ય ને કળાના
સૈકાનું એક કલ્પસૂત્ર એવું છે કે જેના પ્રદર્શનને છે
ચિત્રોની કળા ખૂબ વિવિધતાવાળી અને ઉચ્ચ
કોટીની છે. ટૂંક સમયમાં બની શકે એટલી જૈન સાહિત્ય અને કળા એ સમગ્ર ભાર- સામગ્રી એકત્ર કરવાનો પ્રયત્ન સભાએ કર્યો તીય સાહિત્ય અને કળાને એક ભાગ છે. છે. અને જિજ્ઞાસુઓને માટે એક સુંદર તક મણિમહત્સવ વિશેષાંક
For Private And Personal Use Only