Page #1
--------------------------------------------------------------------------
________________
અષ્ટક પ્રરણ
* શ્રી હારિભદ્રીય
પ્રવચન
પૂજ્યપાદ હરિભદ્રસૂરીશ્વરજી
મહારાજા
: સંપાદક :
: દેશનાદાતા :
પૂ. મુનિશ્રી અક્ષયચંદ્રસાગરજી મ. પૂજ્યપાદ આ. શ્રી આનંદસાગર સૂરીશ્વરજી મ.
Page #2
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય શ્રી હારિભદ્રીય
પકરણ,
- દેશનાદાતા - પૂજ્યપાદ આગમોદ્ધારક શ્રી આનંદસાગર સૂરીશ્વરજી મ.
સંપાદક - પૂ. આ. શ્રી હેમચંદ્રસાગર સૂરીશ્વરજી મ. શિષ્ય
પૂજ્યપાદ મુનિરાજ શ્રી અક્ષયચંદ્રસાગરજી મ.
- પ્રકાશક છે. આનંદ પ્રકાશન - અમદાવાદ
Page #3
--------------------------------------------------------------------------
________________
૦ પ્રકાશક ૦ આનંદ પ્રકાશન C/o.ચંદ્રકાંત શાહ ૮, રાજઘાટ સોસા., ફતેપુરા, પાલડી, અમદાવાદ-૭
પ્રકાશન દિવસ : ભા.સુ.-૪, સં.૨૦૫૭
નકલ : ૧૦૦૦ મુલ્ય : રૂા. ૨૫:૦૦
మన వంతు
શ્રેયસ કે. મર્ચન્ટ ૧, નિશા એપાર્ટ., ગોપીપુરા,
સુરત – ૩૯૫૦૦૧
प्राप्ति
સ્થાન
સાગર બોલબેરીંગ એસ-૬, વક્તા ચેમ્બરર્સ, ખાડીયા,
અમદાવાદ-૩૮૦૦૦૧
A
પરેશ જે. શાહ ૪/૬૦, જય ઓમ્ અંબિકા સોસા., હાજીબાપુ રોડ, મલાડ (ઇ.)
મુંબઇ-૪૦૦૦૯૭
&ાદ ઈ.
40 વાર
Page #4
--------------------------------------------------------------------------
________________
આ ઠગ
repegp je
Idesh se
腐
અકાશક - ભાલેંટ પ્રકાશન
દેશનાદાતા પૂજ્યપાદ આ. શ્રી આનંદસાગર, સૂરીશ્વરજી મ
પૂ. મુનિની યચંદ્રસાગરજી મ.
"WETTE ARE INTRHOIDER
ચરણામ્બુજે ભક્તો વસો, હૃદયામ્બુજે પરમાતમા, કરકમલમાં શાસ્ત્રો વસે, મુખકમલમાં માઁ શારદા; નેત્રામ્બુજે નિર્વિકારતા, નવકાર નાભિ કમલમાં, ‘આનંદસાગરસૂરિ’ગુરુને, ભાવે કરું હું અર્પણા.
Page #5
--------------------------------------------------------------------------
________________
આ પુસ્તકના પીઠબળમાં
શ્રી ઘોઘારી જૈન સંઘ (વલસાડ)
શ્રી કુસુમચંદ નાનાભાઇ મર્ચન્ટ (ગોપીપુરા, સુરત)
શ્રી સતીષભાઇ ગુલાબચંદ ચોકસી (ઝવેરી સ્ટુડીયો,ગોપીપુરા, સુરત)
-
- જેમનો સહયોગ સદા સ્મરણીય છે.
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય
પરમાત્માની પૂજા કઈ રીતે કરવી ? પૂજ્ય ગુરુ ભગવંતની સેવા સુશ્રુષા કઇ રીતે કરવી ? સામાયિક-પ્રતિક્રમણ - પૌષધ કઈ રીતે કરવા? દયા-દાન કઈ રીતે કરવું ?
ટુંકમાં- જીવન દરમ્યાન પાપોથી કઈ રીતે વિરમવું અને આત્મવિકાસમાં કઇ રીતે આગળ વધવું ? આ બધી મેથડ આજે આપણી પાસે મોજુદ છે. કારણ એક જ પૂજ્ય ગુરુભગવંતો આજે વિદ્યમાન છે.
શાસનપતિ શ્રી મહાવીર મહારાજા મોક્ષમાં પધારી ગયા. પણ તેઓએ ફરમાવેલો ઉપદેશ પૂજ્ય ગુરુભગવંતોએ પાટપરંપરા પ્રમાણે સાચવી રાખ્યો. એમણે સાચવ્યો તો જ આજે કુકાળમાં પણ સાધના સુલભ બની શકે છે. આ પુસ્તકમાં રહેલા ઉપદેશનું પણ કાંઇક એવું જ પાસુ છે. આજથી ૬પ વર્ષ પહેલા પૂજ્યપાદ આગમોધ્ધારક આનંદસાગર સૂરીશ્વરજી મા શ્રીએ ફરમાવેલી દેશના કોઇક પૂજ્ય ગુરુભગવંતે ફુલસ્કેપ કાગળમાં પત્રારૂઢ કરેલ. આ દેશના ૬૫ વરસથી એક બંડલમાં પૂરાયેલી હતી. પૂજ્ય ગુરુભગવંત શ્રી અક્ષયચંદ્ર સાગરજી મ. ના હાથમાં આવતાં તેઓશ્રીએ પ્રબળ પુરુષાર્થથી સંકલના કરી અને પ્રકાશન કરવાનો લાભ અમને આપ્યો.
આ પ્રસંગે અમો પૂજ્ય ગુરુભગવંત શ્રી અક્ષયચંદ્ર સાગરજી મનો મહાન્ ઉપકાર ગણીએ છીએ.
લી.
ચંદ્રકાંત શાહ અશ્વિન શાહ
Page #7
--------------------------------------------------------------------------
________________
કામ ક
રહી જાય ના, (તો દીકરા
: પ્રાસ્તાવિક પ્રવચન :આગમજ્ઞાતા ને પ્રણેતા, તત્ત્વવેત્તા ગ્રન્થના, ઉદ્ધારકર્તા આગમોના, સ્પષ્ટ વક્તા સત્યના; શાસન સુકાની ! કેઈ જીત્યા, વાદી તો ય દર્પના,
આનંદ સાગર સૂરિજી ચરણે, ભાવે કરું હું વંદના. જેઓ આગમોના જ્ઞાતા છે, તત્ત્વોના વેત્તા છે, અભિનવ ગ્રન્થોના પ્રણેતા છે. હસ્તલિખિત પ્રતો ઉપરથી આગમોનો ઉદ્ધાર કરનારા છે, આગમોને ચિરકાળ જયવંતા રાખનાર છે. તેથી જ આગમોને આરસ, તામ્ર તથા લેજર પત્રમાં આલેખનાર છે, નિકૃષ્ટકોટીની પરિસ્થિતિમાં પણ સત્યના સ્પષ્ટવક્તા છે. શાસનના મહાનું સુકાની છે. વાદીઓના અભિમાનને પરાસ્ત કરનારા છે. આવા પરમ આરાધ્ધપાદ બહુશ્રુત પૂજ્ય આનંદસાગર સૂરીશ્વરજી ભગવંતના ચરણોમાં વંદન સિવાય બીજુ હું શું કરી શકું ? બસ, પ્રથમ તબક્કે આવા મહાન પૂજ્યોના પરમ પવિત્ર ચરણ કમલમાં નતમસ્તક અભિનંદન.....
શ્રમણાદિ સંસ્થા પરના ઉપકારને હમણાં અનુસ્મરણ ન કરતાં માત્ર વ્યાખ્યાનના માધ્યમે વિદ્વાન્ પુજ્યપાદ આગમોદ્ધારકશ્રીએ જગતના સમસ્ત જીવો પર અનહદ ઉપકાર કર્યો છે તે જ લક્ષમાં લઈ રહ્યો છું. આ માત્ર હું નથી કહેતો પણ પત્રારૂઢ બનેલી તેઓશ્રીની વ્યાખ્યાન વાણી કહે છે.
આ પુસ્તકમાં પ્રકટ થયેલા વ્યાખ્યાનો આજથી ૬૫ વર્ષ પહેલા પૂજ્યપાદ આગમોદ્ધારકશ્રીએ વિ.સં.૧૯૯૨ના જેઠ વદ ૨ થી ૧૮ દિવસ સુધી જામનગરલક્ષ્મીઆશ્રમમાં અપાયેલા છે. આ વ્યાખ્યાનો જે પૂજ્યશ્રીએ ઉતારેલા છે તેમને નતમસ્તક નમસ્કાર કરું છું. આ વ્યાખ્યાનમાં કેટલેક ઠેકાણે ભાષા મેં તેની તે જ યથાવત્ રાખી છે. કેમકે તેમાં તાત્ત્વિકતા અને અર્થગહનતા બરોબર જળવાઈ શકે. તેમજ ભવિષ્યમાં ભાષાકીય દૃષ્ટિએ પ્રાચિનતાનો નિર્ણય થઇ શકે. ક્યાંક ભાષાકીય દૃષ્ટિએ માત્ર ‘હતે’નું હોત’ જેવા શબ્દમાં જ ફેરફાર કર્યો છે.
ઉતારો કરનાર પૂજ્યશ્રીથી પુનઃ આ વ્યાખ્યાન નથી જોવાયું લાગતું. જેથી અલ્પવિરામ, પૂર્ણવિરામ, પદચ્છેદ તેમજ ક્રિયાપદ વગેરે દ્વારા વાક્યરચના અને પાદપૂર્તિને સુલભ બનાવવા મારા દ્વારા પ્રયત્ન થયો છે. છતાં સાવ સહજતાથી સમજાઇ જાય તેવું દુઃશક્ય લાગે છે. તેમ છતાં અર્થગહન દૃષ્ટિએ એક ને એક પેરો બે વાર વાંચવાથી વ્યાખ્યાન સમજાઇ જશે તેવું મારું માનવું છે.
આ વ્યાખ્યાનમાં શીર્ષક તરીકે કેટલાક મથાળામાં ડો. કવીનભાઇ શાહ (બીલીમોરાવાળા)ની મહેનત છે.
Page #8
--------------------------------------------------------------------------
________________
આ પ્રસંગે વાચક ગણને ખાસ સૂચન : બધા જ વ્યાખ્યાનો એક સાથે કે ઝડપી વાંચી લેવાની ભૂલ ન કરશો. કેમકે આ વ્યાખ્યાનો કાંઇ નોવેલ યા કથાત્મક નથી કે દિમાગમાં સાવ સસ્ લઇને ઉતરી જાય. આ વ્યાખ્યાનો તાત્ત્વિક છે. જેથી દિનાનુદિની માત્ર એક-એક વ્યાખ્યાન જ વાંચશો-જેથી બરોબર હૃદયગત બને.
| હો; પૂજ્યપાદ આગમોદ્ધારક શ્રી ભગવંત વ્યાખ્યાન દઈ રહ્યા છે ને હું સાંભળી રહ્યો છું આ પધ્ધતીથી વાંચશો તો વધુ સરળ બનશે.
પૂજ્યપાદ આગમોદ્ધારક સૂરિવરશ્રીના વ્યાખ્યાનો પોત-સ્વયં તપાસેલા કે જોયેલા નથી હોતા. એથી ક્યાંક વાક્યરચનાની વિષમતાએ દોષ જણાતો હોય તો તેમાં વ્યાખ્યાન લખનાર અથવા પ્રકટ કરનારની છબસ્થતા આભારી છે.
તેઓશ્રીની વ્યાખ્યાન શક્તિ ગજબની હતી તે આ વ્યાખ્યાનો દ્વારા જાણી શકાશે. આ પુસ્તકમાં પૂ, હારિભદ્રીય અષ્ટકના ૧૦મા અધ્યયનના ૧લા શ્લોક પરના જ અઢાર વ્યાખ્યાનો છે. છતાં અઢારે અઢાર વ્યાખ્યાનમાં નવનીત જૂદું જ મળશે. અઢારે વ્યાખ્યાનોમાં અવિરતિ ઉપર જબ્બર જોર મુક્યું છે. આ જ શ્લોક પર વિ.સં. ૨૦OOની સાલમાં મુંબઇ ગોડીજી ચાતુર્માસ દરમ્યાન શ્રી કાંતિલાલ ઇશ્વરલાલની આગ્રહભરી વિનંતિથી તેમના (ઇશ્વર નિવાસ-મરીન ડ્રાઇવ) સ્થાને ૧૦ દિવસ વ્યાખ્યાનો આપેલા. તે દશેકશ વ્યાખ્યાન પૂજ્યપાદ આગમવિશારદ પંગુરુદેવશ્રી અભયસાગરજી મહારાજે વિ.સં.૨૦૧૪માં ‘જ્ઞાનનાં ઝરણાં' પુસ્તક રૂપે પ્રકાશિત કર્યા છે. આ દશેદશ વ્યાખ્યાનો પણ આ પુસ્તકના અઢાર વ્યાખ્યાનથી સાવ જ જૂદા છે. યથાસંભવ દૃષ્ટાંત, કહેવતો આદિનું પણ પુનરુક્તિ (રીપીટેશન) વર્ણન તે દશ વ્યાખ્યાનમાં થયું નથી. આ તેઓશ્રીના વિશાળજ્ઞાન અને ક્ષયોપશમની દેણ છે. મક આનંદસુધાસિંધુ ભાગ-૨માં અષ્ટક ૨૪ના દ્રય વાળા શ્લોક પર બે વ્યાખ્યાનો પ્રકટ થયેલ છે. જે હજુ ઘણાં વ્યાખ્યાનો અપ્રકટ છે એવું મારું માનવું છે. જે આટલા વ્યાખ્યાનોની રફ કોપી મારા હાથ સુધી પહોંચાડવામાં શ્રી શાંતિચંદભાઇ છગનચંદભાઇ જવેરી, શ્રી ઉષાકાંતભાઇ જવેરી, શ્રી નરેશભાઈ મદ્રાશી અને શ્રી શ્રેયસભાઇ મર્ચન્ટનો હાથ મળેલો છે. જો તેમનો સહયોગ ન હોત તો આપ વાચકગણ સુધી આજે આ વ્યાખ્યાનો ન આવત. મ પૃષ્ઠ નં. થી શરુ થતા પરિશિષ્ટ નં. ૧માં આ પુસ્તક સંબંધી વિશિષ્ટ વાક્યો, પરિ. નં.૨માં કહેવતો, પરિ. નં.૩માં શાસ્ત્રપાઠો, પરિ. નં.૪માં દૃષ્ટાંતોના નામ, પરિ, નં.પમાં પુજ્યપાદ સાગરજી મ.ના કાર્યોની આછેરી ઝલક અને પરિ. નં.૬માં પૂજ્યપાદ સાગરજી મ.ના પ્રવચન સંબંધી પુસ્તકોની નોંધ સંગૃહીત છે. જે હાલ આગમિક કાર્યોમાં અતિવ્યસ્ત હોવા છતાં પૂજ્ય ગુરુભગવંતોની અસીમ કૃપાથી આ કાર્ય થઇ શક્યું છે. ન કોઇપણ કારણે આ વ્યાખ્યાનોમાં ક્ષતિ રહેવા પામી હોય તો અંતરની અતિગર્તા સાથે ક્ષમાંજલી.
લી. અક્ષયચંદ્રસાગર
.
છે
તીક છે
Page #9
--------------------------------------------------------------------------
________________
એ
છે.
ssasssssssss
s ssssssssssssssssssssssssssss: Esses
Asara: WEAR
ESSAGES
2
-
છે
.........
જ
ટે
2
n
m
૦
૦
૦
૧
૧
•••••••••••••••••••••••••••••••••••••••••••••••
૧
૦
વિષય
........... પૃષ્ઠન. વ્યાખ્યાન - ૧.
..................... જિન એટલે શું?..................
................ પ્રતિક્રમણની આવશ્યકતા છતાં ભેદ કેમ ?... શ્રાવક માટે પ્રતિક્રમણ આવશ્યક જરૂરી...... ધર્મને અનાદિ કોણ કહી શકે ? જૈનધર્મનું અનાદિપણું સિદ્ધ છે. ............ જિન”-તીર્થંકરનો ગુણ છે, લોગસ્સનો અર્થ વિચારો..
ન નાહ્યા એટલું પાપ” એમ જૈનધર્મ જ માને. .... વ્યાખ્યાન - ૨
..... ......•••• તીર્થંકર મહારાજાને જગતના ઉધ્ધારની ભાવના ક્યારથી ? ........ તીર્થકર ક્યારથી થયા ? ....
. ........................... મારા નો સાચો અર્થ સમજો..................... .
.. ............ સિધ્ધનું સ્વરૂપ ........
ભવાભિનંદીના વિચારો .......................... ............................. સિધ્ધની સ્તુતિ ગુણોથી છે..................... ...... દૃષ્ટાંત : માંકડાની હાલત. ...... .... આત્મા જ્ઞાનમય કે જ્ઞાનવાનું........................... કરશે એ ભોગવશે – આ સિદ્ધાંત પુન્યમાં. .......................... ............ ... પચ્ચખાણની આવશ્યકતા છે. ગુનેગારનું દૃષ્ટાંત વિચારો. (અવિરતિ આત્મા) .......... યોગ કરતાં કષાયો વધુ ભયંકર.” કષાય કરતા અવિરતિ ખતરનાક. .............................
.. વ્યાખ્યાન - ૩. જિનેશ્વર ધર્મ બનાવનારા નથી, બતાવનાર છે.......
.....૧૫ ધર્મ બતાવવા શરીર જરૂરી..... ધર્મમાં અનાદિની માન્યતા, કોર્ટમાં પ્રતિજ્ઞા જરૂરી. ..........
....૧૬ પાપનો બંધ ન થાય માટે પચ્ચખાણ કરવાનું.(આશ્રવતત્ત્વ) .... ધર્મનું સાચું લક્ષણ અહિંસા અને અન્યવ્રતો. ............ ................
.....૧૮ વ્યવહારનું દૃષ્ટાંત : રૂપીયા વ્યાજે મૂક્યા...........
કર્મબંધની સ્થિતિ.......................................................................................... વ્યાખ્યાન - ૪..
..................................... શું ઈશ્વરે ધર્મ બનાવ્યા પહેલા પાપ નહોતું લાગતું ?...
૦
૦
•••••••••••••••
૦
૦
0
0
............................•••••••
=
• ૧૫
ટ
................................................................
૦
૧
૧૯
૦
૦
Page #10
--------------------------------------------------------------------------
________________
૦
૨ ૧
૦
૦
.....
૦
૦
૦
૨ ૬ •... ૨૬
.૨૮
૨૯
30
0
0
૩ ૨
થર્મોમીટરનું કામ શું ? ... આત્માના તાવનો રોગ મટાડનાર જિનેશ્વર ..... ........................... સર્વજ્ઞની દૃષ્ટિ આત્માની સ્થિતિ સમજવા માટે નવતત્ત્વનું સ્વરૂપ વિચારવું જોઈએ............ અન્ય મતવાળા તત્ત્વો શી રીતે માને છે ?.........
................... વ્યાખ્યાન - ૫..............
........................... આત્માની ઊંચી-નીચી અવસ્થા અનાદિથી છે. .............................. .......... ઇન્દ્રિયોથી થતું દમન....
..... ૨૬ જીવજીવનને જાણવા આગમ-અરીસો..
૨૭ શરીર અને આત્માનો કર્મજન્ય સંબંધ.. પૂર્વકર્મ અને ઉત્તરકર્મનું પરિણામ................... સ્યાદ્વાદને સમજવા પ્રયત્ન કરો..
૨૯ સમો અરિહંતાણં પદનો અર્થ........ સંવર અને નિર્જરાથી કર્મબંધ અને અંત... ...................
૩૦ વ્યાખ્યાન - ૬. તીર્થકર મહારાજા સૂર્ય કે દીપક કરતાં વધુ ઉપકારી..........
... ૩૨ પાપમાંથી નિવૃત્તિ - પ્રતિજ્ઞાપાલન... પ્રતિજ્ઞા લોપે તે મહાપાપી – શી રીતે ?....
........... ૩૩ કોર્ટમાં પણ પ્રથમ પ્રતિજ્ઞા પછી કેસ ચાલે....... ...
૩૪ આત્માની સ્થિતિ કેવી છે તેની વિચારણા....... નિશ્ચિત સ્થાને જન્મ લેવામાં કારણ કર્યું ? ...
....
૩૫ પચ્ચકખાણની અનિવાર્ય આવશ્યકતા...........
તીર્થકર મહારાજા એક પણ ગુણ આપતા નથી- તો ઉપગાર શેનો ? વ્યાખ્યાન - ૭.....
. ૩૯ | જિનેશ્વર ઉપકારી છે તે શિક્ષણ દષ્ટિએ......
૩૯ ઉપકારીનો ઉપકાર ક્યારેય ન વિસરાય......... ........... આત્માને ધર્મરંગ કેવો લાગ્યો છે તે વિશે હળદરની ઉપમા........... તીર્થકરની ઓળખાણ, દર્શન-પૂજા...... જિનેશ્વરે જડ અને ચેતનનો ભેદ સમજાવ્યો. શરીરને કારખાનાની ઉપમા... પ્રજા કરતાં લશ્કર મોટું.....
......... ૪૩ માલીકી આત્માની, સત્તા કર્મની.. પાડોશીનો હક કેટલો ? તેટલો તીર્થકરનો.
....૪૪ આઠ પ્રદેશ પર- કર્મનું જોર નહીં.
... ૪૪ આત્મપ્રદેશનું જ્ઞાન કલ્યાણકારી, રજપૂતનું દૃષ્ટાંત.............
..... ૪૫ જિનવાણીનો પ્રભાવ.....
..... ૪૫
.૩૫
.. ૩૬
0
0
• ૪૦
... ૪૧
સ
•••. ૪૩
...................
Page #11
--------------------------------------------------------------------------
________________
છે
• કે
,
...........
. ૫ર
'
-
-
..............
વ્યાખ્યાન - ૮...... શું જૈનો ઈશ્વરને માનતા નથી ? ....
............ ૪૭ બાઈની ભક્તિ-વિષ્ણુને અર્પણ..
......... ૪૮ અન્ય દર્શનોમાં પરમેશ્વરના કર્તવ્યની માન્યતા વિશે.
........૪૮ જૈનો પરમેશ્વરને કેવા માને છે ?..
..... ૪૯ તત્ત્વભૂત પદાર્થોનું જ્ઞાન જરૂરી, નવતત્ત્વ વિચારો.............
......... પ૦ આશ્રવતત્ત્વને જુદું કેમ પાડ્યું ?.............
પ0 ઉપદેશ શું કામ કરે છે ?.... જિનવચનમાં અતૂટ વિશ્વાસ.. ................. તીર્થકરોની દીક્ષા, સંસારનો ત્યાગ કરવો જ જોઈએ. ....
.... ૫૩ વ્યાખ્યાન - ૯..
..... ...૫૫ હિંસાદિક કરો તો પાપ, ન કરો તો ?......................
....... પપ તત્ત્વ દૃષ્ટિ કેળવવા સ્યાદ્વાદનું જ્ઞાન. ........... આશ્રવ વિશેની સાચી સમજ.............
......... પ૬ ત્રિકરણ યોગના સંદર્ભમાં આશ્રવ-સંવરની વિચારણા.. શાહુકાર મનુષ્યની નાનકડી વાત.....
.૫૯ કર્મ નિર્જરાથી મોક્ષ..
૫૯ સપ્તભંગીની સમજણ....
..... ૫૯ શાસનવાળો કાળ તે દહાડો, શાસન વગરનો કાળ તે રાત્રી..
ઉપદેશમાળાના સંદર્ભથી મનુષ્ય જન્મ અફસોસ કરવા લાયક કેમ ? વ્યાખ્યાન - ૧૦
.......૬ ૨ આસ્તિકની માન્યતા, ધર્મ અનાદિનો. .........
......... વિતરાગની શાંત મુદ્રા.. ઉપદેશક કેવો હોય ? ત્યાગી... સર્વજ્ઞનું વચન અને વેશની કિંમત..
....૬૩ જગત અને જીવ અનાદિથી છે......
....૬૪ સંસારનું અનાદિપણું. આત્માના દુ:ખ માટે કર્મની જાણકારી સમજવી..... આત્માની સ્થિતિ કર્માધીન છે. તર્કથી સત્ય વિચાર ગ્રહણ કરવો......
....૬૭ વ્યાખ્યાન - ૧૧ ધર્મનું સ્વરૂપ આદિ – અનાદિ......
...... ૬૮ કહેવતથી અનાદિની સાબિતી...
...૬૮ શું ઈશ્વરે સર્ચ કરી કર્મનો ભોગવટો શરું કરાવ્યો ?................. ...... ૬૯ કર્મવાદમાં ઇચ્છા શક્તિમાં.. જૈનો અને અન્ય દર્શનોની માન્યતા. ........
•
•.... ૬ ૨
• જ
જી •
••••.. S૩
CL કિમત................
•
•
•
•
.... ૭૦
.. 90
Page #12
--------------------------------------------------------------------------
________________
ઉપદેશ કોણ આપી શકે ?
પુદ્ગલાનંદી આત્મા કેવો હોય ?
ધર્મના નિયમો-કાયદાનો સંદર્ભ સમજવો જોઇએ. ભગવાન ઉપદેશ ક્યારે
આપે છે ?
દશવૈકાલિકની પહેલી ગાથાનો માર્મિક અર્થ.
કિંમત કોની ? વસ્તુ કે મનુષ્યની ?
૧૨ આત્માને અનાદિથી લાગેલાં કર્મો. આયુષ્યકર્મનું અતિસૂક્ષ્મ અનુચિંતન. અવિરતિથી કર્મબંધની જૈનોની માન્યતા. સૂક્ષ્મ એકેન્દ્રિયના જીવોની અતિસૂક્ષ્મતા. અનંતાજીવો, જગત પણ અનાદિ અનંત. નિગોદ અને એકેન્દ્રિય આદિ જીવોનું સ્વરૂપ.
મિથ્યાત્વ કરતાં પણ અવિરતિ ભારે. સંવર-નિર્જરામાં મહત્તા સંવરની.
વ્યાખ્યાન
૭૧
૭૨
૭૩
૭૪
૭૪
૭૫
૭૬
૭૬
૭૭
७८
७८
૭૯
૭૯
૮૧
સર્વ કાળચક્રમાં હિંસાથી પાપ એ મત છે..
૮૧
બુદ્ધિ આગળ બારણા : પુરાણ આદિના દૃષ્ટાંતો..
૮૨
જીવનનિર્વાહની ચીજ માટે કાયદા નહીં- તો ગોચરી માટે શેના કાયદા ? ...૮૩
‘અહિંસા પરમો ધર્મ.’
૮૪
ધર્મગ્રંથોમાં શ્રદ્ધાથી માન્યતા છે..........
૮૪
જિનેશ્વર ભગવંતના વચનની પરીક્ષા કરવાની છૂટ.
૮૫
શ્રદ્ધા ક્યાં રાખવાની ?
૮૬
८८
८८
८८
૮૯
–
સંવરની જરુરિયાત.
વ્યાખ્યાન · ૧૩..
=
વ્યાખ્યાન
૧૪
જૈનોના દેવનું સ્વરૂપ..
આત્મા અનાદિ છે. સિધ્ધિ તરીકે પૂર્વરૂપ-ઉત્તરરૂપ તપાસો. ચાર નિક્ષેપથી પદાર્થનું સ્વરૂપ જાણવું.....
આકારની સ્થાપના નિક્ષેપાની મહત્તા.
-
દ્રવ્ય નિક્ષેપાના વિરોધક મડદાના પૂજારી..........
જૈન શાસનને ભાવથી અવિરુદ્ધ એક નિક્ષેપો પણ માન્ય છે. જીવને દ્રવ્ય ભાંગો ન હોય.
વ્યાખ્યાન
૧૫ ...
કર્મબંધની ભીષણતા.
કોઇક જાય આંખ મીંચ્યાથી ને કોઇ આંખ ઉઘડ્યાથી.
ચક્રવર્તી અને વાસુદેવની દુર્ગતિમાં પણ કર્મવાદનો નિયમ.
७०
૭૧
-
02
02
૯૧
.૯૨
૯૩
૯૩
૯૪
૯૪
Page #13
--------------------------------------------------------------------------
________________
આત્માને બચાવનાર રક્ષણ કરનાર મહાન્ ઉપકારી છે. નંદીસૂત્રનો સંદર્ભ ગુરૂનો ઉપદેશ. શાસ્ત્રની મહત્તા : (દૃષ્ટાંત) શાસન પ્રત્યેની વફાદારી.
આત્માની ઓળખાણ કરવી જોઇએ. આત્માનું લક્ષણ જ્ઞાન અને ઉપયોગ.. પહેલા મોહનીય ખસે, પછી જ્ઞાનાવરણીય.
૧૬
વ્યાખ્યાન
કેવળજ્ઞાનના ભેદો શી રીતે ?
તીર્થંકર કેવળી અને સામાન્ય કેવળીમાં તફાવત.
ળમો અરિહંતાણં નો અર્થ.
બધા કેવળી ભગવંતમાં કૈવલ્ય સમાન છતાં અરિહંતની મહત્તા કેમ ?
કર્મ તોડવાના બે રસ્તા.
૧૭
વ્યાખ્યાન
તીર્થંકર મહારાજાએ અવિરતિવાળા આત્માના દરદને ઓળખાવ્યું. વાદ કરવા આવેલા ગૌતમસ્વામીએ સર્વવિરતિ કેમ લીધી ?. ‘પચ્ચક્ખાણ' શબ્દનો અર્થ.
વ્યાખ્યાન
-
૧૮
નિસરણીનું જોડાણ મોક્ષ સાથે.
તીર્થંકર મહારાજાની દલાલ સાથે સરખામણી.
દલાલ અને વેપારી કેવા હોય ?
પોતાના ગુણ મેળવવામાં બીજાની જરૂર શા માટે ?
આત્માનો કબજો મેળવવાની તક કઇ ?.
કરમરાજાની કેદ કઇ રીતે માનશું ?
તીર્થંકર મહારાજા કબજો અપાવે છતાં બદલામાં કાંઇ લેતા નથી.
લડાઇમાં ફાવટ ક્યારે ?
પરિશિષ્ટ નં. ૧ - વિશિષ્ટ વાક્યો
પરિશિષ્ટ નં. ૨ કહેવતો..
શાસ્ત્રપાઠો..
પરિશિષ્ટ નં. ૩
પરિશિષ્ટ નં. ૪
પરિશિષ્ટ નં. ૫
પરિશિષ્ટ નં. ૬
........૯૯
૧૦૦
૧૦૦
૧૦૧
૧૦૧
૧૦૨
૧૦૪
૧૦૫
૧૦૬
૧૦૬
૧૦૮
૧૦૯
૧૦૯
૧૧૦
૧૧૦
૧૧૧
૧૧૨
૧૧૨
૧૧૩
૧૧૪
૧૧૭
૧૧૮
દૃષ્ટાંતો
૧૧૯
વ્યક્તિ નહિ પણ સંસ્થા : પૂ. સાગરજી મ.
૧૨૦
પૂજ્યપાદ આ.શ્રી. આનંદસાગર સૂરીશ્વરજી ભગવંતે ફરમાવેલ વ્યાખ્યાન સંબંધિ પ્રકાશિત સાહિત્ય.
૧૨૧
-
-
-
-
૯૪
........... ૯૫
૯૬
૯૬
૯૭
૯૭
૯૮
-
.........
Page #14
--------------------------------------------------------------------------
________________
zazs usel
બ્લોક ૮-૧
ઢાઢાળ – ૧
IIIIIII
IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII
द्रव्यतो भावतश्चेति प्रत्याख्यानं द्विधा मतं । अपेक्षादिकृतं ह्याद्यमतोऽन्यत् चरमं मतम्॥
(અષ્ટક પ્રકરણ ૮-૧) શાસ્ત્રકાર મહારાજા ભગવાન્ હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજા ભવ્યપ્રાણીઓના ઉપકારને માટે અષ્ટકજી નામના પ્રકરણને રચતા થકાં પ્રથમ દેવગુરૂ આદિનું સ્વરૂપ બતાવ્યું દરેક મતવાળા પોત પોતાના સ્થાપના દેવને દેવ તરીકે માને છે. વૈષ્ણવો વિષ્ણુને માને છે, સ્માર્ત બ્રહ્માને માને છે, મુસલમાન પેગંબરને માને છે. દરેક મતના સ્થાપકો દરેક મતમાં દેવ તરીકે ગણાય છે. તેમ જૈનોમાં જિનેશ્વર દેવ તરીકે મનાય છે. આટલી વાત સીધી ધ્યાનમાં આવે છે. પણ એક માણસ કાચને હીરો કહી દે. બંને ચળકે તો છે, માત્ર ચળકાટ દેખ્યો છે. હજુ હીરાપણામાં ઉતર્યો નથી. હીરો એવો કાચ, કાચ એવો હીરો. હીરા અને કાચને દેખીને આ એવો એ, અને એ એવો આ એમ કોણ બોલે ? હીરાની સ્થિતિ વિશે પરીક્ષામાં ઉતરેલો બંને સરખા ન ગણે. જવેરી જીવન અને કલચરમાં સરખાવટ ન બોલે, તો કાચ અને હીરામાં બોલેજ શાનો? દરેક મતના પ્રવર્તકો દેવ તરીકે મનાયા. જે મતમાં જે પ્રવર્તક તે દેવ તરીકે મનાયા છે તેમ જૈનમાં જિનેશ્વર દેવ તરીકે મનાયા છે.
હા અષ્ટક પ્રકરણ
૧
Page #15
--------------------------------------------------------------------------
________________
જિન એટલે શું ?
જે તે મતમાં જે તે પ્રવર્તકો તે પોતાના નામથી દેવ તરીકે મનાયા છે, પણ આપણા મતમાં તે નામ તરીકે નહીં. તમોને લોગસ્સ તો આવડતો હશે ! ચોવીસ તીર્થંકરમાં જિન નામના કોઈ તીર્થંકર છે ? આ ચોવીશી, આવી જ ગઈ ચોવીશીમાં કોઈ ‘જિન’ નામના તીર્થંકર નથી. મહાવીરધર્મ, ઋષભધર્મ એવું નામ ન આપતા જૈન નામ કેમ આપ્યું ? આ કોઈ વ્યક્તિનો ધર્મ નથી. વૈષ્ણવ ધર્મને અંગે વિષ્ણુ વ્યક્તિ, શૈવધર્મને અંગે શિવ વ્યક્તિ, ક્રાઇષ્ટમાં ઇશુ નામની વ્યક્તિ, મુસલમાનમાં પેગંબર નામની વ્યક્તિ. હીરો કઈ વ્યક્તિ? સોનું કઈ વ્યક્તિ ? હીરાના લક્ષણમાં જે જાય તે હીરા. સોનાના લક્ષણવાળી જે ચીજ તે સોનું. તેમ જિન કોઈ વ્યક્તિ નથી પણ જિનના લક્ષણવાળા બધા જિન. ગઈ ચોવીશી, આ ચોવીશી કે ભાવિ ચોવીશીમાં જિન નામની કોઈ વ્યક્તિ નથી. હીરાના લક્ષણવાળા બધા હીરા, તેમ સોનું, મોતી, વગેરે. જિનનું લક્ષણ ઘટે તે બધા જિન. લોગસ્સમાં ‘ધમ્મતિથયરે નિળે' ચોવીશીને જિન નામથી કહ્યા. ૨૩-૨૫ પણ નહીં. ચોવીશેને ચોવીસ કહ્યા. ‘જિન’ એ ગુણનિષ્પન્ન નામ છે. જવેરી કોઈ વ્યક્તિ નથી. અહીં જિનપણું જેમાં હોય તે જિન કહેવાય. તો આ કોઈના બાપનો ધર્મ નથી. બીજા ધર્મ કોઈકના બાપના છે, આ ધર્મ કોઈના બાપનો નથી. જે રાગ દ્વેષ જીતનાર થાય અને કેવળી થાય તે જિન. તેણે કહેલો ધર્મ તે જિન ધર્મ. અતીત કાળે કેઈ થઈ ગયા અને ભાવિમાં અનંતા થશે. વર્તમાન કાળે મહાવિદેહ ક્ષેત્રમાં જિન છે.
અનેક પાસે ધર્મ કહેવાડવશો તો કોઈક કંઈક ધર્મ કહેશે, ને વળી બીજામાં કોઈ કંઈક કહેશે. પણ જૈન ધર્મ એવી ચીજ છે કે તેના પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવની છાયા પડતી નથી. દ્રવ્યાદિકની છાયા પડે તો જુદા જુદા દ્રવ્યો ક્ષેત્રો કાળો અવસ્થાઓ એટલે બધા તીર્થંકરના ધર્મ જુદા થઈ જાય. પછી આ જ જૈન ધર્મ એ કહેવાનો વખત ન આવે. શ્રી મહાવીરદેવને દ્રવ્યાદિક જુદા લાગે, ને શ્રી ઋષભદેવને જુદા લાગે તો ચોવીશ તીર્થંકરોના ચોવીશ ધર્મ જુદા કહેવા પડે. પણ દુનિયાદારીમાં આ છેડેથી આ છેડે જાવ તો ૨ X ૨ =૪ કહેશે, પણ કોઈ પાંચ નહીં કહે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અસર એ હિસાબમાં થતી નથી. ગણિતમાં હિસાબની અપેક્ષાએ કોઈ કાળે કોઈ પણ દ્રવ્યની અપેક્ષાએ કે ક્ષેત્ર કાળ ભાવની અપેક્ષાએ ૨ અને ૨ પાંચ ગણવામાં આવ્યું નથી. ગણતરીમાં દ્રવ્યાદિક કાંઈ પણ અસર કરે નહીં. પછી પૈસો, ત્રણ પાઈ એક પૈસો, ચાર પૈસાથી એક આનો થાય, પણ ગણતરીનો હિસાબ તેમાં દ્રવ્યાદિકની અસર નહીં. તેમ અનંતકાળ થયા, અનંત ચોવીશી થઈ, હજુ તેમ અનંત ચોવીશી થશે. પણ જિનેશ્વર મહારાજાએ નિરૂપણ કરેલા ધર્મમાં કંઈ
અ
Page #16
--------------------------------------------------------------------------
________________
પણ ફેરફાર થવાનો નથી. પણ આ વાત મગજમાં ઉતરતી નથી. પશુસણમાં સાંભળીએ છીએ કે બાવીશ તીર્થંકર, તથા મહાવિદેહના આચાર જુદા છે ને છેલ્લાં-પહેલાં તીર્થંકરનો આચાર જુદો છે. તીર્થંકર સ્થવિકલ્પ જુદા. તો દરેક ક્ષેત્રમાં કાળમાં ફેરફાર થાય છે તો તે શી રીતે માનવું? ગંગા નદી હયાત. બીજી નદી સુકાઈને બંધ થાય તેમ ગંગા બંધ ન થાય. ફાંટ ફેરવાથી ગંગા નદી ફરી. અમે ધર્મ કહીએ છીએ તે જીવાજીવાદિક તત્ત્વની અપેક્ષાએ આશ્રવને છોડવા લાયક ગણે. નવતત્ત્વો હેયાદિકપણે પણ કોઈ કાળે પલટતા નથી. મહાવિદેહમાં, વચલા તીર્થંકરોના આચારમાં ફેરફાર થાય, પણ મુખ્ય પ્રરૂપણા-ધર્મ. તે પ્રરૂપણા ફરે નહીં. સર્વજ્ઞ ન હોય તો દેવ માનવામાં અડચણ નહીં, આવું કોઈ કાળે તીર્થંકર કહેવાના નહીં. તત્ત્વનો ફેરફાર કોઈ કાળે કોઈ તીર્થંકર કહેવાના નથી. તપસ્યાના અંગે તીર્થંકર નામકર્મ વીશસ્થાનક આરાધે તેથી પાત્ર થાય. કોઈ એક સ્થાનક આરાધે તેથી ઓગણીસ સ્થાનકની તેને ઉપેક્ષા નથી. કયા દ્વારા આશ્રવ રોકવો ને સંવર સાધવો ? કયા દ્વારા ભવ રોકવો કે મોક્ષ મેળવવો ? તે જગતની સ્વાભાવિક સ્થિતિની અપેક્ષાએ, નહીં કે કૃત્રિમ. નાના બચ્ચાંને દરિયો બતાવો. સાક્ષાત્ જોયો, પછી ઘેર આવીને પૂછો કે દરિયો કેવડો મોટો ? તો બે હાથ પહોળા કરી બતાવશે. તેમ જે કાળે જે જીવો બુધ્ધિ ધરાવે તેમને માટે આચારમાં લાવવા માટે જુદા જુદા રસ્તા લેવા પડે. આચારમાં લેવા માટે, આચાર છોડવા માટે નહીં. યોગની તીવ્રતા હતી ત્યાં સુધી તરત દાન ને મહાપુણ્ય.
પ્રતિક્રમણની આવશ્યક્તા છતાં ભેદ કેમ ?
બાવીશ તીર્થંકરના શાસનમાં ઉપયોગની જબરજસ્ત સ્ફુર્તિ. જે વખતે દોષ લાગે તે વખતેજ ડિકમણું. દોષ લાગે તો પડિકમણું તે બદલે દોષ લાગે ત્યારે પડિકમણું, ‘તો’ અને ‘ત્યારે’ પડિકમણાંમાં શો ફરક ? એનો ભાવાર્થ એ છે કે દોષ લાગે તો કરે, ને ન લાગે તો ન કરે. ‘ત્યારે’ જે વખતે દોષ લાગે કે તરત પડિકમણું. રોકડીયા માણસો ઉધાર ન રાખે. અત્યારે દોષ લાગ્યો છે સાંજે પડિકમણામાં આલોવીશું, એમ ઉધાર નહીં. દોષ લાગ્યો કે ત્યાં જ પડિકમણું કરી લે. જે વખતે દોષ લાગે તે વખતે જ આલોવે, પડિકમણું કરે. બાવીશ તીર્થંકરના જીવોની આત્માની જાગૃતિ એવી જે વખતે દોષ લાગે તે વખતે પડિકમણું. પહેલા તીર્થંકરના જીવો ઋજુ-સરલતા અને જડ, પણ છેલ્લા તીર્થંકરના જીવો વક્ર અને જડ. બાવીશ તીર્થંકરના જીવો ઋજુ અને પ્રાજ્ઞ હોય છે, ને છેલ્લા તીર્થંકરના જીવો વક્ર અને જડ હોવાથી દોષની સમજ ન પડે. દોષ લાગ્યો જ નથી. સાચી બુધ્ધિએ જ બોલે. કાઉસ્સગ્ગમાં દયા ધારીને ખેતી વિચારી એ પડિક્કમે શું ? વિચારી હિંસા, ધારણા દયાની એ પડિકમણું કેમ ? ધર્મનો બોધ દુર્લભ છે. પ્રસંગે જે બોધ થવો જોઈએ તે ન થાય.
3
Page #17
--------------------------------------------------------------------------
________________
કાઉસ્સગ્નમાં ચિંતવે હિંસા, માને દયા તેવાને તત્કાળ પડિકમણું હોય. ક્રમસર બધું કહી જાય, ત્યાં યાદ કરે ત્યારે સવાર-સાંજ નિયમિત કર્યું. સવાર સાંજ સાધુ અને શ્રાવક બંનેને નિયમિત પડિકમણું કરવાનું. સપ્રતિક્રમણ ધર્મ કહ્યો છે.
શ્રાવક માટે પ્રતિક્રમણ આવશ્યક જરૂરી
ધર્મને અંગે પ્રતિક્રમણ આવશ્યક કહ્યું છે. બીજે બધે સૂત્રમાં સાધુને ઉદેશીને સાધુએ વંદન, સંડાસા વંદન આમ કરવા પણ છતાં અહીં અનુયોગદ્વાર સૂત્રકારને એ પરવડ્યું નહીં. એમને સાધુના નામે કહી શ્રાવકને સમજાવવાનું ન કહ્યું, એ ન પરવડ્યું. શ્રાવક સમા સમાયેલું અવસાયવ્ર સાધુ અને શ્રાવકે જરૂર કરવું જ જોઈએ. સંવચ્છરીને દહાડે કરીશું, બધું પાપ આલોવાઈ જશે. એમ નહીં. દિવસ પૂરો થાય એની અંદર અંદર અને રાત્રિ પૂરી થાય એની અંદર અંદર સાધુ અને શ્રાવક બંન્નેએ દિવસ-રાત્રિ પૂરી થાય તેની અંદર અંદર વંદન પડિકમણું કરી લેવું. અહીં સાધુ-શ્રાવક બંનેને અંગે વંદન પચ્ચખાણાદિક સાધુને કહી શ્રાવકને સૂચવ્યા. પ્રતિક્રમણ સાધુ અને શ્રાવક બંનેને. તેથી ભગવાન મહાવીર મહારાજાનો અને પ્રથમ જિનનો ધર્મ - સપ્રતિક્રમણ ધર્મ. એણે પ્રતિક્રમણ કરવું જ જોઈએ. શ્રાવકે ધ્યાન રાખવું જોઈએ કે આપણે પ્રતિક્રમણ ન કરીએ તો ટીકાપાત્ર છીએ. સાધુ શ્રાવક બંને માટે આવશ્યક. અનુયોગ ટીકાકારે ઉપલક્ષણથી ન લીધું. નહીંતર શ્રાવક માટે ઉપલક્ષણથી લેત. વંદન કહ્યું તો શ્રાવક શ્રાવિકાએ વંદનાદિક ન કરવા? સાધુએ નિર્જરા ગુણ પ્રાપ્તિ માટે વંદન કરવાના તો તે મુદ્દો શ્રાવકને અંગે પણ છે. માટે શ્રાવકે વંદન કરવું જોઈએ. તેમ પ્રતિક્રમણાં ઉપલક્ષણથી આવી જતે, પછી શ્રાવકે પણ કરવું જોઈએ. તેમ કેમ કહ્યું? શ્રાવકે ધ્યાનમાં રાખવાનું છે કે પ્રતિક્રમણ એ આવશ્યક છે. જેમ નમાજ વગરનો મુસલમાન હોય નહીં, સંધ્યા વગરનો બ્રાહ્મણ હોય નહીં, તેમ પ્રતિક્રમણ વગરનો શ્રાવક હોય નહીં, પણ અહીં પ્રતિક્રમણ વગરના શ્રાવકો મળશે. નમાજ આદિમાં પંચાચારની છાયા નથી, છતાં તેઓ પકડી રાખે. જ્યારે તમે પંચાચારની છાયા શુદ્ધિવાળું પ્રતિક્રમણ છોડી દો છો. આવશ્યક સાધુને બે વખત તેમ શ્રાવકને પણ બે વખત કરવાનું. હવે મૂળમાં આવો. ઉધાર; બાવીશ તીર્થંકરનો વેપાર રોકડીયાનો. દોષ લાગે તો તે જ વખતે પડિકમણું કરી લે. વક્ર અને જડતાને અંગે આપણા માટે અનુકૂળતા કરી, તે વખતે પડિકમણું ન કરો તો ઇરિયાવહીને, મિચ્છામિદુક્કડ દો. બાકીનું સાંજે પડિકમણું કરો. આ અનુકૂળતા કરી આપી. ગંગા તો ખરી. પ્રવાહ આમ ચાલો કે આમ ચાલો, તૂટવી ન જોઈએ. લાગેલા દોષનું પડિકમણું કરવું જોઈએ. માત્ર દિવસ, સંવછરી, ચોમાસી, પમ્મીએ કરીશું તેમ નહીં. દિવસ રાત્રિ પૂરી થવાની અંદર તેથી જ તેનું નામ
( આDરાણી કરી
હતા કે
Page #18
--------------------------------------------------------------------------
________________
આવશ્યક. ચોમાસ-પક્ની-સંવર્ચ્યુરીએ કરેલું આવશ્યક નહીં કહેવાય. રાત્રિ દિવસ પૂરી થવાની અંદર જે કરવામાં આવે તે આવશ્યક. આથી નિર્જરા મોક્ષ મેળવવાના તો કોઈ કાળે ક્ષેત્રે ફેર પડેલો જ નહીં.
ધર્મની અનાદિ કેણ કહી શકે?
તમારે તો ધર્મને કહેનારા હોય તે જિનેશ્વર કહેવાય. જે કાળે જે જિનેશ્વર થાય તે કાળે તેમને જે યોગ્ય લાગે તે ધર્મ કહેવાય. એમ શંકાના સમાધાનમાં કહ્યું. નહીંતર જૈન ધર્મને અનાદિ અનંત કહેવાય નહીં. જે ધર્મ ઉપર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની છાયા પાડે તેમને અનાદિ ધર્મ કહેવાનો હક નથી. જૈનધર્મ; જેમને ધર્મ ઉપર કાળ ક્ષેત્ર ભાવની છાયા નથી. આશ્રવને કેમ છોડવો? સંવર કેમ સાધવો? તે ક્રિયામાં આચારનો ભલે ફેરફાર થાય પણ તેની ખરી જડમાં ફેર ન પડે.
જૈનધર્મનું અનાદિપણું સિદ્ધ છે.
સર્વકાળે એક જ મુદ્દાથી ૩૩ સાગરોપમની સરાગ ખાતાની સ્થિતિ ન નડી. જૈન ધર્મની સદાકાળ એજ સ્થિતિ માનવાને લીધે ભગવાન શ્રી ઋષભદેવજી દીક્ષા લઈ વિચરે છે. શ્રેયાંસકુમાર જાતિસ્મરણ જ્ઞાન પામે છે. આવું ક્યાંક દેખ્યું છે-એમ વિચારે છે. સર્વાર્થ સિધ્ધથી શ્રી ઋષભદેવજી આવ્યા છે, એ પહેલાં મહાવિદેહમાં શ્રીવજજંઘ નામે આચાર્ય હતા. નહિતર જાતિસ્મરણનો વખત નથી. જો મહાવિદેહ અને અહીંનું સાધુપણું જુદું હોત તો શ્રી ઋષભદેવજીએ કઈ ભાવનાથી તીર્થંકરપણું બાંધ્યું ? ઋષભદેવજી વજજંઘ આચાર્યના ભવમાં તેના રીતરિવાજ ધર્મ જુદા હોત તો એની ભાવનાએ શાસનના ઉધ્ધારની જગતના ઉધ્ધારની ભાવના કરી પ્રથમ ધર્મ સ્થાપનારની ભાવના થઈ તીર્થકર નામકર્મ બાંધ્યું તો ફળીભૂત થાય ત્યારે શી સ્થિતિ ? એમ શ્રી ઋષભદેવજીના વખતે જે કોઈએ તીર્થકર નામકર્મ બાંધ્યું હોય તેને તે જ ભાવનાએ એ ભાવના ક્યાંથી લાવવી? અનાદિથી એક સરખો ધર્મ ન માનો તો જાતિસ્મરણ જ્ઞાન શી રીતે થશે ? દાદરે ચડવું તે ચોક્કસ, દાદર ફરે તેથી મેડો ન ફરે. અવસર્પિણીના લાયક જે જીવો હોય તેમને તે લાયક ધર્મ ઉપદેશાય. આચરવા માટે જાણવા માટે સરખા જ કહેવાય. જૈન ધર્મ એટલે જે જૈનધર્મ અનાદિનો શાશ્વતો નિત્ય કહીએ છીએ તે, તેમાં આશ્રવની હેયતા ને સંવરની ઉપાદેયતા. મોક્ષના ઉપાદેયપણામાં ક્યારેય ફરક નહીં પડે. તેથી આનું નામ જૈન ધર્મ. જેઓ જે મતને પ્રવર્તાવતા હોય તે દેવ તરીકે મનાય છે. બીજામાં ધર્મ પ્રવર્તાવનારા દેવ મનાયા તેમ અહીં જિનેશ્વર દેવ તરીકે મનાયા છે. આ એ હીરો ને આ એ હીરો એમ કહેવા જેવું થાય. એ પ્રવર્તક તરીકે મનાયા ને આપણા પણ મનાયા. અષ્ટકJરણી ( ૫ )
Page #19
--------------------------------------------------------------------------
________________
જિના-તીર્થક્રનો ગુણ છે, લોગસ્સાનો સાથે વિચારો.
લોગસ્સમાં આવતા ચોવીશ તીર્થકરના નામ બધાને આવડે છે. આ ચોવીશ તીર્થકરમાં જિન નામના કોઈ દેવ નથી. કેમકે, “જિન” એ ગુણવાળું નામ છે, બીજી બધી વ્યક્તિઓ છે. ગુણનિષ્પન્ન નામે નિરૂપણ કરેલો જૈન ધર્મ. હવે વિચારવાનું કે ગુણનિષ્પન્ન થયા શાથી? શું એમને ત્યાં રજીસ્ટર થયેલું છે? પાંચ હજારમાં રજીસ્ટર થઈ જાય પછી પાંચ લાખવાળાને બેસી રહેવું પડે. પણ અહીં જિનેશ્વરના શાસનમાં ગુણનું કોઈના નામે રજીસ્ટર થયું નથી, જે કોઈ ચાહે તે મેળવે, કોઈને પ્રતિબંધ નહીં. જૈનધર્મ શાના અંગે? આવા ગુણવાળા જે જીવો થાય, તે જીવોએ જે ધર્મ કર્યો અને કહ્યો તે ધર્મ. અહીં ગુણવાળાને અંગે કહ્યું. હવે ગુણ કયો કે જેને અંગે દેવ ગુરૂ ધર્મ મનાયા? જૈન ધર્મ બધે આડા લાકડા મેલશે? ગુણપણ અહીં જ છે. ગુણ શા માટે કહું છું? વ્રત પચ્ચખાણ એ જૈન ધર્મ, મહાવ્રત જેવી ચીજ તે જૈન ધર્મ. બીજાઓ પણ યમ નિયમનમાં મહાવ્રતો માને છે, પણ એક વાત લક્ષ્યમાં લેજો. દાવો કરતા બધાને આવડે છે, પણ ચોપડા રજૂ કરવામાં મુશ્કેલી છે. ખાતું સાબિત કરવું મુશ્કેલ છે.
ન નાહ્યા એટલું પાપ' કોમ જેનધર્મ જ માને.
જૈનોના મહાવ્રતો સાંભળી બીજાઓએ મહાવ્રતોના દાવા રજૂ કર્યા છે, પણ દાવા અરજી કરતાં કોઈને રોકાતા નથી. અરજી મેજ પર લેવી કે ન લેવી તે કાયદો નથી. અધિકારીએ અરજી લેવી કે ન લેવી તે મરજીની વાત છે. અમે યતિ, શિક્ષા, વ્રત, નિયમ માનીએ છીએ. કારણ એક જ કે વગર મકાને કંપાઉન્ડ ક્યાંથી આવ્યું? મકાન વગર કંપાઉન્ડની વાત કરનારો ગલત ગણાય. ઘર વગરનું આંગણું ક્યાંથી હોય? તેમ અહીં જૈનધર્મ સિવાય એવો કોઈ મત નથી કે જે વ્રત ન કરવાથી કર્મબંધ માને. અવિરતિનું કર્મ કોણ માને? મહાવ્રતો યમો નિયમોના નામે વ્રતો માને, કદાચ શિક્ષા ધર્મો માન્યા, પણ બધામાં ન કરવાથી કોઈ જગો પર પાપ માનેલું છે ખરું? વ્રત ન લેવામાં પાપ એ જૈનધર્મ સિવાય કોઈએ માનેલું જ નથી. આપણામાં “હાયા એટલું પુન્ય, પણ ન હાયા એટલું ગંદુ રહ્યું.” જ્યારે બીજાઓએ ગંદુ નથી માન્યું, માત્ર હાયા એટલું પુન્ય માન્યું છે. ધોયું એટલું | નિર્મળ, પણ ન ધોયું એટલું કેવું? ન હોય એટલું પાપ માનો તો ન્હાયા એટલું પુન્ય મનાય. એમ અવિરતિપણામાં કર્મ ન માને તો વિરતિમાં ધર્મ ક્યાંથી આવ્યો? વ્રતને ધર્મ માને ને અવ્રતને પાપ માને. એ જ જૈનશાસનની બલિહારી છે. અવ્રતને પાપ ન માને તે વ્રતને ધર્મ શી રીતે માને? જૈનધર્મ અનાદિકાળથી અવિરતિને કર્મ માની વિરતિને લાભ | માનનારો છે. હવે અવિરતિ કેમ હઠાવાય તે અધિકારે અગ્રે વર્તમાન.
અષ્ટકપણ
Page #20
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન
दव्यतो भावतश्चेति प्रत्याख्यानं द्विधा मतं । अपेक्षादिकृतं ह्याद्यमतोऽन्यत् चरमं मतम् ॥
તીર્થંકર મહારાજાને જગતના ઉધ્ધારની ભાવના ક્યારથી ?
શાસ્ત્રકાર મહારાજ ભગવાન હિરભદ્ર સૂરીશ્વરજી મહારાજા ભવ્ય પ્રાણીઓના ઉપગારને માટે અષ્ટકજી નામના પ્રકરણને રચતાં થકાં આગળ દેવ વગેરેનું સ્વરૂપ જણાવી ગયાં. સર્વમતવાળા પોતાના મતને પ્રવર્તાવનારા ને દેવ માને છે. ફરક માત્ર એટલો જ છે કે તેઓ આદ્ય પ્રવર્તક બને છે. અહીં જૈન ધર્મના કોઇ આદ્ય પ્રવર્તક નથી. જો જૈનધર્મના પ્રવર્તક માનવામાં આવે તો તીર્થંકર થવાનો વખત જ આવે નહીં. તીર્થંકર થાય ક્યારે ? જ્યારે એ ભાવના જાગે કે આખા જગતને જન્મ આદિ, દુઃખ શોકની રીબામણમાંથી તેનો ઉધ્ધાર કરી કલ્યાણના માર્ગમાં દાખલ કરું. તેને અંગે 'સવિ જીવ કરું શાસન રસી, એસી ભાવ દયા દીલ ઉલ્લસી.’ શાસન જિનેશ્વરનું શાસ્ત્ર પ્રવચન વગેરે. જૈનધર્મ એ જ શાસન, તો શા માટે ? જન્મ, જરા, મરણ, રોગ, શોક, આધિ, વ્યાધિ, ઉપાધિ બધાથી દૂર થઇ કેવળ આત્માનું જ્યોતિસ્વરૂપ- તેમાં જ આત્માને રાખવા માટે. ને તે માટે સાધન મેળવવા જોઇએ. આખા જગતને તેવા સાધન આપું. તે ભાવના ક્યાંથી થાય ? આગલા ભવોમાં કેવળજ્ઞાન અવધિજ્ઞાન ન હોય. પ્રથમ ધર્મોપદેશ સાંભળ્યો હોય, જગતના ઉધ્ધારના કારણો સાંભળ્યા હોય, તેમાં આગળ વધ્યો હોય. તો આ રસ બીજાને દઉં. આદ્ય પ્રવર્તક માનીએ તો આમાંની સ્થિતિ મનાય નહીં. પ્રથમ ધર્મ એમણે જ કાઢ્યો હોય તો ઋષભદેવ તીર્થંકર થયાં જ ક્યાંથી ? પહેલાના ત્રીજા ભવે જગતના દુ:ખે પોતે દુ:ખી. તેને ઉધારવાની ભાવના ૫-૫૦ વરસની નહીં, પલ્યોપમની નહીં, પણ સાગરોપમોની, તે પણ કોડાકોડ સાગરોપમ લગે જગતના ઉધ્ધારની ભાવના.
તીર્થંક્સ ક્યારથી થયા ?
કોડાકોડ સાગરોપમ સુધી જગતની ઉધ્ધારની ભાવના રહે તે જીવ તીર્થંકર થાય. તીર્થંકર નામ કર્મની સત્તા શાસ્રકારે અંતઃકોડાકોડ સાગરોપમમાં થોડો ઓછો કાળ બતાવ્યો છે. આટલા કાળ સુધી જગતના ઉધ્ધારની ભાવના જે આત્મામાં રહે તે કેવા સંજોગે ભાવના ટકાવતો હશે ! લગ્ન મંડાય છે ત્યારે ફેરા ફરાય છે. બધું કરાય છે પણ એ શબ્દ ચાલુ
સની લી
Page #21
--------------------------------------------------------------------------
________________
છે, માંડવે લગ્ન શબ્દ નીકળી જતો નથી. કુંભારને ત્યાં જાય ત્યાં પણ લગ્ન શબ્દ, તેમ બીજા કશામાં રસ નહીં, માત્ર જગતના ઉધ્ધારમાં. તેથી કોડાકોડ સાગરોપમ સુધીની સ્થિતિ તીર્થકર નામકર્મની ટકે. અનેક ભવોમાં જે ભાવના જગતના ઉધ્ધારની રહે તે ભાવના તીર્થકર નામકર્મ બાંધે. તે ભાવના જૈનધર્મના પ્રતાપે જ જન્મી છે. અને તે ભાવના પાછી આગલા તીર્થકરને પણ પહેલા થયેલી. એમ પરંપરાએ અનાદિ ધર્મ જૈન જ છે. જગતની આદિ કેમ માનવી પડે છે? જગતની આદિ ન માને તો ધર્મ અનાદિ માનવો પડે. અન્ય પ્રવર્તકો પોતાનું સ્વત્વ દાખલ કરવા માટે અનાદિનો મુદો ખસેડી નાંખે છે.
આઇગરાણ' નો સાચો અર્થ સમજો.
આઈગરાણ” એટલે આદિ કરનારા એમ સૂત્રકાર કહે છે. દરેક તીર્થકર આદિ કરનારા છે- એમાં અડચણ નથી. હમણાં અનાદિ હોવું જોઇએ એમ જણાવ્યું કે હવે આદિ ? જેમ આગળથી નદી વહેતી આવતી હોય પણ અહીં નદી આવી તે પેલે ગામ થઈને આવી. આ ગામનું પાણી પણ ફલાણા ગામથી અહીં આવ્યું તેથી ફલાણા ગામનું. શ્રત ધર્મને પ્રગટ કરનારા તીર્થકર તીર્થની અપેક્ષાએ શ્રુતજ્ઞાન પ્રવર્તાવનારા છે તેથી આદિ કરનારા છે, પણ જૈન ધર્મની આદિ કરનારા નથી. બીજા ધર્મો પોતાની ધર્મની શરૂઆત પોતાના દેવથી માને છે. જૈનધર્મ પોતાના પ્રરૂપનારાથી આદિ નથી. પ્રરૂપનારાએ ઉભો કર્યો તે પહેલાં હતો જ નહીં એમ નથી. લોગસ્સમાં ચોવીશ તીર્થકરમાં જિન નામનો કોઈ તીર્થકર નથી. જે કોઇ તીર્થકર અનંતા કાળમાં થઈ ગયા, અનંતી ચોવીશી થશે, તો પણ ધર્મના સ્વરૂપમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી પલટો થવાનો નહીં.
દરેક ધર્મ પોત પોતાના પ્રવર્તકને નામે શરૂ થયા છે, તેમ જૈન ધર્મ પ્રવર્તક એવા જિનેશ્વર હોવાથી શરૂ થયો છે. પણ બીજા ધર્મ વ્યક્તિના નામે પ્રવર્તેલા હોવાથી વ્યક્તિની નામથી પ્રસિદ્ધ થયા છે. જૈન ધર્મ ગુણ અને ક્રિયાને અંગે પ્રવર્તેલો છે. સર્વજ્ઞાણાના ગુણવાળા રાગદ્વેષને જીતનારાએ જૈન ધર્મ પ્રવર્તાવેલો છે. દેવ ઉત્કૃષ્ટ હોય પણ જગતને ઉપગાર શો? દરિયાને તળીયે સોનાની ખાણમાં ઉત્તમ સોનું હોય પણ તેથી બજારને લાભ શો? તેમ જિનેશ્વર વીતરાગ સર્વજ્ઞ સર્વગુણ સંપન્ન ખરા, પણ જગતને લાભ શો? જુઓ ! બે દૃષ્ટિ ધ્યાનમાં રાખવાની છે. એક ગુણવત્તા દષ્ટિ બીજી ઉપકારિતા દષ્ટિ. ઉપગાર કરે કે ન કરે પણ ઉપગાર માલુમ પડે કે ગુણવાનની સ્તુતિ કરવી જોઇએ. ખેતરમાં જે વાવે તે ઉગે. આ આત્મામાં ગુણો ન હોય પણ ગુણવાનની સ્તુતિથી ગુણનું વાવેતર થાય છે. ઉપગાર અનર્ગલ કરે છે. ગુણવાન થયો એટલે જ ઉપગાર. એના ગુણની સ્તુતિ દ્વારા આપણે ગુણ મેળવી શકીશું. અષ્ટકpક્રમ
Page #22
--------------------------------------------------------------------------
________________
સિધ્ધનું સ્વરૂપ
નમો સિદ્ધાણં' કરીએ છીએ. શરીર અને મન વગરના તેમજ આયુષ્ય નથી તેમને નમસ્કાર શા મુદાનો? સિધ્ધને નમસ્કાર કરવાનું પ્રયોજન એટલું જ કે અમે તે સ્મરણ કરાવીએ છીએ તે એક જ મુદ્દાથીઃ શાશ્વતકાળ સર્વકાળે ઊંચાને ઊંચા પદમાં રહેવાવાળા, ઊંચ પદમાંથી નહીં પડવાવાળા એવા જીવો જો કોઈ હોય તો માત્ર સિધ્ધ મહારાજા. જેની ડિગ્રી કોઈ કાળે ઘટતી નથી. કોઈ દહાડો મરણ પામવાના નહીં. જે આત્માએ સંપૂર્ણ વિકાસ સાધી લીધો છે, જયારથી કૈવલ્યની ઉત્પત્તિ કરી છે ત્યારથી કદી પણ ઓછી થવાની નહીં, એવું સ્થાન કેવળ સિધ્ધ મહારાજનું. જ્યાં સર્વ ગુણ સંપૂર્ણ પણે હોય, તે સ્થિતિ હંમેશા ટકતી હોય છે, વીતરાગતા, અનંત સુખ, વિર્ય હંમેશા ટકે તેવું સ્થાન બીજું ચૌદ રાજલોકમાં એકેય નથી.
ભવાભિનંદીના વિચારો
નાના બચ્ચાંને આબરૂ સમજાવવી મુશ્કેલ છે. પ્રતિષ્ઠામાન માણસથી પણ આબરૂ વિશે બાળકને ન સમજાવી શકાય. તેથી જગતમાં આબરૂ જેવી કોઈ ચીજ નથી એમ ન મનાય. આબરૂ ચીજ છે પણ છોકરો અંશે પણ આબરૂ વિષય ન સમજી શકે. એ ખાવાપીવાનું કે લુગડામાં સમજે, તેમ જગતના જીવો ખાવા પીવામાં સમજેલા છે. બાપા પૂછે છોકરાને : આબરૂ મીઠી કે ખારી? તો છોકરો કહી દે કરવી શું આબરૂને? ન રમવાના કામની, ન ખાવા પીવા ઓઢવાના કામમાં આવે. તેથી તે નકામી છે. તેમ આપણે પણ મોક્ષમાં ખાવા પીવા હરવા ફરવાનું નથી. જેમ છોકરો આબરૂને અંગે બોલે તે જ પ્રમાણે આપણે સિધ્ધપણામાં બોલીએ છીએ. જેમ નાનું બચ્ચું આબરૂમાં તત્ત્વ ન સમજે એમ ભવાભિનંદી ઇંદ્રિયારામી પગલાનંદી જીવો કહે છે કે મોક્ષમાં ખાવા પીવા હરવા ફરવાનું નથી તો એ મોક્ષ શા કામનો ?
સમજવાની તાકાત જોઈએ. શું ચીજ છે? સિધ્ધને નમસ્કાર સ્તુતિ કયા મુદાથી કરીએ છીએ તે ધ્યાનમાં લો. જન્મ જરા મરણ આ દુઃખોનો સર્વથા બહિષ્કાર કરનાર વર્ગ માત્ર સિધ્ધ મહારાજા છે. દસાડા દરબારમાં જાણી જોઈને પત્રકમાં નામ દાખલ કર્યું. મિત્રની માવજત સ્વતંત્ર રહે. દરબારને સીધા દેવા સિપાઈ જાય. આપણે ત્યાં કેમ સીધા નથી આવતા? દસાડા દફતરમાં નથી તો દાખલ કરી ઘો. દાખલ કર્યું. રાજા હતા તેમાંથી ઠાકુર થયા. એમ આપણને જન્મ જરા મસ્તના દરમાં દાખલ થવું ગમે છે, ઠાકુરપણામાં ગમે છે. રાજાપણામાં ગમતું નથી.દફતરમાં દાખલ થયા પછી વરસોવરસ કર-ટેકસ ભરવો પડશે અને ચાકરી ઉઠાવવી પડશે. આપણને ખાવા પીવાનો રસ આવ્યો. ) Cures usual
Page #23
--------------------------------------------------------------------------
________________
પણ જન્મ જરા મરણ ચોંટ્યા તે ધ્યાનમાં કેમ નથી આવતું ? સિધ્ધ મહારાજાને શરીર મન વચન આયુષ્યાદિ નથી, પણ તેમના ગુણની સ્થિતિ : ત્રણ લોકમાં જન્માદિનો સદાને માટે બહિષ્કાર કરનાર માત્ર સિધ્ધ મહારાજા છે. એટલું જ નહીં પણ હંમેશની ઉત્તમ સ્થિતિ જેણે રજીસ્ટર કરી છે, આત્માની પૂર્ણતાની સ્થિતિ પ્રકટ કરી છે, આ નમસ્કાર એમના ગુણવત્તા દ્વારા ગુણવાન છે તેથી નમસ્કાર. તેમ ઉપગા૨ીપણાથી પણ નમસ્કાર બેવડો અધિકાર. સિધ્ધ મહારાજા અધિક ગુણવાન.
સિધ્ધની સ્તુતિ ગુણોથી છે.
અરિહંત મહારાજા ચાર કર્મ સહિત છે, પાંજરામાં પૂરાયેલ છે, કાયાની કેદમાં પૂરયેલા છે. પેલા છૂટેલા છે, જ્યોતિ સ્વરૂપ થઇ ગયેલા છે. છતાં પ્રથમ ‘નમો અરિહંતાણં’ કેમ ? શાહુકારી નાણાંને અંગે હોય. વહીવટને અંગે હોય તો બે ઉપર ખ્યાલ રખાય. જાડો -પાતળો-કાળો-ગોરો શાહુકાર છે તે ઉપર આધાર ન રહે. આત્માના ગુણો ચાહે સિધ્ધમાં, ચાહે અરિહંતમાં તેમાં કોઇ જાતનો ફરક નથી. જેવું સિધ્ધ મહારાજાનું કેવળજ્ઞાન, દર્શન, વીતરાગતા, અનંત વીર્ય છે તેવું જ અરિહંતમાં આત્માના ગુણોની અપેક્ષાએ ફરક નથી. પણ કાયાધારી છે. કાયા સહિત તે અરિહંત. ગુણવાન હોવા સાથે ઉપગારી છે. સિધ્ધ ગુણવાન છે. અરિહંતનો ઉપગાર શો ? પોતે જગતથી નિરાળા. નાગો ન્હાય શું ને નિચોવે શું ? તેમ સર્વ દુનિયાનો ત્યાગ કરી વીતરાગ બનેલા ઉપગાર કર્યા
કરવાના.
સમ્યક્ત્વ મિથ્યાત્વની જડ અહીં આવે છે. અરિહંત મહારાજાનો ઉપગાર આત્માની રિધ્ધિ દેવા તરીકેનો માને તે સમકિતી. બાહ્ય પુદ્ગલ દેવા તરીકે ઉપગા૨ માને તે મિથ્યાત્વી. આ ખ્યાલ રહેશે ત્યારે અભવ્યો નવ ત્રૈવેયક મળે તેવું ચારિત્ર પાળે છે. તેઓ સડકે ચઢ્યા નથી. જિનેશ્વરે આત્મગુણો પ્રગટાવવા તીર્થ સ્થાપ્યું છે. તે અભવ્યો હજુ સડક પામ્યા નથી. દેવલોક મળે, રાજા થાઉં. સમ્યક્ત્વવાળા બાહ્ય પુદ્ગલ છાંડવા લાયક માને. એમની પાસેથી આત્માના ગુણો પ્રગટાવવાની જ આશા રખાય. બાહ્ય વસ્તુ માટે ધર્મ કરનારને પરિણામે શું આવશે ? લાલચે સેવા કરનારો, લાલચ બીજી મળે તો ગળું કાપે. નિઃસ્વાર્થ સેવા કરનારો નિમક હલાલ નીવડે. લાલચે સેવા કરનારો સેવક બને ને ઘાતક બને. લાલચે સેવા કરનારો વેશ્યા જેવો. વધારે ધન મળે તો પહેલાને ધક્કો મારે. તેમ જ્યાં સુધી ધરમથી મળે ત્યાં સુધી ધરમ. ધરમ કરતાં અહીં વધારે મળે છે તો ધરમને લાત મારે.
૧૦
Page #24
--------------------------------------------------------------------------
________________
દાંત માંક્કાની હાલત.
દીવી લઈ માંકડું રાજા પાસે ઊભું રહે. પગાર ન માંગે, ત્રણ કલાક ઊભું રહે. આ નોકર સારો છે. એની રજાની કે પગારની પણ ભાંજગડ નહિ. પણ રાજાને ખ્યાલ નથી કે માંકડાં ક્યાં સુધી સેવા કરનારા છે? મોં પાસે આંબા નથી આવ્યા ત્યાં સુધી. આંબાનો પ્રસંગ આવે પછી રાજાના સિંહાસનને સળગાવે છે. પૌદ્ગલિક ચીજ માટે ધર્મ કરનારા બીજામાં વધારે લાભ દેખાયો તો તત્કાળ ધરમને છોડશે. છોડવામાં પણ અક્કલ જોઇએ. કહો, અરિહંત મહારાજાની પૌગલિક લાલચથી જે ધર્મમાં જોડાયા છે તે સમ્યકત્વના બારણાંમાં પેઠેલા નથી. જે આત્મગુણમાં સંપૂર્ણ થયા છે, એમના આલંબને આત્માના સંપૂર્ણ ગુણ ઉત્પન્ન કરીશ તે સિવાય બીજું સ્થાન નથી. માટે એમની સેવા કરું.
આત્મા છે - તે ગુણવાળો છે કે ગુણ વગરનો? ગુણવાળો કહો તો નવા ગુણ ઉત્પન્ન કરવાના નથી, જો ગુણ વગરનો છે તો ગુણ વગરનામાં ગુણ આવતા નથી. દીવો છે કે નહીં? દીવો છે તો નવો દીવો કરવાનો નથી. તેમ આત્મામાં માત્ર આવરણ ખસેડવાના છે. આત્મામાં કેવળજ્ઞાન દર્શન છે. સિધ્ધના જીવો અને નિગોદના જીવો, ભવ્ય કે અભવ્ય, સમ્યકત્વી કે મિથ્યાત્વી આત્મામાં બધા કેવળજ્ઞાનવાળા છે. જો આત્મામાં કેવળજ્ઞાનાદિ ન હોય તો એ અભવ્યાદિકને તે કર્મ માનવા કે નહીં. જો કર્મ માનવા તો જ્ઞાનાવરણીયમાં મતિજ્ઞાનાવરણીયાદિ પાંચે માનવા કે નહીં. જો કર્મ માનવા તો જ્ઞાનાવરણીયમાં મતિજ્ઞાનાવરણીય રોકશે શાને ? સ્વરૂપે કેવળજ્ઞાન દરેક જીવમાં છે. અન્ય બધા મતો આ માન્યતાથી અજ્ઞાન છે.
આત્મા જ્ઞાનમય કે જ્ઞાનતાનું
જૈન દર્શન જગતના સર્વ આત્માઓને એટલે સિધ્ધનો આત્મા કે નિગોદનો આત્મા બધાને સ્વરૂપ આત્મા માને છે. જ્ઞાનમય આત્માને જૈન ધર્મ માને છે. પણ બીજા જ્ઞાનવાળો માને છે. કાચ તેજવાળો, સૂર્ય પણ તેજવાળો. સૂર્ય તેજવાળો તે પોતાના સ્વરૂપે, જયારે કાચ બહારના પ્રતિબિંબથી તેજવાળો છે. સૂર્યમાં જે તેજ છે તે પોતાનું. કાચમાં જે તેજ છે તે પોતાનો ઝગઝગાટ નથી. કાચમાં લાઈટ બહારનું છે. તેમ આ જગતમાં તમામ મતવાળાઓ જીવને ચેતનવાળો માને છે. પણ બીજાઓ જીવને ચેતનાવાળો માને તે આરીસા જેવો, જ્યારે જૈનો સૂર્ય જેવો. જ્ઞાનાધિકરણાત્મા. જ્ઞાનનો આધાર આત્મા. જૈનો જ્ઞાનમય આત્મા અને જ્ઞાનવાળો આત્મા બંને માને છે. જૈનો જ્ઞાનમય એ સૂર્ય સ્થિતિએ- પોતાનો ઝગમગાટ, નહીં કે પારકો બીજાઓ આત્માને જ્ઞાન અધિકરણ માને ખરા, પણ આત્મા જૂદી ચીજ ને જ્ઞાન જુદી ચીજ છે, ઝગઝગાટ જુદી
1 TET ,, R Bીપ
Page #25
--------------------------------------------------------------------------
________________
ચીજ. કાચમાં સૂર્યના સંબંધે ઝગઝગાટ આવ્યું. હાથનું ઝવેરાત અને અરીસાનું ઝવેરાત. અરીસામાં જે ગુણ આકાર સ્થિત છે તે અરીસાના હીરામાં છે. પણ અરીસાના હીરામાં દહાડો ન વળે, હાથના હીરામાં દહાડો વળે. તેમ અન્યમતવાળા જ્ઞાન બહારનું માને ને જૈનો આત્માના ઘરનું જ્ઞાન માને છે. આ બધી પંચાત અનાદિ અને આદિમાં છે. આત્માને જ્ઞાનમય માન્યો એટલે સર્વ આત્મા સર્વજ્ઞ થઇ શકે. જ્ઞાનમય આત્મા હોય તેનેજ સર્વજ્ઞ થવાનો હક રહે. બહારથી આવેલું જ્ઞાન અનંતુ થઇ શકે નહીં. સ્વ સ્વરૂપે જ્ઞાન હોય તે જ સર્વજ્ઞપણું. આ સર્વજ્ઞપણું સ્વભાવિક જ્ઞાન માને તો જ થઇ શકે.
શે એ ભોગવશે - આ સિદ્ધાંત પુન્યમાં.
જીવ અનાદિનો માન્યો, તો તે જ્ઞાનસ્વરૂપ માની ચાલ્યા હોત તો અડચણ શી હતી ? જીવ માત્રને જ્ઞાનસ્વરૂપ માને તો બધાને સર્વજ્ઞ થવાની લાયકાત માનવી પડે. બીજા કાળે બીજા પણ પરમેશ્વર થઇ શકે. તેથી પોતાનું સર્વજ્ઞત્વ ઉડી જાય. આત્મા એ સંપૂર્ણ જ્ઞાનમય સ્વરૂપે છે તો આવરણ માનવું પડે, પાપ માનવું પડે. નહિતર ચોખ્ખા થયેલાને પણ પાપ માનવું પડે.
અનાદિ ન માને તો પાપ આવ્યું ક્યાંથી ? એ ખુલાસો કરવા જાય ત્યારે અનાદિનું મિથ્યાત્વ અવિરતિ પાપ બંધાવે છે. અનાદિની અવિરતિ માનવી મુશ્કેલ છે. "કરશે એ ભોગવશે, નહીં કરે એને કંઇ નહીં." એ જૈન મતનો સિધ્ધાંત નથી. એ સિધ્ધાંત પુન્યમાં લ્યો. અવિરતિથી પુન્ય આવતું નથી, પાપ જરૂર આવશે. પુન્યની અપેક્ષાએ એ વાત સાચી. આપણે તો એમાં પણ અપવાદ છે. દાન દીધું ધનાજીએ, પણ સ્ત્રીઓએ અનુમોદના કરી તેણે પણ ફળ ભોગવ્યું. બળભદ્રજીએ તપસ્યા કરી તો સુથાર-હરણીયા તેને પણ દેવલોક મલ્યા. અનુમોદના પણ પુન્યમાં ભોગવાય છે. પણ પાપના પાર નહીં કરનારો પણ પાપ ભોગવે છે. આ ન માનીએ તો વનસ્પતિકાયના જીવો ક્યાં પાપ કરવા જાય છે ? નીગોદના જીવો ક્યાંય પાપ કરવા ગયા છે કે તેથી ત્યાં પડી રહ્યા છે ? અનાદિકાળથી રખડાવનાર ચીજ અવિરતિ છે.
પચ્ચક્ખાણની આવશ્યક્તા છે.
અવિરતિ એ પાપનું કારણ. રાતના ન ખાઇએ પણ પચ્ચકખાણ ન કરે તો પાપ બેઠેલું જ છે. જો નથી ખાવું તો પચ્ચક્ખાણ ન કરવાનું કારણ ? પોતાની છોકરીને પચ્ચીસ હજાર આપવા છે, તો વીલમાં નથી લખતો તો મનમાં કંઇક ગુંચવાડો છે. ખાતા નથી પણ નહીં ખાઉં તેમ બોલતો નથી. કોઇક વખત ખાવું પડે તો ? એટલો જ અર્થ. તને વખત
૧૨
Page #26
--------------------------------------------------------------------------
________________
નથી મળ્યો એટલો જ વખત બંધ છે. કંદમૂળ ખાવાનો વખત નથી આવ્યો માટે બંધ છે. તારા રૂપિયા લીધા છે કબૂલ કરું છું, પણ સહી નહીં કરી દઉં. મકાન વેચાતું આપ્યું એમ સહી નહીં કરું. રૂપિયા તારે ત્યાંથી લાવ્યો છું, પણ સહી નહીં કરું - એનો અર્થ શો? આ બદદાનત કહેવાય, બીજું કંઈ નહીં. એમ પાપ જાણી રાત્રિભોજન ન કરો પણ સોગન નહીં લઉં, તો કંઈક ગોટાળો છે. સહી ન આપે તે ઈમાનદાર ન ગણાય. તેમ જેઓ પાપ નથી કરતાં છતાં પાપના પચ્ચખાણ ન લે, તે શ્રદ્ધાવાળા કેટલા? હજુ સુધી એ શ્રદ્ધા ચોટી નથી કે પાપ ન કરીએ છતાં પચ્ચખાણ ન કરીએ તો પાપના ભાગી બનીએ છીએ. આ સિધ્ધાંત માત્ર એક જૈન દર્શન જ માને છે, તે સિવાય બીજા દર્શનકારો તેવી માન્યતા ધરાવતા નથી. પણ આ વાત બેસતી નથી : પાપ સંબંધી વિચાર ઉચ્ચાર પ્રવૃત્તિ નથી તો પાપ શી રીતે લાગે? એનાર્કોસ્ટની ટોળીમાં નામ નોંધાવી ઘરે બેસે, સભામાં ભલે ન જાય, તેના કાર્ય ન કરે, પણ ટીમમાં નામ નીકળે ત્યારે પકડાય છે કે નહીં? રાજીનામું હોય તો ન પકડાય. ગુનેગારની ટોળીમાંથી રાજીનામાથી જ બચી શકે. આ જીવ અગર પાપ સ્થાનકની ટોળીમાં ભળેલો છે, તેમાંથી રાજીનામું ન આપે તો પાપથી બચી ન શકે. શ્રમણ ભગવાન મહાવીર પણ ટોળીમાં ભળેલા છે. તે પણ તેમાંથી રાજીનામું ન આપે તો પાપથી બચી ન શકે. શ્રમણ ભગવાન મહાવીર દીક્ષા લે છે. ઘરથી નીકળી સાધુપણું લીધું. ઘરથી નીકળી એમ કહેવાની જરૂર શી? તેમાં રાજીનામું છે. પાપસ્થાનકની ટુકડીમાંથી રાજીનામું દીધા સિવાય નિરગુનેગાર થઈ શકે નહીં.
ગુનેગારનું દૃષ્ટાંત વિચારો. (અવિરતિ આત્મા)
એક ખૂની કોઇનું ખૂન કરવા નીકળ્યો. સાંજ પડી ઊંધી ગયો. તે વખતે મારવા સંબંધી કાયા વચન મનની પ્રવૃત્તિ નથી તો તે પુરૂષ ઊંઘમાં પ્રમાણિક ગણવો? એ જગ્યાએ બીજો એક મારવા જ નીકળ્યો. મન પાછું વળ્યું. રાજા ગામ દેશ આપશે, અંતે મેળવી મેલી મરી જવાનું તો મારી ને નકામું દુર્ગતિએ જવાનું. આપણે સવારે પાછા જઇશું. આ વખતે ઊંઘમાં છે. તેને બેઇમાન ગણશું? બંનેના યોગો પ્રવૃત્તિ કરતા નથી. છતાં એક ગુનેગાર ને બીજો બિનગુનેગાર. તેમ આ જીવ અવિરતિનો વિચાર પલટી જેટલો કાળ રહે તે પાપ વગરનો. માટે અવિરતિમાં આપણે પાપ માન્યું. બીજાએ માત્ર યોગમાં પાપ માન્યું.
યોગ wતાં ક્ષાયો વધુ ભયંક્ર.
યોગ કરતાં કષાયમાં કર્મબંધ વધારે, ક્યારેક બચાવને માટે કરતો હોય તો તેમાંથી મરી જાય છે. માંકડ મરી જશે એમ ધારી લેવા (બચાવવા) જઇએ ને મરી જાય, તો યોગથી હિંસા થઇ, કાયાથી હિંસા થઈ છતાં કષાયમાં પરિણતી નથી. તેથી હિંસા તેટલી Cres uske
dinge AB 13
Page #27
--------------------------------------------------------------------------
________________
ન લાગે. ચંડ કોશિયાનો જીવ શિષ્યને મારવા ગયો. મારી ન શક્યો પણ પોતે મર્યો. તાપસ રાજકુમારને મરાવા ગયો. માર્યા નથી છતાં ખાડામાં પડી મરી ગયો. અહીં હિંસા નથી, દુર્ગતિ યોગથી નથી. છતાં પરિણતિ કષાયની થઈ તેથી કર્મબંધ થયો. માટે યોગ કરતાં કષાયમાં કર્મબંધ વધારે.
ક્યાય ક્રતા અવિરતિ ખતરનાક.
કષાય કરતાં અવિરતિમાં વધારે કર્મબંધ છે. કષાય ટાળવાનો ખપ આવ્યો છે પણ અવિરતિ ટાળવાનો હજુ વિચાર આવતો નથી. દારૂડિયાને અફીણ છોડવાની વાત આકરી પડે છે. તેથી અવિરતિનું પાપ લાગે છે તે આકરું પડે છે. એકેન્દ્રિય અને નિગોદનું થાળું કષાયથી પૂરાયેલું નથી. નારકીનું થાળું કષાયથી પૂરાયેલું છે. એકેન્દ્રિય વિકસેન્દ્રિય અસંશી પંચેન્દ્રિયનું થાળું કષાયથી પૂરાયેલું નથી. તેઓને અસંજ્ઞીથી ઓછા કષાય છે. અવિરતિ કર્મબંધ કરનાર છે- એ જૈનો જ માની શકે. અવિરતિનું કર્મ માને તેને જ વિરતિ કરવાનો હક છે. દવાખાનામાં જવું કોને? દરદના સંબંધવાળાને. અવિરતિ ને દરદ માને તેનું મન વિરતિ દવાખાનામાં દાખલ થવાનું.
બીજાઓને અવિરતિનું દરદ માનવામાં અડચણ શી? વિરતિના દવાખાનામાં બધાને આવવું છે. કોઈ યમ, કોઈ નિયમ, કોઈ શિક્ષાવ્રતને નામે, કોઈ વ્રત તો કોઈ મહાવ્રતના નામે. અવિરતિમાંથી વિરતિમાં બધાને આવવું છે. પણ જૈનો જ બોલી શકે કે વિરતિ દવાખાનામાં દાખલ થવું છે. પણ વિરતિનું દવાખાનું સાંભળ્યું નથી. પચ્ચકખાણ કરો છો? કોઈ નોકારશી, કોઈ જીવ હિંસાના, બીજાના. એજ વિરતિનું દવાખાનું છે. હવે વિરતિના દવાખાનામાં કયા રૂપે દાખલ થવાય તે અધિકાર અગ્રે વર્તમાન.
હે કારિત પ્રભુ ! આ સંસારસમુદ્રમાં મારા પ્રત્યે તારવું ડુબાડવું એ બે વિરુદ્ધ કાર્યો કેમ કરો છો ? પરંતુ આ સાચી જ વાત છે કે પાટલે ચોગ્ય ફળ મળે છે. અર્થાત
આરાધક તરે છે વિરાધક ડૂબે છે.
FACE
કારણો
Page #28
--------------------------------------------------------------------------
________________
'વ્યાખ્યાd - 8
दव्यतोभावतश्चेति प्रत्याख्यानं द्विधामतं।अपेक्षादिकृतं ह्याद्यमतोऽन्यत् चरमं मतम् ॥
જિનેશ્વર ધર્મ બનાવનારા નથી, બતાવનાર છે.
શાસ્ત્રકાર મહારાજા ભગવાન હરિભદ્ર સૂરિશ્વરજી મહારાજા ભવ્ય પ્રાણીઓના ઉપગારને માટે અષ્ટક પ્રકરણ રચતાં થકાં આગળ જણાવી ગયા કે સંસારમાં કે જગતમાં જે જે ધર્મો છે તે તે તેના પ્રવર્તકના નામે જાહેર થયાં છે. જૈન ધર્મ પણ પ્રવર્તકના નામે થયેલો ગણાય. જિનેશ્વરે કહેલો ધર્મ તે જૈન ધર્મ. જિનેશ્વરે બનાવેલો ધર્મ એમ આપણે કહેતા નથી. બીજાએ પોત પોતના દેવોને જગતમાં આદિ કરનાર તરીકે માનેલા છે. જૈન ધર્મીઓએ જિનનો બનાવેલો ધર્મ નહીં, પણ કહેલો – બતાવેલો ધર્મ. ધર્મ બતાવવામાં વસ્તુ પહેલાની હોય. તેથી જ જિનેશ્વરો થઈ શક્યા. ધર્મ જેવી ચીજ ન હોત તો જિનેશ્વરને થવાનો વખત ન આવત. જિનેશ્વર જિન નામકર્મ બાંધી કેમ શક્યાં? જૈન ધર્મની હયાતી હતી તો જિન થઈ શક્યા. પોતાને તરવાની ભાવના ન આવી હોત તો બીજાને તારવાનો વખત જ કયાંથી આવતે? આ માટે જ જૈન ધર્મ અનાદિ માનવો પડે છે. તેથી જ જિનેશ્વરે બતાવેલો કે કહેલો તે જૈન ધર્મ કહીએ છીએ. અહીં બીજા મતવાળાને મુશ્કેલી છે. બતાવાય કઈ ચીજ? પહેલાની જે ચીજ હયાત હોય તે જ બતાવાય. હયાત ન હોય ને બતાવે તો તે ઈંદ્ર જાળીયો કહેવાય. સાચા પદાર્થ દેખાડનારા વિદ્યમાન પદાર્થને દેખાડે. ધર્મ વિદ્યમાન હોય તે દેખાતો બંધ થયો હોય તો દેખાડે. બતાડનાર શી રીતે પોતે બન્યો? પોતાની મેળે બતાવનાર થઇ જાય તો જગત પણ પોતાની મેળે દેખનાર થશે. તો તેને બતાવવાની જરૂર શી? પોતે જોયું હતું તે કોઇના બતાવવાથી જોયું હતું?
ધર્મ બતાવવા શરીર જરૂરી.
આગળ જાય ત્યારે, મહાવીર મહારાજાએ જે ધર્મ બતાવ્યો તે ઋષભદેવ ભગવાને બતાવ્યો. શ્રીઋષભદેવજીએ ધનાસાર્થવાહના ભવમાં ધર્મઘોષ સૂરિ પાસેથી દેખ્યો. ધર્મ બનાવ્યો એમ માને તો ધર્મ બનાવનારે ધર્મ દેખ્યો ન હતો. બીજા પણ તેવા બનાવનાર થાય. ધર્મ બતાવનાર થવું તે બને? જ્યારે શરીરવાળો પોતે હોય. શરીર વગરનાને બતાવવાપણું મળે જ નહીં. ધર્મ બતાવવો વચન વગર ન હોય, વચન મુખ વગર ન હોય
૧૫
શાકને કડક કે માન:04. મકા,કાક. }, { HRA BH: !Bર ય],F
S
TUDE,
IIIM
BI[E BY|: KHIR !.JETH 11 11 ref'sgFh;a:11:
Page #29
--------------------------------------------------------------------------
________________
- મુખ શરીર વગર ન હોય. શરીર કર્મ વગર ન હોય. બતાવનારને છેવટે કર્મવાળો માન્યા સિવાય છૂટકો નથી. વચનદ્વારા બતાવ્યો, તો વચન મુખ શરીર કર્મ અનુક્રમે હતા. કહેવાતા નૈયાયિકો પણ ન્યાયનું મીંડું. નૈયાયિકોએ છેવટે હારીને શરીર કર્મને આધારે માનવું પડ્યું. જગત ને ફળ શરીર ઇશ્વરને વળગાડ્યું. “ખાય ભીમ ને હગે મામા શકુની કર્મ કરે જગત ને ફળ શરીર ઇશ્વરને ગળે વળગે. બતાવનારને ન માને. શરીરવાળાને સર્વજ્ઞ માને, તેથી જગતના તમામ ધર્મો દલાલોના છે, માલિકના નથી. વિચારો ! મુસલમાન શું કહે છે. ઇશ્વરે પયગંબર સાથે પેગામ મોકલ્યા. સંદેશો પયગમ્બરે આપ્યો. આપણી પાસે વચન પરમેશ્વરનું નહીં પણ પયગંબરનું. પયગંબરના ભરોસે માનવાનું. ક્રાઈસ્ટ પણ તેમજ. બીજામાં જે કોઈ ઋષિઓએ પરમેશ્વરનું જ્ઞાન આપ્યું તે તો પરમેશ્વર નથી. ઋષિના ભરોસે પરમેશ્વર માનવાના, નિરંજન નિરાકાર ઈશ્વર માનવા પડે. મહાત્મા કે ઋષિ જેવો કહે તેવો ઇશ્વર માનવાનો. પરમેશ્વરનું શાસ્ત્ર જૈન સિવાય બીજે ઘટે નહીં. પરમેશ્વરના દલાલો વચન દાખલ કરે. સાક્ષાત્ વચનનો સંબંધ નથી. તે સાક્ષાત્ સંબંધ માત્ર જૈનોને છે. જેનો અનાદિ માનતા હોવાથી આગળ આગળથી જીવો ઉચ્ચ સ્થિતિ પામતા જાય. શુધ્ધ, શુધ્ધતર, શુધ્ધતમ થતા જાય. સાક્ષાત્ પરમેશ્વરનું વચન સાંભળવાનું નસીબ માત્ર જૈનોને છે, બીજાને નથી. જિનેશ્વરે બતાવેલો ધર્મ તે જૈન ધર્મ. મનુનો કર્તા ધર્મ તે માનવ. ઉક્તાર્થમાં પ્રત્યય ધર્મ લાવે છે. જિનેશ્વરે કહેલો ધર્મ તે જૈન ધર્મ. વિષ્ણુએ કહેલો ધર્મ તે વૈષ્ણવ. શિવે કહેલો ધર્મ તે શૈવ. શિવ વિષ્ણુ ને ઈશ્વર માનતા નિરંજન નિરાકારપણું ઉડી જાય છે. ધર્માધર્મો વિના. ચાહે ધર્મ, ચાહે અધર્મ હોયા વિના શરીર બંધાતું નથી. તચ્છાતાઃ પરે કર્થ ? શરીર ન હોયતો મોટું ક્યાંથી? જો માં નથી તો બોલવાનું ક્યાંથી હોય? જો બોલવાનું ન હોય તો શાસ્ત્રકાર બનાય શી રીતે ? શાસ્ત્ર બનાવવાવાળા સર્વજ્ઞ માનીએ તો અનાદિ માન્યા સિવાય છૂટકો નથી. બીજાને દલાલના ધંધા ઉભા કરવા પડે. અહીં આખી તત્ત્વ દૃષ્ટિ પલટાઈ ગઈ. જો અનાદિથી જીવ કર્મ સાથે બંધાયેલો માનીએ તો જ સંસારને અનાદિ માની શકે. અનાદિનો સંસાર ક્યારે માની શકાય? બંધના કારણો માનવા જોઇએ. જો દુનિયાદારીની સ્થિતિ લઇએ તો બધા જીવો પાપની ક્રિયામાં પ્રવર્તનારા હતા તે બને નહીં તો પછી કરશે તેજ ભરશે, તે મુદ્દો ક્યાં રહે?
