SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ અસંખ્યાતગણુ દુઃખ વેઠવા છતાં નારકીનો જીવ ખાલીને ખાલી છે. કારણ : સંવરની સીડીઓ ચડ્યા નથી. માટે સંવરની પ્રથમ જરૂર તેથી નવતત્ત્વમાં: जीवाजीवा पुण्णं पावासवसंवरो य निज्जरणा । સંધો મુકો "તણ વિતા હુતિ નાથવા . ગા) ૧ II સંવર પહેલાં ને નિર્જરા પછી મૂકી. કારણ : પહેલાં આવતા કર્મ રોકવા માટે કટિબધ્ધ થવાની જરૂર છે. મહાવીર મહારાજ જીત્યા તે સંવરના પ્રતાપે. નારકીઓ ન જીત્યા તે સંવર ન હોવાથી. માટે જૈન શાસનમાં સંવરનું કેટલું ઊંચું સ્થાન છે તે માલુમ પડશે. અવિરતિમાં કર્મબંધ માત્ર જૈન શાસન માને છે. સમક્તિ કોણ? શ્રુતજ્ઞાન-મતિજ્ઞાનઅવધિજ્ઞાન કોણ પામે? આરંભ પરિગ્રહના પચ્ચખાણ કરનારો, અગર માનનારો તે જીવ સમતિ. જ્ઞાન અવધિ યાવત્ કેવળ સુધી પણ તે જ જીવ પામી શકે. સમકિત અને મિથ્યાત્વની જડ કઈ? અવિરતિ ટાળવા લાયક ગણવી તે સમક્તિ અને તેથી વિપરિત તે મિથ્યાત્વ. હવે સંસારથી પાર ઉતારવાની ધારણાવાળાએ પ્રત્યાખ્યાનનો અર્થ કયો કર્યો તે અધિકાર અગ્રે વર્તમાન. હે જિવેજ ! તમારું શુદ્ધ વર્તત, જ્ઞાવ, તીર્થ કાલે દેશવા છે માટે સાચા દેવાધિદેવ તમે જ છો તે સંસારસાગરમાંથી તારવાર પણ તમે છો. FAINTitlift I '; niYnie-r:n a 1 કાર Eાવતા શૈIિHLIGIES FIBETIAN Hધાન કરી
SR No.022299
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAnand Prakashan
Publication Year2001
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy