Book Title: Ashtak Prakaran
Author(s): Anandsagarsuri
Publisher: Anand Prakashan

View full book text
Previous | Next

Page 93
________________ અસંખ્યાતગણુ દુઃખ વેઠવા છતાં નારકીનો જીવ ખાલીને ખાલી છે. કારણ : સંવરની સીડીઓ ચડ્યા નથી. માટે સંવરની પ્રથમ જરૂર તેથી નવતત્ત્વમાં: जीवाजीवा पुण्णं पावासवसंवरो य निज्जरणा । સંધો મુકો "તણ વિતા હુતિ નાથવા . ગા) ૧ II સંવર પહેલાં ને નિર્જરા પછી મૂકી. કારણ : પહેલાં આવતા કર્મ રોકવા માટે કટિબધ્ધ થવાની જરૂર છે. મહાવીર મહારાજ જીત્યા તે સંવરના પ્રતાપે. નારકીઓ ન જીત્યા તે સંવર ન હોવાથી. માટે જૈન શાસનમાં સંવરનું કેટલું ઊંચું સ્થાન છે તે માલુમ પડશે. અવિરતિમાં કર્મબંધ માત્ર જૈન શાસન માને છે. સમક્તિ કોણ? શ્રુતજ્ઞાન-મતિજ્ઞાનઅવધિજ્ઞાન કોણ પામે? આરંભ પરિગ્રહના પચ્ચખાણ કરનારો, અગર માનનારો તે જીવ સમતિ. જ્ઞાન અવધિ યાવત્ કેવળ સુધી પણ તે જ જીવ પામી શકે. સમકિત અને મિથ્યાત્વની જડ કઈ? અવિરતિ ટાળવા લાયક ગણવી તે સમક્તિ અને તેથી વિપરિત તે મિથ્યાત્વ. હવે સંસારથી પાર ઉતારવાની ધારણાવાળાએ પ્રત્યાખ્યાનનો અર્થ કયો કર્યો તે અધિકાર અગ્રે વર્તમાન. હે જિવેજ ! તમારું શુદ્ધ વર્તત, જ્ઞાવ, તીર્થ કાલે દેશવા છે માટે સાચા દેવાધિદેવ તમે જ છો તે સંસારસાગરમાંથી તારવાર પણ તમે છો. FAINTitlift I '; niYnie-r:n a 1 કાર Eાવતા શૈIિHLIGIES FIBETIAN Hધાન કરી

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138