ધર્મમાં અનાદિની માન્યતા, કોર્ટમાં પ્રતિજ્ઞા જરૂરી.
અનાદિ સિધ્ધાંત ક્યારે બેસે ? એ માન્યતા રહે કે જે પાપ કરવાનો તે તો | ભોગવવાનો. પણ અનુમોદન આપનારો કે સામેલ થનારો પણ પાપ ભોગવનારો જરૂર, પણ કોર્ટમાં જેમ પ્રતિજ્ઞા ન કરે એટલે દફતરમાં એક શબ્દ ન પડે. પ્રતિજ્ઞા કર્યા પછી જ
અષ્ટપ્રક્રણ
( ૧૬ )
Page #30
--------------------------------------------------------------------------
________________
સાક્ષીમાં શબ્દ લખાય. લોભી, લાલચુ, સ્વાર્થી, અજ્ઞાની એવા લોકોએ કરેલો કાયદો તમારે કબૂલ. સાક્ષી પૂરવા ગયા ત્યારે એમ કહ્યું કે પ્રતિજ્ઞા કરવાની શી જરૂર છે? અહીં ધર્મમાં પ્રતિજ્ઞા કરવાની ભારે પડે છે. રાત્રિ ભોજનના પચ્ચખાણ કરવાની શી જરૂર? રાત્રે ખાઇશું નહીં. કોર્ટમાં પણ એમ કહોને સાચું બોલીશ પછી તમારે પ્રતિજ્ઞાનું શું કામ છે? ત્યાં તો ચાલતો કેસ કોરાણે રહે અને નવો એ કેસ ઊભો થાય. કેમકે એમાં કોર્ટનું અપમાન છે. કેસનું નામ રાખ્યું છે. જિનેશ્વરના કાયદા પ્રમાણે પચ્ચખાણ ન કરો એ શું જિનેશ્વરનું અપમાન નહીં ? લગીર મગજમાં ઉતારો. કહો જેમ સાક્ષી પૂરનારે પ્રથમ પ્રતિજ્ઞા કરવી પડે તો જ વફાદાર. તેમ અહીં એ માન્યતા થવી જ જોઇએ કે જેટલું પચ્ચખાણ નથી થતું તેટલું પાપ લાગે છે. અનુમોદન સાથે ભલું કરું એ નહીં. (અનુમોદન કરું કે ન કરું, પચ્ચખાણ વિના) એ તો પાપ લાગે જ છે. પણ પચ્ચખાણ ન કરું તે પાપ છે. સોગન લઈ જૂઠું બોલો તો પણ એ ગુનો છે જ. તેમ પ્રતિજ્ઞા ન લ્યો-જરૂર નથી એમ માનો-કહો તે જ મિથ્યાત્વ અને આ જ સજા. એ સમકિતી નહીં.
પાપનો બંધ ન થાય માટે પદ્માણ ક્રવાનું. (આશ્રવતત્ત્વ)
પાપ કરો એ ગુનો જુદો. તે ગુના કરતાં પાપના પચ્ચખાણ કરવાની જરૂર એ ન માનો તો એ પ્રથમ ગુનો. અહીં જે મનુષ્યને પાપના પચ્ચકખાણ કરવા જ જોઈએ, પચ્ચકખાણ ન કરૂં ત્યાં સુધી પાપે ભરાઉં છું.” આવા શબ્દ નથી ગમતાં તેને મિથ્યાત્વની શિક્ષા છે. દેવું આપવું કડવું લાગે, દેવાળિયો શબ્દ કડવો લાગે. બંને કડવા લાગે ત્યાં ઉપાય નહિ. તેમ પાપના પચ્ચકખાણ કરવા કડવા લાગે, પચ્ચક્ખાણ વિના પાપ લાગે છે એ માનવું કડવું લાગે છે. આ માનશો એટલે શાસ્ત્રકારે આશ્રવને તત્ત્વ કેમ ગયું તે માલુમ પડશે. જીવને જડમાંથી થીયરી શરૂ થતી હોય છે. થીયરી આશ્રવથી શરૂ થાય છે. વ્રત ન લેવા તે જ આશ્રવ છે. વ્રતો ન થાય તે બધું પાપ છે. એ માનવા જૈન સિવાય બીજો કોઈ તૈયાર ન થાય. અનાદિકાળથી વ્રતો નથી કર્યા તેનું પાપ વળગ્યું છે. અમારો વિચાર ચિંતવનમાં નથી ને અમને પાપ લાગે છે ! અહીં રસોળી થઇ. આમાં રસ પહોચાડવાનું આપણું મન નથી. રસોળી મોટી કરવાનું આપણું મન નથી પણ જયાં સુધી રસોળી રહે ત્યાં સુધી રસ પહોંચ્યા જ કરે. કપાવીને તેજાબ દ્વારા જયારે મૂળથી બાળે, ત્યારેજ રસ પહોંચતો બંધ થાય. કપાવે તો પણ વધે છે. તે પ્રમાણે, પાપ ન કરવું તે કપાવવા જેવું છે. અવિરતિને પાપ માની પચ્ચખાણ કરો ત્યારે તેજાબ દ્વારા મૂળથી બાળ્યું કહેવાય.
બીજી બાજુ : જીવ કેવા સ્વભાવનો ? અવ્રત કે વ્રતના સ્વભાવવાળો? જીવ જો વ્રતના સ્વભાવવાળો ન હોય તો અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાનાવરણીય એ કષાયો રોકવાનું unesusku
Page #31
--------------------------------------------------------------------------
________________
આવરણ શાનું? જો રોકવાનું નથી તો પ્રત્યાખ્યાની અપ્રત્યાખ્યાનાવરણીય શાને ઢાંકે? જો વિરતિને પચ્ચક્ખાણ સ્વરૂપ માનો તો જેટલું પચ્ચક્ખાણ ન આવ્યું તેટલો વિકાર થયો, વિકાર થયો એટલે મન ન હોય તો પણ રસોળીમાં રસ પોષાતો રહેવાનો. અવિરતિ વિકાર ગણ્યો તો થએલો વિકાર નવો વિકાર લાવતો જ રહેવાનો, વિકારનું પોષણ થયાજ કરે, અવિરતિ આત્માનો વિકાર છે. જ્યાં સુધી પચ્ચકખાણ રૂપી તેજાબ નહીં લગાડશો ત્યાં સુધી અવિરતિ એ વિકાર મટવાનો નહિ. જૈન શાસ્ત્રકારોએ અનાદિથી આશ્રવ કહ્યો છે તે માનવો પડે. અનાદિથી અવિરતિ ન માનીએ તો અનાદિથી કર્મબંધ મનાય નહિ અને તે ન હોય તો અનાદિથી રખડવાનું ન હોય. જો કર્મ બાંધનારો છે તો આશ્રવવાળો છે. આશ્રવવાળો છે તો અવિરતિથી કર્મ બાંધનારો છે.
ધર્મનું સાચું લક્ષણ અહિંસા અને અન્યuતો.
તીર્થકરને અંગે શાસ્ત્રકારે એક કહ્યું કે હિંસા કરનારો હોય, જૂઠું બોલનારો હોય, તો કેવળી ન ગણવો. કેવળીપણામાં હિંસા, મૃષાની વિરતિને સ્થાન આપ્યું. મહાવ્રતને અગ્ર પદ આપ્યું. ધર્મનું લક્ષણ અહિંસા લખણસ, જગત અહિંસા માને છે અને જૈનો અહિંસા માને છે. બંને શબ્દો સરખા છે પણ જૈનોની અહિંસાનો અર્થ તદ્દન જુદો છે. જૈનો હિંસા ન કરવી તે અહિંસા નહીં પણ, તેનો જુદો જ અર્થ કરે છે. કારણ કે તેમ હોય તો નિગોદના જીવો હંમેશા ધર્મી રહે. તેઓ અસહકારવાળા પોતાનો નિયમ રાખે છે. સહન કરવું પણ કોઈને પીડા ન દેવી. પોતે બારે મહિના પીડા સહન કરે છે તે જગતને પીડા આપતા નથી. તેને બાળો, ચગદો તો પણ જગતને પીડા નહિ આપે. અન્યમતની અહિંસા માનીએ તો હિંસા ન કરવી તે, એમ અહિંસા આપણે માનીએ તો આપણને ચાલતા, બેસતા, ઉઠતા હિંસા લાગે, એને લાગવાની નથી. તો એકેન્દ્રિયો ધર્મના ધ્વજ ગણાય ! અહીં એ નથી. અહીં હિંસા નિવૃત્તિ, હિંસાના પચ્ચખાણ એ અહિંસા. પૂ. શય્યભવસૂરિજીએ 'અહિંસા સંજમો તવો' હિંસાની નિવૃત્તિ તે અહિંસા, તો એકેન્દ્રિય નીકળી જાય, નહીં કરવાવાળા માત્રથી બચવા માંગો તો એકેન્દ્રિયમાં જવું પડે, પચ્ચકખાણથી બચવા માંગો તો જૈન ધર્મમાં.
વ્યવહારનું દષ્ટાંત રૂપિયા વ્યાજે મૂક્યા.
હવે દુનિયામાં સ્થિતિએ વિચારો. તમે બે હજાર રૂપિયા અનામત રાખવા આપ્યા. બે વરસે બાર વરસે લેવા આવ્યા. તમો કેવા માણસ છો? નકામી પળોજણ કરવા આવ્યા છો? એ જ રકમ ખાતે જમા કરાવ્યા હોત તો વ્યાજ સુધ્ધા આપતે. દુનિયામાં એક અક્ષર પાડો એની કિંમત. ખાતે અને અનામતમાં એ કિંમત. અહીં કિંમત નથી. અનામત) અષ્ટપ્રણ
૧૮ )
Page #32
--------------------------------------------------------------------------
________________
ખાતામાં રાખી વ્યાજ લેવા જવું તો વ્યાજ નહિ મળે પણ ઠપકો મળશે. તેમ પાપ નહીં કરો ને પચ્ચકખાણ ન કરો તો ઠપકો લાગશે. દુનિયામાં અવળચંડાને સીધું ન સૂઝે. કહો સીધું તો અવળું સૂઝે. મોજમાં છોને ? તેઢે ચલે તો માર ડાલીએ. અનાદિકાળથી પચ્ચખાણ લીધા નથી. તેથી અવિરતિના કર્મ લાગ્યા છે. પચ્ચકખાણ લઈએ તો પાપ રોકાય, પણ અવળી વાત લ્ય, સીધી વાત ન લ્ય. અમારે તો જેટલું પાપ ન કરીએ, તેટલું પણ ચુકવવાનું થયું. પાપ ન કરીએ પણ પચ્ચકખાણ ન કર્યું એટલે પાપ તો લાગવાનું. તો પાપ ન કર્યું તો પાપ લાગવાનું જ છે તો પાપ ન કર્યું એ ચૂક્યાં. સીધી વાતની જગો પર પાપ ન કરીએ કે કરીએ તો કરમથી બંધાઈએ છીએ. તો પછી પાપ કેમ ન કરવું? સાચાની પ્રતિજ્ઞા ન કરીએ તો જુઠનું પાપ લાગવાનું જ છે. તો સાચાની કિંમત ન રહી. હવે સાચું બોલવાની માથાકુટ શા માટે રાખવી ? અમારે સાચું જૂઠું એક ભાવમાં ગયું ? પણ મહાનુભાવ! એકલા અવિરતિના કર્મ માન્યા હતે તો તારું કહેવું ખરું. પણ કાયદામાં મેંબર થયો એટલા માત્રથી બધા ગુના લાગુ નથી પડતા. કયા કયા નંબરે કેટલો કેટલો ભાગ લીધો - તે સજાની તીવ્રતા મંદતા કાર્ય કરનાર ઉપર છે, ભાગ લેતો હોય તે પ્રમાણે.
કર્મબંધની સ્થિતિ
અવિરતિમાં કષાય અને યોગ ભળ્યા હોય તો તેમાં રાતદિવસનો ફેર છે. યોગ અને કષાય ભળે ત્યારે અને અવિરતિ એકલી હોય ત્યારે – બંને વખત કરમ જુદી જાતનાં બંધાય. આ કારણથી ચાર કારણે નરકનું આયુષ્ય બાંધે. એ જગોએ અવિરતિને નરકના કારણમાં ન જણાવી. ગુનેગાર થયા છતાં તેવો ભાગ ન લીધો હોય તો તેવી સજા થતી નથી. અવિરતિ ટીપના નામ જેવી, કષાય અને યોગ ભાગ ભજવવા જેવું. કષાય અને યોગ બંને કરમબંધના કારણો છે. સાચા જુઠામાં ફરક માનવા જાવ છો અવિરતિની વાત ઉડાડવા માંગો છો. પણ ધ્યાન રાખવાનું કે એકલા અવિરતિથી કર્મબંધ માનતા નથી, પણ કષાય અને યોગની તીવ્રતા મંદતા તે કર્મબંધની તીવ્રતા મંદતા. અવિરતિથી સામાન્યબંધ, યોગ-કષાયથી તીવ્રબંધ થાય. એકેન્દ્રિય મંદમાં મંદ કષાયવાળા, છતાં બેડો પાર નથી થતો, ચોથે પાંચમે છ ગુણઠાણે ચડેલા એ જીવો એકેન્દ્રિય કરતાં ઘણાં તીવ્ર કષાયવાળા છે, છતાં સંજ્ઞી હોવાથી તે ચઢતાં છે. કારણકે અવિરતિના બારણા રોક્યા છે. આથી અવિરતિ ઉપર જોર આવે છે. અહીં જૈન શાસનના પગથીએ ચડ્યા ત્યારથી પ્રથમ પગથિયામાં આવ્યા છીએ. એ પાપ રોકાયા છતાં અવિરતિનું પાપ ન રોકો ત્યાં સુધી સંસારના બારણા બંધ કરવા માંગો છો તેમ કહેવાય નહિ. શિષ્યએ પ્રશ્ન કર્યો કે કારણ શું? સંસારનું? નિયુક્તિકારે કહ્યું અસંજમો અક્કો. એક અસંખમ કારણ. સાધુઓ રોજ બબ્બે
ચાણક પ્રક્સણ
C
પjરાવતી HTML
Page #33
--------------------------------------------------------------------------
________________
વખત એકરાર કરે છે. એ વિહે અસંજમે એકવિધ અસંજમ. એ જ કર્મબંધનું કારણઅવિરતિ. એ જ સંસારની જડ માની પ્રતિકમણની જડ. સમ્યકત્વ એક પ્રકારનું કહીએ તો સમ્યકત્વના બધાં ભેદો આવી જાય. તેમ અસંજમના બધા કારણો એકમાં આવી જવા જોઈએ. નહિતર એકવિધ ન રહે. ત્યારે બે પ્રકાર કહ્યા. ત્રણમાં મિથ્યાત્વ અવિરતિ અજ્ઞાન- એમ અવિરતિને ત્રણમાં લીધી.
શાસ્ત્રકારો અવિરતિને ધક્કો લગાડવા તૈયાર થયા છે. વ્રતોને મુખ્ય સ્થાને સ્થાપે છે. વ્રતની જરૂર જૈન સિવાય બીજાને નથી. મુદત જતી હોય તેને ખાતુ પડાવી લેવું પડે. જ્યાં સુધી મુદત ન જતી હોય ત્યાં ખાતું પડાવવાનો સવાલ શો? પચ્ચકખાણની તેને જરૂર છે જે અવિરતિમાં કર્મ માનનારા છે. ભવિષ્યમાં મારે કરવું નહિ. એવી પ્રતિજ્ઞાની મારે જરૂર છે. જ્યાં મુદતનો બાધ નથી ત્યાં ખાતું પડાવવાની જરૂર નથી. પચ્ચકખાણ વ્રતો મહાવ્રતો યમો નિયમો શિક્ષાવ્રતો બધાના ઉપચાર કરવાની કોને જરૂર? અપ્રતિજ્ઞામાં કર્મબંધન માને તેને. તેથી તેને પચ્ચકખાણની જરૂર છે.
“ન માંસ ભક્ષણે દોષો.” જો પ્રવૃત્તિમાં નુક્શાન નથી તો નિવૃત્તિમાં ફળ ક્યાંથી? પ્રતિજ્ઞાની તેને જરૂર કે વગર પ્રતિજ્ઞામાં નુકશાન માને. આથી શાસ્ત્રકાર મહારાજા હરીભદ્રસૂરિજી કહે છે કે તમે જૈન થયા છો તો પચ્ચકખાણ સમજો . વ્રત કરે તો પાપ રોકાય, તે શ્રધ્ધા ન થાય તો સમ્યકત્વ પણ નથી. માટે એ પાપ રોકાય પચ્ચકખાણ દ્વારા. એ તે કેમ રોકાય તે અધિકાર અગ્રે વર્તમાન.
હે પ્રભુ ! સંસારસમુદ્રમાંથી તારવાર એવા ધર્મને તમારા વિના બીજો કોણ મને બતાવે ? કારણ કે બીજાઓ અજ્ઞાતી હોવાથી
ઉત્કૃષ્ટદ્યુતવે શી રીતે કહે ?
1
કપ્રક્રણ
Page #34
--------------------------------------------------------------------------
________________
'વ્યાખ્યાલ - જ
दव्यतो भावतश्चेति प्रत्याख्यानं द्विधामतं।अपेक्षादिकृतं ह्याद्यमतोऽन्यत् चरमंमतम् ॥
શું ઇશ્વરે ધર્મ બનાવ્યા પહેલા પાપ નહોતું લાગતું?
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન્ હરિભદ્રસૂરિશ્વરજી મહારાજા અષ્ટકજી નામના પ્રકરણને રચતાં થકાં આગળ દેવગુરુનું સ્વરૂપ જણાવી ગયા. સામાન્ય રીતે સર્વમતવાળા પોત પોતાના આદ્યપુરૂષને દેવ માને છે. તેમ અહીં આદ્ય દેવ તરીકે જે પુરૂષ માનવાના છે એમાં વિશિષ્ટતા છે. બીજા મતમાં આદ્ય પુરૂષને દેવ માન્યા તે ઉત્પાદક તરીકે દેવ માન્યા છે. આપણે જૈનોએ તીર્થકરોને ધર્મના ઉત્પાદક તરીકે માન્યા નથી, પણ પ્રદર્શક તરીકે માન્યા છે. એટલે કે ધર્મને દેખાડનાર તરીકે માન્યા છે, નહિ કે બનાવનાર. દેખાડનાર અને બનાવનારમાં ફરક શો ? બનાવનારે માનવું પડે કે પહેલાં ધર્મ હતો જ નહિ. જ્યારે બતાવનારને ધર્મ અધર્મ અનાદિથી સિધ્ધ છે. ધર્મ બનાવ્યો છે તેમને પહેલાં આ વાત માનવી પડે છે કે ઈશ્વરે ધર્મ બનાવ્યો ન હતો ત્યાં સુધી પાપ કરે તો કર્મ લાગતું ન હતું. જયારથી એમણે ધર્મ નિયમ-કાયદો બનાવ્યો ત્યારથી હિંસા કરનારને પાપ લાગવા માંડ્યું. ખરી રીતે તેમ છે જ નહિ. ધર્મ ન બનાવ્યો હતો ત્યાં સુધી ૧૦૦ નો નાશ અને એકનો બચાવ. ધર્મ કરનારા થોડાને ધર્મ ન કરનારા ઘણા ઉત્પન્ન કરનારે ૧૦૦ને ગરદન માર્યા, થોડાને બચાવ્યા. આપણી માન્યતા એ છે કે કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે હિંસા એ પાપનું કારણ છે. હિંસાથી બચવું એ પાપથી બચવાનું છે. તીર્થંકરે બનાવ્યું નથી, પણ બતાવ્યું છે.
થર્મોમીટરનું કામ શું?
ચૌદ રાજલોકમાં હિંસાદિથી ચાહે જે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ હોય તો પણ હિંસાથી બચનારો પાપથી બચે છે એ તો હતું જ. અનાદિકાળથી એ ચાલ્યું જ આવે છે. વાત ખરી. શરીરમાં તાવ આવ્યો, થરમોમીટર લગાડ્યું, તાવ હશે તો પોઇંટ ચડશે, ન હોય તો પારો ચડતો નથી. હશે તો આવશે, નહિ હોય તો નહિ આવે. થરમોમીટર કંઈ જ કરવાનું નથી. થરમોમીટર માત્ર તાવનું માપ લાવી આપે છે. પથ્ય કુપથ્યથી નિવારણ નથી કરતું. થરમામીટર શીખવતું નથી કે આ દવા લ્યો. થરમોમીટર તાવ લાવતો નથી, હઠાવતો અષ્ટક પારણા છેતો
છે ૨૧)
-
2
HEAR
Page #35
--------------------------------------------------------------------------
________________
નથી, પણ તેનાથી સાવચેત થવાનું સૂઝે છે.
જિનેશ્વર મહારાજા ધર્મ અધર્મનું નિરુપણ કરે છે. તે તમારા આત્મામાં રહેલા કર્મો બતાવે છે. તેના કારણ બતાવે છે. તાવ કયા કારણથી આવ્યો તેવા થરમામીટર જગતમાં નીકળ્યા નથી. જ્યારે જિનેશ્વર મહારાજાએ આત્માના થરમામીટર નીકાળ્યા છે. તાવ કયા કારણથી આવે છે તે જણાવે છે. પથ્ય કુપથ્ય ટાળવું એ જગતનું થરમામીટર સૂચવતું નથી. પણ ત્રિલોકના નાથ તીર્થંકર મહારાજા કર્મનો તાવ સૂચવે છે અને તેના કારણો બતાવે છે તેમજ તેને રોકવાના ઉપાય પણ બતાવે છે.
આત્માના તાવનો રોગ મટાડનાર જિનેશ્વર
જિનેશ્વરમાં આત્માના જુના તાવ હઠાવવાની શક્તિ છે. રોગી રોગ જાણે પછી રોગ અને દાક્તર તરફ કેટલું લક્ષ્ય રાખે છે ? રોગની દશા માલુમ પડતી નથી ત્યારે દવા કે દવા દેનારા તરફ અણગમો રહે છે. પણ રોગની ભયંકરતા ખ્યાલમાં આવે ત્યારે શું થાય ? દાક્તરના ગુલામ થઇએ. પથારી આ જગો પર નહીં તો એમ, આમ બેસો તો એમ બેસીએ. શરીરનો રોગ જાણવામાં આવ્યો ત્યારે તે રોગ કાઢનારાના ગુલામ. પૈસા આપી ગુલામ બનીએ. કોફી પીવાનું કહે, કશું ન ખાવાનું કહે. તો તેમ ખાઇએ અગર બીજું બંધ કરીએ. અહીં પાપનું દરદ આત્માને ન થાય, પાપની ભયંકરતા ન લાગે ત્યાં સુધી ધર્મ રુપી દવા કે તેની દવા દેનારા તીર્થંકર ડૉક્ટરની કિંમત ન સમજાય. તીર્થંકર મહારાજ એ સ્થિતિના છે કે મનુષ્ય ધર્મ કઇ રીતે કરવો ? બાળકની વત્સલતાનું દૃષ્ટાંત ન આપ્યું. રણસંગ્રામની સાવચેતીનું દૃષ્ટાંત ન આપ્યું. વ્યાધિની જેમ પ્રતિક્રિયા. રોગની ચિકિત્સા કરાય, આધીન કેટલો થાય છે ! રાજામહારાજા શહેનશાહ સુધ્ધાં ડૉક્ટર કહે તેમ કરવા કબૂલ. કેટલાક ધર્મને અંગે જે બંધનથી રહેવું તે ગુલામી અગર બંધન માનતા હોય તેમણે ધ્યાન રાખવું કે રાજા મહારાજા શહેનશાહ ડૉક્ટર કહે તેમ ચાલે, ખાય, બેસે, સુવે. શું તે ગુલામ ગણવા ? આપણું હિત શામાં છે એ દાક્તર સમજે છે, એવો નિશ્ચય છે. હિત કરનારનો નિશ્ચય થયા પછી એના ઓર્ડરમાં રહેવું તે ગુલામી નથી. વ્યવહારમાં મા બાપના કહ્યા પ્રમાણે પુત્રે કે માસ્તરના કહ્યા પ્રમાણે વિદ્યાર્થીએ રહેવું તે પોતાના હિત માટે છે. તેમ તીર્થંકર મહારાજા દરદ અને પરિણામ બતાવે. કેમ રોકાય, કેમ આરોગ્યવાન થઇએ એ બધુ બતાવે. એથી એના જેવો હિતકારી બીજો મળવાનો કયો ? બીજામાં આવું થરમામીટર નથી. તાવના કારણો, તેને રોકવાનો ઉપાય, કેટલો તાવ છે ? એટલું જણાવવાનું સાધન નથી મળ્યું. જેને મળ્યું છે તે વાળના ગુંચળામાં થ૨મામીટર મૂકે તો શું થાય ? જ્યાં ગરમી રોકાઇને એમાં આવી શકતી હોય તેવા સ્થાને થરમામીટર મૂકે તો
14
નર્મદા
૨૨
Page #36
--------------------------------------------------------------------------
________________
ગરમી આવે. બીજાઓ રુપી અરુપી વસ્તુ સમજતા નથી.
સર્વજ્ઞની દૃષ્ટિ
આત્મા શબ્દ પણ બીજા દર્શનકારોએ નકલી ઉત્પન્ન કર્યો છે. જે વસ્તુ જાણે તે જ નામનું ઉત્થાન કરે. જે નથી જાણતા તે મનુષ્ય વસ્તુનું નામ ઉત્થાન કરી શકતો નથી. ચોપડીનું જ્ઞાન ન હોય તે ચોપડી શબ્દ બોલે નહિ. કૈવલ્ય સર્વજ્ઞપણું માને, પણ તેના સાધન તરીકે વીતરાગપણું નથી. તેઓ આત્મા જોનારા નથી તેમને આત્મા શબ્દનું ઉચ્ચારણ ક્યાં? પદાર્થ દેખે પછી ઉચ્ચારણ. વાચ્ય વિના કોઇ દિવસ વાચકનું ઉત્થાન નથી. વાચ્ય જ ખ્યાલમાં નથી આવ્યું. કેવળજ્ઞાન સર્વજ્ઞતા વિનાના છે. વીતરાગતા વિનાના છે. એટેમ્સ જેમણે દેખ્યા તેમણે એટેમ્સ શબ્દ ઉત્પન્ન કર્યો તે શબ્દનું આપણે અનુકરણ કર્યું. તેથી સર્વજ્ઞે કેવળીએ આત્મા દેખ્યો તે આપણે બોલીએ છીએ. આત્માને દેખીને આપણે આત્મા શબ્દ બોલતા નથી. જેઓ સર્વજ્ઞ સર્વદર્શી ન હોય તે આત્મા દેખે નહિ. સર્વજ્ઞ સર્વદર્શી થયો તે સર્વ દેખે. પણ આ અરુપી-એને દેખવાનું શું ? એક બાજુ અરુપી, ને એક બાજુ દેખવાનું કહો છો એ વસ્તુ ઘટતી નથી. સુખ અને દુઃખ થાય તે ચીજ ખરી કે નહિ ? એમાં ભ્રમ છે ? સાપને દોરડામાં ભ્રમ કહી દેવાય પણ સુખદુઃખમાં ભ્રમ છે ? બોલ ભાઇ, સુખ કાળું ધોળું પીળું કેવું ? દુઃખ કેવું ? જાણે છે ખરો ને ? જેને રૂપ ૨સ ગંધ નથી તેને જાણ્યુ કે નહિ ? તેમ સર્વજ્ઞ તારા આત્માને જાણે ત્યારે આત્મામાં રહેલા સુખદુઃખ જાણે કે નહિ ? સુખદુ:ખ આપણે પોતે જ જાણીએ છીએ. આપણા આત્માના અનુભવે રૂપાતિ રહિત સુખદુઃખ આપણે પોતે જ જાણીએ છીએ, અનુભવી શકીએ છીએ, તો સર્વજ્ઞ જાણે એમાં નવાઇ નથી. આ આંગળીમાં રૂપ રસ ગંધ સ્પર્શ, એ ચારે ઉઠાવી લ્યો. દ્રવ્ય ન ઉઠાવશો. જે ગુણ જેમાં રહ્યો હતો તે વસ્તુ, તેમાંથી ગુણ કાઢી લ્યો. આત્મા ચીજ અરૂપી છે છતાં દ્રવ્ય તરીકે છે, તેથી રૂપ વગર પણ તેઓ દેખી શકે છે. આત્મા શબ્દ ત્યારથી શરૂ થયો. જેમ, લુગડું દેખે ત્યારે તેની ભાત દેખે, ભીંત દેખે તો ચિત્રામણ દેખે. ભીંત નથી દેખતો ને ચિત્રામણ દેખું છું એ ઢંગધડા વગરનું ખાતું છે, અવિરતિ આત્માને ને દેખે અને પુદ્ગલ દેખું છું. એકલા પુદ્ગલો દેખે ત્યાં સુધી કર્મની તાકાત. કર્મે આવીને જ્ઞાન રોક્યું. જે આત્મા તેના ગુણો નથી જાણતો તે જ્ઞાન ક્યાંથી જાણવાનો ? અમુકે જ્ઞાન રોક્યું તે ક્યાંથી જાણવાનો ? આત્મા તેના ગુણો વગેરે જાણી શકે નહીં માટે જગતના સર્વ આત્માને દેખનારા સર્વજ્ઞ ભગવાન બધાને બતાવવા લાગ્યા : જ્ઞાનાદિને કોણ રોકે છે ? રોકનારો કેમ આવ્યો ? જિનેશ્વર આવા હોવાથી તેમને બતાવનાર કહ્યા. જૈન શાસ્ત્રકારોએ નવતત્ત્વ ભણવાનું કેમ જડમાં(મૂળમાં) રાખ્યું છે તે સમજાશે.
૨૩
Page #37
--------------------------------------------------------------------------
________________
આત્માની સ્થિતિ સમજવા માટે નવતત્વનું સ્વરૂપ વિચારવું જોઇએ. ]
નવતત્ત્વ એ આપણા આત્માના દરદનો ફોટો છે. ક્યા કારણથી દરદ થયું? તેને || કેમ રોકાય? તેથી નવતત્ત્વની દેશના છેકલિકાલ સર્વજ્ઞ શ્રીમાન્ હેમચંદ્રાચાર્ય સૂરીશ્વરજી દેશનામાં નવતત્ત્વ જણાવે છે, પણ જેમાં પદાર્થો કહ્યા છે તે આત્મનો આખો ફોટો છે. હવે રોગનો નાશ કેમ થશે? એ પણ બધો ફોટો રજૂ કરનાર નવતત્ત્વ છે. ફોટો દરદને || કરતો નથી, દરદને દેખાડી દે છે. તમે તમારું સ્વરૂપ જાણો. ધર્મ કેમ બને છે? ધર્મ એ જગતનું સ્વરૂપ કરનાર નહીં, બનાવનાર નહીં, પણ બતાવનાર છે. જિનેશ્વર મહારાજને || ધર્મના આદ્ય પુરૂષ જગતનું સ્વરૂપ બતાવનાર તરીકે કહ્યા. આવા જિનેશ્વર મહારાજ અનાદિ અનંતીમાં અનંતા ચોવીસી થઈ ગયા છે. ઈતર લોકોને ધર્મના બનાવનાર બનવું | છે, તેથી અનાદિની થિયરી તોડી પડે છે. બનાવનાર ક્યારે? બતાવનાર નિકળે ત્યારે. ધર્મના બતાવનાર માને તેને જૈનો અનાદિ માની શકે છે. અન્ય મતવાળાને બતાવનાર હોવાથી અનાદિ રાખવું પાલવે નહિ.
દાકતરને ત્યાં ફોટા દરદીના વધારે હોય, તેમાંથી દરદથી મુક્ત થએલાના ફોટા હોય. પરંતુ જે મુક્ત થયા નથી તેવાનો ફોટો હોય નહિ. કર્મવ્યાધિથી મુક્ત થયા છે. મિથ્યાત્વી, સમકિતી, સિધ્ધ દરદ ઘેરાએલાનો વિચાર કરો. એક વ્યક્તિ દરદ ત ઘેરાઈ ગએલો છે, બીજો કંઈક કંઈક ઘેરાવો ઓછો કરે છે, ત્રીજો સર્વથા મુક્ત થાય ત્યારે કેવા હોય? અહીં પાંચ પરમેષ્ઠિનો ખ્યાલ આવશે. સિધ્ધ મહારાજ આ માટે પરમેષ્ઠિમાં મૂક્યા. નિરોગી થઈ દવાખાનામાંથી નીકળો ત્યારે કેટલો હર્ષ થાય છે? પાંચ પરમેષ્ઠિમાં નિરોગી થઇ નીકળનારા સિધ્ધ મહારાજા. આચાર્ય, ઉપાધ્યાય, સાધુ પણ નિરોગી થઈ નીકળનારા છે. એ જ જીવ જન્મે જરાય સાથે. બધા બાળક બાલિકાઓ ઓળ સાથે જન્મે છે તેમ આ જીવ અનાદિ કાળથી કર્મથી વીંટાએલો છે. એને યથાસ્થિત પ્રતીતિરૂપ સમ્યકત્વ થયું નહિ. તે સાથે વ્રત પચ્ચકખાણની પ્રતીતિ થઈ નહિ. તે જ સમ્યકત્વની જડ. મિથ્યાત્વ એ કારણ ન ગમ્યું એટલે અવિરતિ કર્મબંધનું કારણ છે. એ અવિરતિ અનાદિથી લાગેલી છે એની પ્રતીતિ થાય તે સમ્યકત્વ. જે આવી પ્રતીતિમાં આવ્યો તે મિથ્યાષ્ટિમાં ન હોય દોહિં.” બે કારણથી સમ્યકત્વ પામવા મતિજ્ઞાન, કેવળજ્ઞાન પામે આરંભ-પચ્ચકખાણેણં પરિગ્રહના પચ્ચકખાણથી સમ્યકત્વ પામવા મતિજ્ઞાન પામવું. એમાં આરંભ અને પરિગ્રહ કારણ ક્યાંથી જડ્યું? જ્ઞાન રૂપી પચ્ચકખાણની બુદ્ધિ ત્યાં હોવી જ જોઈએ. આરંભ તોડવાની બુદ્ધિ અને પરિગ્રહ છોડવાની બુધ્ધિ જરૂરી છે. એકવિધ અસંજમથી પડિકમવાનું. અવિરતિ એ જ કર્મબંધનું કારણ. એ જ્યારે આત્મા લક્ષ્યમાં લે તો જ
- આ પણ
Page #38
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વવાળો સમજવો. અભવ્ય મિથ્યાદષ્ટિ વ્રતો પાળે, તપસ્યા કરે છતાં તેના વ્રતો કે તપસ્યાને આપણે ગણતરીમાં લેતા નથી. કેમકે અવિરતિથી ડરીને વ્રત તપસ્યા કરતો નથી પણ દેવલોકની ઇચ્છાએ કરે છે. આ પાપ ન કરૂં તો દેવપણું મળે. તે અપેક્ષાએ સાધુપણું પાળે છે. દેવલોકાદિ સુખની ઇચ્છાએ અભવ્યો, મિથ્યાષ્ટિઓ ધર્મ કરે.
અનાદિથી અવિરતિ આત્માને લાગેલી છે તેથી કર્મો આવી રહ્યા છે. વ્રતો ન કરે પણ વ્રત કરણીય છે તેમ માનનારા પણ પડેલા છે. પણ અવિરતિ રોકવાના અંગે વિચારીએ તો અવિરતિનું રોકાણ માને તેનામાં જૈનત્વ કહેવાય. અવિરતિથી કર્મ આવવાનુ ન માનીએ તે વ્રતો લેવાના હોયજ નહિ. એટલે જૈનત્વ ત્યાં કે જ્યાં અવિરતિનું રોકાણ માને.
અન્ય મતવાળા તત્ત્વો શી રીતે માને છે ?
સામાન્યથી તમે નવતત્ત્વ માનો છો તેમ બીજા પણ માને છે. વૈષ્ણવો, શૈવો, જીવ અને જડ માને છે. કર્મ આવવું -રોકવું -તૂટવું - બંધાવું -મોક્ષ થવો તેમ માને છે. તેઓ અને આપણે બન્ને નવતત્ત્વો માનીએ છીએ. તો આપણે સમીતિ અને તેઓ મિથ્યાત્વી એનું કારણ? એ લોકો જીવ માને છે ચૈતન્ય સ્વરૂપ નહિ પણ ચૈતન્યનું કુંડું. કુંડામાં ચૈતન્ય રહે. કુંડ ચૈતન્યમય નહિ. તે રીતે અન્યધર્મી આત્માને જ્ઞાનનો આધાર માટે પણ જ્ઞાનમય નહિ.
આશ્રવ અવિરતિ દ્વારા, સંવર નિર્જરાથી કર્મ સર્વથા કર્મ છૂટી જાય. આથી અવિરતિ એ સંસારની જડ. અવિરતિથી વિરમવું તે સંસારથી વિસ્તાર પામવાની જડ છે. જિનેશ્વરે જીવનો અવિરતિ સ્વભાવ જણાવ્યો તેથી જિનેશ્વરને અધિક માનીએ છીએ, બીજામાં ચાલતો ઘોડો નહિ તે લાકડાનો ઘોડો. સર્વજ્ઞપણાને અંગે થનારું આત્માનું જ્ઞાન વગેરે ન માન્યા. જગત બનાવ્યાના નામે પરમેશ્વર મનાવતા તેમને એકજ વસ્તુ કહીઃ સંસાર માયાજાળ છે. તો માયા જાળને કરી તેવા ઈશ્વરનો ઉપગાર માનવો છે? કાં તો એ પરમેશ્વરનો ઉપગાર નથી, અપકાર છે. નહિતર માયા જાળ ન માનો. ઉપગારી માયા જાળથી કહેનારા માયા જાળમાં ફસાયા, પણ ત્યાગી નહિ. માયા જાળમાં ફસાયેલા સિવાય માયાજાળ જણાવે નહિ, લાકડાના ઘોડે રમવા માંડ્યું, સાચો ઘોડો મલ્યો નહિ. બતાવનારની દૃષ્ટિએ પરમેશ્વને માને તો માત્ર જૈનો જ માને. આ ઉપગાર હોવાથી શ્રીમાન્ હરિભદ્રસૂરિજી મહારાજા પ્રત્યાખ્યાન નામનું અષ્ટક કહે છે. તે પ્રત્યાખ્યાનના કેવા પ્રકાર છે? તે વિશે શાસ્ત્રકાર શું જણાવશે? તે અધિકાર અગ્રે વર્તમાન.
છે ને નવું
છે
S
Page #39
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન
द्रव्यतो भावतश्चेति प्रत्याख्यानं द्विधा मतं । अपेक्षादिकृतं ह्याद्यमतोऽन्यत् चरमं मतम् ॥
આત્માની ઊંચી-નીચી અવસ્થા અનાદિથી છે.
શાસ્ત્રકાર મહારાજા ભગવાન હરિભદ્ર સૂરિશ્વરજી મહારાજા ભવ્ય પ્રાણીઓના ઉપગારને માટે અષ્ટકજી નામના પ્રકરણને કરતાં થકાં આગળ દેવ વગેરેનું સ્વરૂપ જણાવી ગયા. અહીં જૈનોમાં મતના પ્રવર્તક એ દેવ નહિ. પણ વાસ્તવિક રીતિએ પ્રદર્શક એ દેવ. બીજાઓને ધર્મની શરૂઆત માનવી છે. તેથી જગતની શરૂઆત માનવી પડે છે. અહીં ધર્મની શરૂઆત માનવી નથી. અધર્મ સર્વકાળે હતો જ. એવો એકેય કાળ ન હતો કે જેમાં જીવો પાપ બાંધતા ન હતા. પુણ્ય અને પાપનું બંધન સર્વકાળે છે. તો ધર્મ અધર્મની હૈયાતિ સર્વકાળે માનવી પડે. જો સર્વકાલે પુણ્ય પાપની સત્તા ન માની શકીએ તો જીવની હૈયાતિ માની શકીશું નહિ. જીવને ઊંચી અગર નીચી અવસ્થા, બેમાંથી એક અવસ્થા જીવની જરૂર માનવી પડે. જીવની ઊંચી નીચી અવસ્થા માનવીજ પડે. તેથી પુણ્ય પાપ અનાદિના માનવા પડે. તો પુણ્યના કારણભૂત ધર્મને અને પાપના કારણભૂત અધર્મને પણ માનવા પડે. નહિતર વગર ધર્મે પુણ્ય, વગર અધર્મે પાપ થઇ ગયું, પણ તેમ માની શકાય નહિ. જીવ અનાદિનો છે તો તેની ઊંચી નીચી અવસ્થા પણ અનાદિની છે. અનાદિની બધી સ્થિતિ પેલાઓને એટલે કે ધર્મ બનાવનારાઓને ઉથલાવવી પડી. પણ બતાવનારને કશો વાંધો નથી. જેઓને ધર્મ બનાવનારનો દાવો નથી રાખવો પણ બતાવનારનો દાવો કરવો છે તેમને જીવનું અનાદિપણું માનવામાં હરકત પડતી નથી. જૈન મતે બતાવનારને દેવ માનવામાં આવ્યા.
ઇન્દ્રિયોથી થતું દમન.
હવે બતાવનારમાં એટલી કીંમત શી ? જો બનાવનાર હોય તો કીંમત. હીરાને બતાવનાર માટે વિચારો : પૈસાની ૧૦૦ દીવાસળી. એક સળગાવીએ તો પણ હીરો દેખાય. તેમાં દીવાસળીની કીંમત શી ? આંખ બતાવનાર કે બનાવનાર ? જગતના પદાર્થોને આંખ બતાવનાર છે માટે આંખની કીંમત નહિ ને ? એક વાત. બીજી વાત એ
સહ
Page #40
--------------------------------------------------------------------------
________________
કે જીંદગીને બતાવનાર કેટલો ઉપગારી ગણાય? જડજીવનને બતાવનાર ઉપગારી તો જીવજીવનને બતાવનાર કેટલા ઉપગારી ગણાય? શરીર, રસના, શ્રોત્ર, ચક્ષુ, આ જડ મન, વચન, કાયા, શ્વાસોશ્વાસ, આયુષ્ય, આ બધાને અડચણ ન આવે. આ પ્રાણોના રક્ષણ માટે દરેક ભવમાં પ્રયત્ન હતા. દેવતા નારકી મનુષ્ય તિર્યંચગતિમાં ચાહે તેમાં જડજીવનની રક્ષા ચાલેલી હતી જ. આત્માને આધારે શરીર છે પણ નેતા જડ છે. આત્માને ચાહે જેટલું દેખવું હોય પણ આંખ અનુકૂળ ન હોય તો દેખી ન શકે. તેમ બીજી ઇન્દ્રિયોમાં પણ એવું જ છે. આત્માને જીવવું હોય લાંબો ટાઇમ પણ આયુષ્યના પુદ્ગલો ન હોય તો શી રીતે જીવી શકે ? 'સત્યાં હિ નિવૃત્તિ નિવૃત્તિ (અત્યંતર આકાર) બને ત્યારે જ ઉપયોગલબ્ધિ કામ લાગે. દ્રવ્યથી ઇન્દ્રિય ન હોય તો ક્ષયોપશમ ઉપગરણ કામ ન લાગે. પાંચ ઇન્દ્રિય, ત્રણ યોગ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય આ દશ પ્રાણના રક્ષણ માટે આપણે પ્રયત્ન કર્યો જ ગયા. પણ નાના બચ્ચા બાર વરસના થાય તો પણ આબરૂને ન સમજે. ઘરમાં રમે છે છતાં પણ આબરૂ કયા ખૂણે છે તે સમજતા નથી. જેમ બચ્ચાને આબરૂવાળા ઘરમાં જ રહેવાનું છતાં આબરૂનો ખ્યાલ નથી. તેમ આત્મા જીવજીવન જોડે છે છતાં જીવજીવનનો ખ્યાલ આવ્યો જ નથી. માત્ર જડ જીવનનો ખ્યાલ છે. શરીર, જીભ, કાન, આંખ વગરે દસ પ્રાણી બચાવવા જ ઉદ્યમ છે. હું કોણ? ને મારું શું? એનો જ બચાવ હું કરું, એ વિચાર ક્યારે આવ્યો? આંખ ઘણી ડાહી છે. આખા જગતને દેખે છે, પણ અસમર્થ ક્યાં? પોતાને દેખવાને જ આંખ અસમર્થ.
જીવજીવનને જાણવા આગમ-અરીસો.
આ આત્મા અનાદિ કાળથી જડના જીવનને જોવામાં જબ્બર પરાક્રમવાળો છે. પણ પોતાના ગુણ કે સ્વરૂપને જોવાનું આત્માને સૂઝતું નથી. જગતને આંખ જુવે છે પણ પોતાને જોતી નથી. આંખને અરીસો મળે તો જ આંખ આંખને જુવે. એમ આ આત્મા અત્માને જોઈ શકે નહિ, સિવાય કે સર્વજ્ઞ ભગવાનના આગમરૂપી અરીસો. આ અરીસો મળે તો જ આપણે આપણા આત્માને જોઈ શકીએ. અનાદિકાળથી જડજીવન જીવ્યા અને જગતને જોયું. પણ આત્માને જોવાનો અવસર શક્ય નથી. શરીરના તાવને બતાવનારા થરમામીટર એ તાવનું માપ આપે પણ તાવ આવવાનું કારણ શાથી? તે રોકશે? તે બધું થરમામીટર ન જણાવે. પણ સર્વજ્ઞ ભગવાનના વચનરૂપી થરમામીટર આત્માને કર્મ કેમ બંધાયા, ને કર્મ કેમ રોકાયા, ને કેમ તુટે, એ બધું બતાવે છે.
આપણને જીવજીવનની ઝાંખી સરખી પણ ન હતી. આંખ ભમરડા જેવી મોટી હોય પણ પોતાનો ખૂણો દેખવાની તાકાત આંખમાં નથી. જીવજીવનનો એક અંશ સમજવો હોય
RD
Page #41
--------------------------------------------------------------------------
________________
અગર આખું જીવજીવન જોવું હોય તો આગમ અરીસો જરૂરી. એમણે બતાવ્યું ન હોત તો | જીવજીવન છે એમ ગણાત નહિ. અને જાણ્યું ન હતું તે મેળવવાની મહેનત કરવાની નહતી. મેળવ્યા પછી રક્ષણ કેમ કરવું? તેમજ તમામ જીવજીવનની સ્થિતિ બતાવી, વેડફાતુ-નકામું જતું-ખ્યાલ બહાર જતું આખું જીવજીવન એમણે જણાવ્યું. તે માટે એ ઉપગારી.
શરીર અને આત્માનો ર્મજન્ય સંબંધ.
એ ઉપગારીએ પહેલા શું જણાવ્યું? આ જીવ બંધાએલો છે, બંધાતો છે અને બંધાશે. શાનાથી? બંધાવાની વાત આવે તો બાંધનારી ચીજ કઈ? આસ્તિક માત્ર ટૂંકા શબ્દોમાં ખુલાસો કરી શકશે આત્માને બાંધનારી ચીજ કર્મ, કર્મ આત્માને બાંધનારી ચીજ. તો તે કર્મ, રૂપી કે અરૂપી? અરૂપીને બંધ હોય નહિ. રૂપી અરૂપીને બાંધે નહિ, કર્મરૂપી છે તો અરૂપી આત્માને બાંધે શી રીતે? પણ હાથ કંકણને અરીસાની જરૂર ન પડે. પ્રત્યક્ષ પદાર્થને છાયા (ચિહ્ન) દ્વારા નિશ્ચિત કરવાનું ન હોય. પ્રત્યક્ષમાં અનુમાન ન કરવું પડે. રૂપી કર્મ વડે અરૂપી આત્મા કેમ બંધાયો? પણ આ નજરે હેવાલ જોઈ લ્યો. હાથ આમ રાખી એના ઉપર થઈ ગોળી ચાલી જાય તો ન વાગે. વચમાંથી જાય તો વાગે, વેદના થાય એ સાથે આત્મા સંબંધમાં આવ્યો છે.
શરીર રૂપ પૂલ પદાર્થ સાથે આત્મા બંધાએલો છે. શરીર બોલે છે શાથી? આત્મા અંદર છે તેથી. શરીર સરખા સ્થૂલ પદાર્થથી બંધાઈ જાય તો કર્મ જેવા બારીક પદાર્થથી આત્મા બંધાય એમાં શંકા શી? આત્મા અરૂપી છતાં રૂપી એવા કર્મથી બંધાય છે તેથી શરીર અને આત્મા બંધાયેલા છે એ વાત પ્રત્યક્ષ છે તો આત્માને કર્મ સાથે સંબંધ થવામાં આશ્ચર્ય નથી, પણ સંબંધ થયા ક્યાંથી ? પહેલા કર્મ આવ્યા કે પહેલા વિકાર થયો? જો કર્મ આવ્યા હોય કે પછી વિકાર થયો તો શું વગર વિકારે કર્મ આવી ગયા ? તો સિધ્ધપણામાં પણ વગર વિકારે કર્મ લાગી જશે. એમ વગર વિકારે કર્મ લાગે એમ માનવું પડે. પણ વગર વિકારે કર્મ ન મનાય. પહેલા કર્મ માનવા કે પહેલા વિકાર માનવા? ખરી વાત તો એ પ્રશ્ન જગતની આદિ માનનારા માટે છે. જેમ કોઈ વક્રપણાનો પ્રશ્ન કરે : અરે ભાઈ ! તે ધન ચોરીને દાઢ્યું હતું કે ગુંજામાં ઘાલ્યું હતું? ઉઠાવ્યું હોય તેને એ સવાલ કરાય, પણ જે જાણતો નથી એવાને એ સવાલ કરાય? કહો કે બેઅદબી કરી ગણાય. એમ અહીં પ્રથમ કર્મ કે પ્રથમ વિકાર ? એ સવાલ જૈનને અંગે નથી. આદિ માને તેને એ સવાલ કરાય. પહેલ (આદિ) ન માને તેને એ સવાલ નથી. એમ અહીં જૈનની સામા સવાલ શી રીતે થાય? (અષ્ટક પ્રકરણ
અનારકી પકડી
Page #42
--------------------------------------------------------------------------
________________
પૂર્મ અને ઉત્તર્મનું પરિણામ.
જૈન આદિ માનતા નથી. એટલે અનાદિ માનનારા જૈનને પ્રથમ કર્મ કે પ્રથમ વિકાર? એ પ્રશ્ન પૂછાય જ નહીં. જે માણસને અંગે લીધાની કબૂલાત થાય પછી એ સવાલ થાય. પણ લીધું નથી તેવાને વક્ર પ્રશ્ન પૂછો તો ? લાઈન બહારનો પ્રશ્ન છે. વસ્તુ જાણતો નથી, વસ્ત લીધી નથી, તેને લીધાનો સવાલ શી રીતે પૂછાય? પણ એક વાત કરી શકીએ કે બંનેમાં કારણ કાર્ય કોણ? ઉત્તરમાં જણાવવાનું કે વિકારની અપેક્ષાએ પૂર્વકર્મ કારણ, ઉત્તરકર્મની અપેક્ષાએ પૂર્વવિકાર કાર્ય. આ જગોપર જેઓ કેટલાક શબ્દથી ભડકવાવાળા હોય છે. બાવાની જમાતને તેના ભક્ત નોતરું દીધું. જમાતમાં એક જન્માંધ બાવો છે. આને કોણ દોરી જાય? જમીને આવ્યા એટલે અંધે પૂછયું કે શું જમ્યા? જવાબ આપ્યો: ખીર પુરી. ખીર શું? જમાતે કહ્યું : ગાયના દૂધ ચોખા રાંધે તે, ગાય શું? સફેદ બગલા જેવું પ્રાણી, બગલો શું? આકાર બતાવ્યો. બગલા તુમ ખાયા. મેરા તો ગલા ફાટ જાય. તે આકારમાં ચાલ્યો ગયો. દૂધ આવા બગલા આકારનું હોય. આવી રીતનો ખોરાક ખાવાથી મારું ગળું ફાટી જાય. જન્માંધ બાવો બગલાનો આકાર દૂધ અને ખીરમાં આકાર રહી ગયો અને ભડકી ગયો. તેમ કેટલાક બિચારા સ્યાદ્વાદ શબ્દથી ભડકેલા છે.
સ્યાદ્વાદને સમજવા પ્રયત્ન ો.
તમને એમ થાય કે કારણ એ કાર્ય કેમ થાય? અને કાર્ય એ કારણ કેમ થાય? પણ જરા વિચારો ! દાણો કાર્ય કે કારણ? અંકુરની અપેક્ષાએ કાર્ય અને નવો અંકુર થશે તેનું કારણ છે. એક જ બીજમાં કાર્ય કારણપણે બે છે. વિરુધ્ધ ધર્મ હોવા છતાં એક બીજમાં બને છે, પણ જુદી જુદી અપેક્ષાએ. તેમ અહી કર્મ અને વિકાર. કર્મને અંગે પૂર્વના વિકારને અંગે કાર્યપણું, ઉત્તરમાં કર્મનું કારણપણું – વિકારથી કર્મ, કર્મથી વિકાર એમ પરંપરા ચાલ્યા કરે. જો ખરેખર આમ બંધાએલું છે, તો અંત કોઈ દહાડો આવવાનો નહિ. બીજ અંકુર કર્યા કરશે, અંકુર બીજ કરશે. તો અંત નહીં આવે. તો શેકો છો, ભૂજો છો રાંધો છો તેનું શું થાય? બીજા કારણ મળે તો થાય. તેમ વિકારો થાય તો તે કર્મથી થાય. અંકુરનું બીજ થાય, બીજનો અંકુર થાય, પણ બધા અંકુરના બીજ થાય કે બધા બીજના અંકુર થાય તેવો નિયમ નથી. એ નિયમ ન હોવાથી જિનેશ્વરનો ઉપદેશ થાય છે. નહિતર જિનેશ્વરને બોલવાનું હતું જ નહિ. કર્મથી વિકાર થાય, વિકાર હોય ત્યાં કર્મ થઈ જ જાય. ત્યાં જિનેશ્વરના ઉપદેશની જરૂર ન હતી. જિનેશ્વરનો ઉપદેશ આ છે : કર્મ અને વિકારને અસમર્થ બનાવો. કર્મ અસમર્થ કેવી રીતે બનાવાય? ભલભલા તીર્થંકર અગર ગણધરનું જોર નથી ચાલ્યું તેવા કર્મને અસમર્થ બનાવવાનું કહેવું તે અશક્ય ઉપદેશ છે. તાવ આવ્યો
Page #43
--------------------------------------------------------------------------
________________
છે તો શેષનાગ મણી લાવીને ધોઈને પાણી પી જે. શબ્દમાં સીધી વાત છે. પણ શેષનાગનો મણિ લાવવો શી રીતે ?તે અહીં ભવ્ય જીવોને કર્મ દબાવવાનું કહેવું તે શબ્દમાં સીધું છે પણ બનાવવામાં કકરૂં છે, એટલા માટે પ્રથમ ગુરૂમંત્રમાં એક જ આપ્યું છે કર્મને હણનારાની ટોળીમાં દાખલ થાવ. તમે કોની છાયામાં, કોના રાજયમાં, કોના તાબામાં જાવ છો? કર્મને હણનારી ટોળકીમાં જાવ છો. તો બરાબર છે.
ણમો અરિહંતાણં' પદનો અર્થ.
પ્રથમ ણમો અરિહંતાણં શીખવ્યું છે. વ્યુત્પત્તિથી આનો અર્થ બીજાને ઘણો અઘરો પડે છે. જે આ જિનેશ્વરની પૂજા માનનારા નથી એ કહી આપે છે કે – અશોકવૃક્ષ આદિ આછ પ્રાતિહાર્યોએ કરેલી પૂજાને લાયક બને છે, તેવા અરિહંતને મારો નમસ્કાર. અહ પૂજાયા. પૂજા અર્થમાં અહ ધાતુ છે. જે સ્તુત્ય હોય તેમાં શતૃ પ્રત્યય આવી પૂજાને લાયક તે બની શકે. અહતું. તેને નમસ્કાર. જેને પૂજ્યતા માનવી પરવડતી નથી તેને અહંતુ શબ્દ ઉપર હડતાલ મેલવી. પૂજન જેમને માનવું નથી, સાક્ષાત્ ભગવંતનું પૂજન અને સ્થાપના નિપાની વાત જુદી છે. વળી બરાડા પાડે છે : અ ત્યાગીને ભોગી બનાવ્યા. તો તો પછી જેટલી બાયડીઓ સાધુના ફોટાને અડકે તેનું પ્રાયશ્ચિત્ત સાધુએ લેવું જોઈએ. જો એ તો તસ્વીરને સંઘટ્ટો થયો તેથી તમે સંઘટ્ટાના દૂષિત નથી. તો ભગવાનની પ્રતિમાની પૂજામાં વસ્તુઓ ચડાવવાથી ભગવાનનું ભોગીપણું શી રીતે કહેવાય? તમારે સંઘટ્ટાથી બચવા માટે મૂર્તિ કહી ખસી શકાય તો ભગવાનની મૂર્તિની પૂજાથી ભગવાન ભોગી શી રીતે? ખુદ ભગવાન વીતરાગ દશામાં હતા તે વખતે છત્ર ચામર ધરાય છે તો તે ત્યાગી કે ભોગી? જગતની ઋધ્ધિ સામે દેવતાઈ છત્ર, ચામરમાં રહેલ એક રત્ન બસ છે. એમાં ભોગી ન બને તો ચાંદી સોનામાં શું હતું? જો એવામાં ભોગી ન બને, આવામાં ભોગી શું થવાના હતા? આ વ્યુત્પત્તિ રૂપે તેઓ બોલવા લાયક નથી. હવે નિરૂક્તિથી વ્યાખ્યાઃ કર્મશત્રુને હણનારા ણમો અરિહંતાણે. એ મંત્ર કર્મને હણનારા, વિકારો કર્મને દબાવનારા
સંવર અને નિર્જરાથી કર્મબંધ અને અંત.
શાસ્ત્રકાર ભગવંતે ક્રોધ જીતવો, અનુદય કરણ, ઉદય પ્રાપ્તને નિષ્ફળ કરવો, ઉદયના સાધનથી દૂર રહેવું. કોઈ વખત સાધન મળી ગયા, ઉદય પ્રાપ્તને રોકવો, વિકાર રોકવો, ઉદય રોકવો એટલે કર્મ રોકવા, તપસ્યાથી કર્મક્ષય કરો, સંવરથી વિકાર રોકો, નિર્જરા એ કર્મક્ષય માટે, સંવર એ વિકારો રોકવા માટે, તીર્થંકર મહારાજે વિકાર અને કર્મ બન્ને રોકવા માટે ઉપદેશ કર્યો છે. અનાજ ભુંજાઈ જાય, અંકુર સુકાઈ જાય છે, નવાકર્મો
Page #44
--------------------------------------------------------------------------
________________
ઉદયમાં ન આવે અનુદયકરણ, એ દ્વારા કર્મ વિકારને રોકવાનું થાય છે. તીર્થકર મહારાજાએ બે ઉપદેશ આપ્યા છે. તેમાં પ્રથમ વિકાર કે પ્રથમ કર્મ રોકવા? એટલે પહેલા વિકાર રોકવા કે કર્મ રોકવા? પહેલા વિકાર રોકો. વિકારો ન રોકાય તો કર્મ રોકવાથી તેટલું સામર્થ્ય આવશે નહિ. વિકારો રોકો તો કર્મ તોડવાની તાકાત તમને વધારે આવશે. આથી સંવરને પ્રથમ અને નિર્જરાને પછી સ્થાન આપ્યું.
સંવર એટલે વિકાર ઉપર કાબુ. આશ્રવનિરોધ: સંવર કર્મ આવવાના દ્વારા રોકવા તે સંવર. તે સંવર થાય ત્યારે જ નિર્જરાની તાકાત આવે. સાંજ સવાર પડિક્કમણામાં પ્રથમ સામાયિક મૂક્યું, પચ્ચકખાણ તપસ્યા પછી મૂક્યાં. સામાયિકને આવશ્યકમાં પ્રથમ ગણું. પહેલા વિકારો રોકો પછી સંજમ તપ કેમ કહ્યું? પહેલાં સંજમની જરૂર. તપ પણ સંયમ પૂર્વક ફળ દેનારું છે. સ્વભાવે સંયમ હોય ત્યાં જ તપનું ફળ. સંયમ વગર પણ સંયમ પૂર્વક ફળ દેનારૂં છે. સ્વભાવે સંયમ હોય ત્યાં જ તપનું ફળ. સંયમ વગર તેવું ફળ બની શકતું નથી. માટે વિકારને દબાવવાની પ્રથમ જરૂર. પહેલા સંવરની જરૂર એ ક્યારે સમજાય?
જ્યારે આશ્રવનું નુકશાન સમજાય ત્યારે. અહીં સંવરને અંગે જીવ તૈયાર ક્યારે થાય? જયારે આશ્રવથી પૂરેપૂરો ભય લાગે ત્યારે, માટે આશ્રવ સમજાવવા માટે ભગવાન જિનેશ્વર ગણધર મહારાજને ઉપગારી માનીએ છીએ. તેમણે આશ્રવને રોક્વાના સાધનો બતાવ્યા માટે તેમનો ઉપગાર છે. સાધનરૂપે અવિરતિ ઓળખાવી તે કેવી રીતે રોકવી, ને વિરતિના પ્રકાર કેટલા? તે વિશે શાસ્ત્રકાર મહારાજા શું જણાવે છે તે અધિકાર અગ્રે વર્તમાન...
સાજન પુરૂષોએ મોક્ષતે માટે પોતાનું અત્યસ્વરૂપ
જેવી રીતે કરવું જોઈએ તેવા પ્રકારનું તમારું પ્રતિબિંબ જોઈતે હું સ્થિર થયો છે. જેથી સંસારમાં પણ મારા આંતરમાં મુક્તિની અવસ્થાને લાવું.
Page #45
--------------------------------------------------------------------------
________________
'વ્યાખ્યાન - ૬
दव्यतो भावतश्चेति प्रत्याख्यानं द्विधामतं।अपेक्षादिकृतंह्याद्यमतोऽन्यत् चरमं मतम् ॥
તીર્થક્ર મહારાજા સૂર્ય કે દીપક રતાં વધુ ઉપારી.
શાસ્ત્રકાર મહારાજા ભગવાન શ્રી હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજા ભવ્ય પ્રાણીઓના ઉપગારને માટે અષ્ટકજી નામના પ્રકરણ કરતાં થકાં આગળ દેવનું સ્વરૂપ જણાવી ગયા. સામાન્ય રીતે આદ્ય પ્રવર્તકને દેવ તરીકે માન્યા છે. એટલે તે ધર્મ તેમણે ઉત્પન્ન કર્યો. એટલે જૈનોએ તે દેવ પ્રદર્શક તરીકે માન્યા. સૂર્ય પ્રવર્તક નથી, પ્રદર્શક છે. કાંટા-કાંકરાને સૂર્ય બનાવતો નથી, પણ બતાવે છે. પથરા હીરાને બનાવતો નથી પણ બતાવે છે. તેમ જિનેશ્વર મહારાજ ધર્મ અધર્મને બનાવતા નથી, પણ બતાવે છે. હિંસા કરાવાથી પાપ, અહિંસાથી ધર્મ. તે અનાદિથી હતું, પણ જાણમાં નહતું. તે જાણમાં લાવ્યા. પોતે પાપ ઊભું કરીને હિંસા સાથે જોડી દીધું હોય તેમ નથી. હિંસા રોકવાથી પાપનું રોકાણ સર્વકાળ માટે હતું. કોઈ પણ એવો કાળ ન હતો, જે પાપનું રોકાણ હિંસા કરવાથી થતું હોય. રૂમમાં અંધારૂ હોય ત્યાં સુધી સોના લોઢાનો ભેદ ખ્યાલમાં ન આવે. અજવાળું થાય ત્યારે સોનું સોના રૂપે, લોઢું લોઢા રૂપે દીવો જણાવે, તેમ તીર્થંકર ભગવાન પાપને પાપ તરીકે, ધર્મને ધર્મ તરીકે જણાવે છે. તીર્થકર ભગવાન તમારામાં જ્ઞાન ઉત્પન્ન કરવા દ્વારા ઉપગારી છે. જેમ દીવો જ્ઞાન ઉદ્ભવ કરવા તરીકે ઉપગારી છે. હિંસાને પાપના કારણ તરીકે, અહિંસાને પાપના કારણના રોકાણ તરીકે જ્ઞાન ઉત્પન્ન કર્યું. એમ જિનેશ્વર મહારાજા દીપક કે સૂર્યરૂપે એકલા પ્રકાશક તરીકે રહેતી નથી. શાસ્ત્રકારોએ લોગપદવાણું કહીને આગળ ધમ્મદયાણ પદ મૂવું પડ્યું. જીવને ધર્મ ઉપર ધર્મપણાની, અધર્મપણાની બુદ્ધિ હતી નહિ. તે તીર્થંકર મહારાજાએ ઉપદેશથી સમજાવી. હિંસાદિકથી વિરમવું તે પાપને રોકવાનો રસ્તો. આ એકજ રસ્તો. ગૂમડું થઇને પાક્યું, પછી તમારી પાસે બીજો રસ્તો નથી. પાકી ગયું પછી રસી કઢાવ્યજ છૂટકો. પાકે નહિ ત્યાં સુધી રસ્તા છે. પરૂ થયું પછી એકજ ઉપાય કે કાઢવું જોઈએ. તે સિવાય બીજો રસ્તો નથી.
પાપમાંથી નિવૃતિ- પ્રતિજ્ઞાપાલન.
પાપ મારા આત્માને હેરાન કરે છે. પાપને લીધે મારી ખરાબી છે. પાપથી બચવા) સ રાણ
( ર )
Page #46
--------------------------------------------------------------------------
________________
માટે બીજો રસ્તો નથી. પાપના કાર્યોથી દૂર થાવ ત્યાં સુધી અન્ય મતના મુદ્દાપ્રમાણે 'કરે તે ભોગવે.' પણ જૈનના મુદ્દામાં શું છે ? પાપ ન કરે તો પણ પ્રતિજ્ઞા લે. પ્રતિજ્ઞા ન કરે ત્યાં સુધી પાપનો ભાગી છે.(ન વિરમે તે ભોગવે.) પાસે લક્ષ્મી નથી પણ પચ્ચક્ખાણ ન કર્યા હોય તો દેખીએ ત્યારે લાલચ થાય. અમેરિકાની લીલોતરી તમે દેખી ન હોય. પણ પચ્ચકખાણ ન હોય તો ? હવે દેખો તો મન લલચાય પણ પચ્ચક્ખાણ હોય તો ? મારે બંરદ છે. એ પ્રવૃત્ત પ્રતિજ્ઞા હતી તેથી રોકાઇ. પ્રતિજ્ઞા ન કરી હતે તો પ્રવૃત્તિમાં રોકાયા ન હતે. પાપના પ્રસંગે પાપના રોકનારથીજ પ્રતિજ્ઞા. વિરતિ ન કરો, પ્રતિજ્ઞા પચ્ચકખાણ ન કરો એજ પાપની જડ. જેની પ્રવૃત્તિ એને પાપ એમ બીજાએ માન્યું છે. જ્યારે જૈન શાસ્ત્રકારોએ અપ્રતિજ્ઞાને પાપ માન્યું છે. પ્રતિજ્ઞા ન કરવાનું કારણ શું ? પ્રતિજ્ઞાનો ખ્યાલ નથી તે પ્રથમ કારણ. પોતે જાણો છો વકીલ સાહેબ કહે છે કે-કાયદો થયા(બન્યા) પછી ગુનેગાર. કાયદો થયો તે મને ખબર ન હતી તે બચાવ ન ચાલે. અનાદિથી પ્રવૃત્તિ કરનારો આત્મા તે નથી જાણતો. એ બચાવ નહિ ચાલે. તારે ખબર રાખવી જ જોઇએ, તે તારી ફરજ છે. પચ્ચકખાણ ક૨વાનું જાણતો ન હતો એ ન ચાલે, પ્રતિજ્ઞા તો કરી પણ આખી જીંદગીનો ખ્યાલ નથી. કઇ વખતે કયો પ્રસંગ આવશે તેની ખબર નથી. આ હાલની સ્થિતિને અંગે પચ્ચક્ખાણ કરીએ ને કાલે બીજી સ્થિતિ થાય. તેના સમાધાનમાં સમજવાનું કે પાપનો પ્રસંગ આવે તો બંદા તૈયાર છે. તો પાપ લાગે જ. તમારા હિસાબે સ્ત્રીઓએ સતીપણું રાખવું જ નહિ. અરે ! લગ્ન ન કરવા. ધણી કેટલી મુદત જીવશે ? તેની ઠીક, નહીંતર પવિત્રતા પાળીશ. અવળા આટલી હિંમત રાખે છે ! સંજોગ રહ્યા ત્યાં સુધી ઠીક, નહીંતર પવિત્રતા પાળીશ. અબળા આટલી હિમત રાખે છે. તે તો ભવિષ્યના જ્ઞાનવાળી નથી. છતાં શું જોઇ હાથ પકડે છે ? એવું એ વિચારે તો કોઇ પ્રસંગ એવો આવશે તે વિચાર કરતી નથી.ચાહે ધનાઢ્ય કે રંક અવસ્થા આવશે. જીવતો હશે કે મરી પણ જાય.
પ્રતિજ્ઞા લોપે તે મહાપાપી - શી રીતે ?
પ્રતિજ્ઞા ન કરે તે પાપી. અને પ્રતિજ્ઞા કરી લે પછી લોપે તે મહાપાપી. વાત સાચી છે. પણ એ વાક્ય શોભે કોને ? પ્રતિજ્ઞા લીધેલી હોય તેને શોભે છે. મોહનભાઇ રેવાશંકરભાઇને કહે : આગળ આવો અને રેવાશંકરભાઇ પોતાની જાતે કહે કે હું આગળ આવું. આગળની બેઠક એ તત્ત્વ. પણ મોહનભાઇ કહે તેમાં બન્નેની ઉચિતતા, જ્યારે રેવાશંકરભાઇ કહે તો નિર્વિવેકિતા. સાધુ દાન વહોરવા જાય ત્યાં લુખાપાખા ઉપર ધ્યાન રાખે, જ્યારે શ્રાવક ભકિત ઉપર ધ્યાન રાખે. શાસ્ત્રોના બંને વાક્યો છે. બંને ગયું. અહીં પ્રતિજ્ઞાલોપ પ્રસંગે લીધા પહેલા ધારવું તે વિરતિવ્રત પચ્ચકખાણને ધક્કો મા૨વાનું અને
un64 33201
33
Page #47
--------------------------------------------------------------------------
________________
લીધા પછી ધારવું તે પ્રતિજ્ઞા ટકાવવા માટે છે. તમે પ્રતિજ્ઞા રોકવાના ઉપયોગમાં આ વાક્ય લીધું. શાસ્ત્રકારે પ્રતિજ્ઞાની દૃઢતા માટે વાક્ય કહ્યું. પ્રતિજ્ઞા ન લેવી તે આ વાક્યનું તત્ત્વ નથી. સમજ્યા ? અહીં પણ લગ્ન કર્યા પછી ખરાબ સ્થિતિ-કાળી ટીલી લાગે. કન્યા જ્યાં સુધી કુંવારી હોય ત્યાં સુધી ચાહે ત્યાં વરવાની છૂટ. વિવાહિત થયા પછી પ્રતિબંધ થયો. એમાંથી ખસે તો અધમ ગણાય. તેના ડરથી શું વિવાહિત દશા બંધ કરી ? વિવાહિત થયા પછી સાવચેતી રાખવી. એનો ઉપયોગ અવિવાહિત પણામાં નથી. તેમ પ્રતિજ્ઞા લઈ ભાંગવામાં મહાપાપ એ વાક્યનો ઉપયોગ પ્રતિજ્ઞા સાવચેતીથી પાળવામાં કરવાનો છે. વાક્ય શાસ્ત્રકારોએ કહ્યું તે શા માટે કહ્યું ? પ્રતિજ્ઞા ન લેવા માટે કે પ્રતિજ્ઞા પાલન માટે ? પ્રતિજ્ઞામાં દૃઢપણું રહે, પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન ન કરે. તમે તે વાક્ય પ્રતિજ્ઞા ન લેવામાં લઇ ગયા. તેમ જ કેટલાક અજ્ઞાનથી પ્રતિજ્ઞાનું સ્વરૂપ ન સમજી શક્યા. તેમાં અજ્ઞાન એ બચાવ નથી. કેઇ પ્રસંગના નામે પ્રતિજ્ઞાનું સ્વરૂપ ન સમજી શક્યા. તે બચાવ પાપથી બચાવનાર નથી. મહાપાપથી ડરી પ્રતિજ્ઞા ન લેવી એ બચાવનો રસ્તો નથી. અજ્ઞાન પ્રસંગ એ મહાપાપ છે. એ બહાના કામ નહિ લાગે. પાપથી બચવું હોય તો પ્રતિજ્ઞા કરવી જ પડશે.
ન
કોર્ટમાં પણ પ્રથમ પ્રતિજ્ઞા પછી કેસ ચાલે.
એક લીટીની પ્રતિજ્ઞા કર્યા વગર કોર્ટમાં આગળ એક લીટી પણ લખવા નથી દેતા. કોર્ટના નિયમે પ્રતિજ્ઞા પહેલી કરવી જ જોઇએ. તે પાપના બચાવ માટે પ્રતિજ્ઞા કરવા માટે કેમ આનાકાની થાય છે ? કેદીને આજકાલ પગે હાથે બાંધે છે. પહેલા કેડે છાતીએ ઝાડ સાથે બાંધે. તેને તે વખતે કેમ થતું હશે ? પ્રતિજ્ઞાની વાત વખતે ધ્રૂજી ઉઠો છો. પ્રતિજ્ઞા પરાણે દેવાની નથી. પ્રતિજ્ઞા આપી અમને ટેકસ ડાકુ મળે તેમ નથી. તેમ તમે ન ખાવ તેથી વધારે અમને કંઇ મળવાનું નથી. તમારા પચ્ચકખાણથી સાધુને શો લાભ ? શા કારણથી સાધુ તમને પચ્ચકખાણ આપે છે ? તમારી વિરતિનો લાભ સાધુને આવતો નથી. તમારી પાપની પ્રવૃત્તિ રહે તેમાં સાધુને પાપ લાગવાનું નથી. દરદની હેરાનગતિથી જેમ દાકતરોને ઘેર દોડી દોડી જાવ છો. તેમ તેમ પાપની હેરાનગતિ સમજ્યા હો તો દોડી દોડી પચ્ચકખાણ લેવા જવું જોઇએ.
ગામડામાં બળીયા કાઢવાવાળો જાય છે. તેમાંથી સરકારને કશું મેળવવાનું નથી. પણ જે ગામડીયા બાયડીઓ છોકરાને સંતાડી દે, ઘેર આવે તો રોષ ચડે તેવી તમારી સ્થિતિ છે. આરોગ્ય માટે બચ્ચાના સુખ માટે બળીયા કાઢવા આવે. તે વખતે બળીયા કાઢનાર ઉપર રોષ આવે છે. તેમને પચ્ચક્ખાણ આપે ત્યારે તેવું જ લાગે છે. બાધા આપી તો
Page #48
--------------------------------------------------------------------------
________________
મહારાજે બાંધ્યા. બહાર જઈ આમ બોલો છો. વેપારમાં બજારમાં પૈસાની ભીડ હોય. તેમાં ધર્મ કરવો હોય તો? ભીડ વખતે ત્યાં ટકી રહે તે બહાદુરી છે. બહાર નીકળી બોલે કે મહારાજે સજ્જડ બાંધ્યા. તમે કેદી મહારાજ જેલર બનનારા. એમ ન હોય તો શા ઉપર બોલો છો ? આપણા પરિણામો કયા આવે છે? આ પાપ આવ્યા કરતું હતું. મહાપુરૂષ તે પાપથી મને બચાવ્યો. એ બુધ્ધિ ક્યારે આવી ? મહાપુરૂષે કાયરપણું છોડાવી મને મજબૂત રાખ્યો. ચાહે ધર્મિષ્ઠો મધ્યમ દરજ્જાના મનમાં આ બુધ્ધિ ક્યારે આવે છે? નિયમ વ્રત પચ્ચકખાણ પ્રતિજ્ઞા બંધનરૂપ ભાસી તેની શી દશા !
આત્માની સ્થિતિ કેવી છે તેની વિચારણા.
પાપની પ્રવૃત્તિ છૂટી રખાવનાર આપણો હિતૈષી હૈયાત છે ત્યાં આ દશામાં આપણે કઈ સ્થિતિએ છીએ, તે સમજો. આપણે સંવરને સંકડામણ ગણી છે, બદ્ધર નથી ગયું. પ્રતિજ્ઞારૂપી સંવરને હજું બશ્વર ગણવા તૈયાર નથી. પ્રતિજ્ઞાને સંકડામણ સમજે છે ત્યાં સુધી આ જીવ સમજયો શું? કહો કાંઈ નહીં. પહેલવહેલા એક ગામડામાં સરકારી નિશાળના પાયા ખોદાય છે. ચોકીદારોની સભા એકઠી થઇ છે. કેમ? સરકાર તરફથી જુલમ થાય છે. સરકાર નિશાળ ખોલે છે. આપણા છોકરાં નિશાળમાં નીતિ શીખવાના, એથી ચોરી થવાની નહિ, તેથી ચોકીની જરૂર નહિ રહે. આપણું શું થશે ? સરકાર આપણા પેટ પર પાટુ મારે છે. કહો- જે નિશાળને પેટ પર પાટું સમજે તેને રસ્તે શી રીતે લાવવો? પાપનો બચાવ થાય તેવા બષ્ઠરને ભારરૂપ સમજે. તે બાણાવળી થઈ શકે નહિ, બાણોની શ્રેણિથી બચી શકે નહિ. સંવર આત્માનું બખ્તર છે. પાપથી બચાવનાર છે. ચાહે જો પ્રસંગ આવે તો પણ મારે પ્રતિજ્ઞા નથી કરવી, એ જગોપર બીજે ક્યાંક પ્રતિજ્ઞા કરતી વખતે અડચણ નથી લાગતી, પણ સુખથી નિર્વાહ થશે એમ માનો છો. એટલે તમારે પ્રતિજ્ઞા કરવી છે પણ પાપ હઠાવવા નથી કરવી. અડચણ વાંધો મુશ્કેલી ન આવે તે પરિણામ શું કાર્ય કરે ?
નિશ્ચિત સ્થાને જન્મ લેવામાં કરણ ક્યું?
કુદરતે જન્મ લેવાનું તમારા હાથમાં નથી આપ્યું. જો મરજી માફક જન્મ લેવાનું આપ્યું હોત તો જન્મ ક્યાં લેવો એ વિચારમાં કંઇ લાંબો કાળ નિર્ગમન થઈ જતું. પ્રતિજ્ઞા કરતાં આટલા વિચાર કરો છો તો જન્મ લેવા કેટલો વિચાર કરત?
કેટલીક વખત ઘરના દલાલ એવા હોય છે કે પછી આપણી મરજી હોય કે ન હોય પણ સોદો કરી આવે. તેમ કર્મ સોદો લગાડી દે છે. નથી મા-બાપે આપણને પસંદ કર્યા.
e
ri
Hી પાસFlight El
tig
B એ.
Page #49
--------------------------------------------------------------------------
________________
નથી આપણે એમને પસંદ કરી લીધા. એણે એવી જાતના કર્મ બાંધેલા, આપણે પણ એવાજ કર્મ બાંધેલા, તેથી સંયોગ તેવો થઈ જાય છે. તમારી મરજી માફક વિચાર કરી પસંદ કરવા વિચારવાનું રાખો તો પાર આવે જ નહિ. ધર્મની સ્થિતિએ જીવ સમજયો કેટલું? હજુ આશ્રવને હેયપણે અને સંવરને ઉપાદેયપણે માન્યો જ નથી. શ્રાવક કે સાધુ શક્તિ સ્થિતિ પ્રમાણે સંવર આદરે છે. આશ્રવ રોકે છે. પણ આશ્રવનું ભયંકરપણું અને સંવરનું સુંદરપણું હજુ ભાસ્યું નથી. પણ મહારાજે કહ્યું કે મહારાજનું મોં ન ઠેલાય માટે | પચ્ચકખાણ કરે છે. આ સ્થિતિમાં પાપથી શી રીતે બચે ?
પચ્ચક્કાણની અનિવાર્ય આવશ્યક્તા.
છૂટમાં રાજીપણું રહે. શરમમાં પચ્ચકખાણ થાય તેનો અર્થ શો ? નાના બચ્ચા પોતે રોગમાં ન સમજે. મા-બાપ દવા પાય ને નિરોગી થાય. લાજથી શરમથી બળાત્કારથી પચ્ચક્ખાણથી લાભ થાય પણ સમ્યકત્વની દશા ન ગણાય. બાપની નજર ચૂકવી દવા ફેંકી દીધી- એમાં બાળકે બહાદુરી ગણી. તેમ મહારાજને આંબા પીપળા બતાવી નજર ચુકવી બહાર નીકળી જઈએ. બાધા ન લીધી તો બહાર જઈ રાજી થાય. પણ એ તો અજ્ઞાનને આમ સૂઝે. મારે પાપથી બચવું એ ચોક્કસ, દાકતર ઉપર ભરોસો છે. જમશેદજી દાકતર કહે કે રાતના બાર એક વાગે આવીશ. આખા દહાડાના વાયદા જતા કરીને બાર ને બેના વાયદા આવે. સુરતમાં પણ બાર ને બે એ કહે તો કબુલ. શાથી? દવા લેવી જ છે. એના જેવી બીજી દવા બીજી જગોએ નહિ મળે. એ ઉપર ભરોસો છે. શરીરના દાકતરને રાતના બોલાવીએ તો આત્મા માટે આત્માની ઓળખાણ છે કે નહિ? ચામડાની પ્રીતિને લીધે આટલું બને છે તો આત્માની ઓળખાણ હોય તો કેમ ન બને ? વૈદ તો દવાખાને હોય, આપણી પાસે ચોવીસ કલાક વૈદ રહેતા નથી. છતાં પરેજી કહે તે પાળીએ છીએ. અહીં આપણે વગર ચોકીએ પરેજી પાળીએ છીએ. તો આત્માની ઓળખાણ હોય તો કેટલું રહેવું જોઇએ ? વૈદ દાકટર કહે કે શરીર માટે કહે છે. દરદીના હિત માટે કહે છે એની બદલી જે માણસ વૈદ દાકતર તો કહ્યા કરે તેમ ધારે તેની દશા શી થાય?
મહારાજ તો એમ કહે. શાસ્ત્રકારોનો તો એવો ઉપદેશ હોય એની કિંમત નથી. અહી લાકડામાં(વનસ્પતિમાં) મોકલવા પડે. નિગોદમાં સંદેશો મોકલવો પડે એ જ દશા. આ દશામાં આત્મા આત્માને ઓળખી ન શક્યો. જે પાપની આશ્રવની ભયંકરતા ન સમજે ત્યાં સુધી તે પાપથી બચે શી રીતે ? જ્ઞાન કરાવવાનું કામ તીર્થંકર, શાસ્ત્રો અને ગુરૂ મહારાજનું છે. હિંસામાં પાપની કળ ગોઠવી નથી, પાપની કળ હિંસા સાથે વળગેલી છે. ધર્મની કળ અહિંસા સાથે વળગેલી છે. માત્ર તીર્થકરો જણાવી દે છે. તેમ ઝેરી કઇ ચીજો
કારણ
BEST
Page #50
--------------------------------------------------------------------------
________________
છે તે બતાવી દે છે, પણ ઝેરીપણું બનાવતા નથી. આત્માને કેમ કર્મ લાગ્યા? ને કેમ જાય? કેમ રોકી શકાય? તે બધું સમજાવે છે, જ્ઞાન કરે છે. દીવો અને સૂર્ય જ્ઞાન પ્રગટ કરે છે. પહેલાનું જ્ઞાન હતું તે દીવો કે સૂર્ય થયા એટલે ઉભુત થયું. આ જ્ઞાન નવેસરથી કર્યું. જ્ઞાન એમણે ઉત્પન્ન કર્યું. એવું કહીએ છીએ.
તીર્થકરો દેવ તરીકે મનાયા છે, તેઓ પાપ-પુણ્યને કે ધર્મ અધર્મને બનાવનાર તરીકે નહિ, પણ ઓળખાવનાર તરીકે-બતાવનાર તરીકે ઉપગારી થાય છે. તેથી વસ્તુ તો પહેલાંની બનેલી છે. અહીં આશ્રવ દ્વારા એ પાપ બંધાઈ રહ્યા છે તેવુ બતાવવું છે. આ પહેલાનું બનતું હોય ત્યારે જ બને. સંવરદ્વારા એ પાપનું રોકાવાનું અનાદિથી બની રહેલું છે. તેથી ધર્મ અધર્મ અનાદિથી છે અને તીર્થકર મહારાજાએ ઓળખાવ્યો. દીવો લઈને આંધળો ખાડામાં કે હડફેટમાં આવી જાય તો બિચારો ગણાય, કેમકે સાધનની ખામીથી આપત્તિમાં આવે તેથી બિચારા, પણ છતે સાધને ન બચે, આપત્તિમાં આવે તેવાને કેવા ગણીએ ? બેવકૂફ, તેમ સાધન સંપત્તિ છતાં આપત્તિથી નહીં બચનાર બેવકૂફ ગણાય. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય, અનાર્ય, જાનવર, પંખી, પશુ બધા બિચારા છે. તેમને જીવાદિક નથી તેમ બોલી ન શકીએ. આશ્રવ સંવર ઓળખ્યા પછી આશ્રવનો પરિહાર, ને સંવરનો આદર ન કરીએ તો આપણે બિચારામાં ગણાઈએ નહિ, પણ બેવકૂફ ગણાઇએ, પેલા અનાથ વગેરે બિચારાની ગણતરીમાં છે.
એકજ ફરજ કે આશ્રવથી બચવું ને સંવર આદરવો. શિયાળામાં ચારેબાજુ ઠંડક થઈ ગઈ હોય ત્યાં ઊનના કપડા પહેરવા. તેમાં કોઈ કારણ પૂછે તો ઉત્તર દેવો પડે કે આપોઆપ પૂછનારની મૂર્ખાઈ ગણાય? અનાદિથી અવિરતિથી પાપ ન કરવા છતાં પાપ બાંધી રહ્યો છે એ જાણ્યા પછી પચ્ચકખાણ કેમ લેવાના? એ સવાલ કરનારની દશા શી? માટે તીર્થંકર મહારાજે પચ્ચકખાણની જરૂર શી ? તે પચ્ચકખાણ દ્વારા એ ઉપગાર જણાવ્યો.
તીર્થક મહારાજા એક પણ ગુણ આપતા નથી- તો ઉપગાર શેનો ?
તીર્થકર મહારાજાને અનંત જ્ઞાન, દર્શન, સુખ, અનંતવીર્ય છે. આમાંનો એક અંશ પણ જીંદગી સુધી ભક્તિ કરનારને એ આપવાના નથી. દુનિયાનું દાન પાંચ આવે તો પાંચ આપે, એ ખૂટે છે. ખૂટે છતાં દાન દુનિયા દે છે. આ અખૂટ છે છતાં દાન દેતા નથી. આખા જગતને દે તો પણ તેમનું ખૂટે તેમ નથી. પછી ઉપગાર શાનો? દે એનો ઉપગાર નથી. કોઇના આત્માનો ગુણ કોઈના આત્મામાં જતો આવતો નથી. પૈસા ટકા બીજું અપાય પણ સુખ અપાતું નથી. સુખ આત્માનો ગુણ છે. જ્ઞાન એ આત્માનો ગુણ હોવાથી કોઈ કોઈને ) ( જાણ કરી ૩)
સંકલનBસ.
A
ahli[B
ENTER,
Page #51
--------------------------------------------------------------------------
________________
દઈ શકતું નથી. ત્રિલોકનાથના ગુણ કોઈ દઈ લઈ શકે નહિ તો ઉપગારી શાના? સૂર્ય પોતાના મંડળમાંથી, કિરણોમાંથી કોઈને કંઈ પણ દેતો નથી. છતાં તેજમાં જે દેદીપ્યમાન થાય તેમાં આખું સૂર્યનું બિંબ દાખલ થઈ જાય. સર્વજ્ઞ ભગવાન કંઈ ન આપે છતાં તેમના દ્વારા અવિરતિને ઓળખી આત્મા નિર્મળ થાય, તો આત્મા પોતે કેવળસ્વરૂપ થાય તે માટે પાપની પ્રતિજ્ઞા કરવી, પ્રતિજ્ઞા ન કરે તે પાપી, પ્રતિજ્ઞા કરીને તોડે તે મહાપાપી આવી વાતો તેમણે બતાવી છે. માટે તેમનો ઉપગાર.
હવે તેના પ્રકાર કેટલા તે અધિકાર અગ્રે વર્તમાન.
બીજાઓએ ઇશ્વરતે વિષે શરીર બીજાના (કર્મ)થી ઉત્પન્ન થયેલું છે તેમ માન્યું છે. સસલાના શીંગડા સાત એવા
તે વચલા વિદ્વાન્ પુરુષ કદી ન બોલે.
પીપળાTM
3 1000
Page #52
--------------------------------------------------------------------------
________________
'વ્યાખ્યાન - ૭
दव्यतोभावतश्चेति प्रत्याख्यानं द्विधामतं ।अपेक्षादिकृतंह्याद्यमतोऽन्यत् चरमं मतम् ।।
જિનેશ્વર ઉપકરી છે તે શિક્ષણ દષ્ટિએ.
શાસ્ત્રકાર મહારાજા ભગવાન હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજ ભવ્ય પ્રાણીઓના ઉપગારને માટે અકજી નામના પ્રકરણને કરતાં થકાં પહેલા દેવાદિના અખક જણાવી ગયા. જૈન દર્શનમાં જે પ્રવર્તક માન્યા છે. પ્રદર્શક તરીકે, પ્રવર્તક તરીકે નહિ. પ્રવર્તક થનારાને આદિ કરવી જ પડે છે. અનાદિ સ્થિતિ કોણ જણાવી શકે? પ્રદર્શક જ અનાદિપણું સિધ્ધ કરી શકે છે. અહીં પ્રદર્શકને જ આપણે માનીએ તે ગુણ સહિતપણે માનીએ. પ્રવર્તકની માન્યતા કઈ અપેક્ષાએ રાખી? આ સ્થળ પદાર્થો આપે તે દ્વારા. નાના બચ્ચા રમકડાં આપે તેને ઉપગારી ગણે, બરફી, પેડા, બોર, જાંબુ આપે તેને ઉપગારી ગણવાનું બાળક સમજે નહિ. અન્ય મતવાળા મેં તમને પૃથ્વી, પાણી, હવા આપી આવી પૌગલિક વસ્તુ દ્વારા પોતાનો ઉપગાર જણાવે છે. જ્યારે અહીં પ્રદર્શકનો ઉપગાર બાહ્ય પૌગલિક પદાર્થ દેવા દ્વારા નથી. સમજુ માણસ બોરાં બરફીનો તેવા ઉપગાર ન માને જેવો શિક્ષણ નો માને. જિનેશ્વરે આપણને શિક્ષણ આપ્યું તેથી જિનેશ્વર ઉપગારી. જીવન નિર્વાહના શિક્ષણ લેનારો જીંદગી પર્યત શિક્ષણ દેનારનો ઉપગાર માને છે. જિનેશ્વરે જે શિક્ષણ આપ્યું-તે શા કામનું? તે વિચારો. એ શિક્ષણ આત્માને ઓળખાવનાર, આત્માને ઉચ્ચ સ્થિતિએ પહોંચાડનાર છે. તો આત્માની યાવત્ સ્થિતિ સુધી તેમનો ઉપગાર માનવાનો છે.
ઉપારીનો ઉપકર ક્યારેય ન વિસરાય.
કૃતજ્ઞ કોનું નામ ? આપનારનો ઉપગાર માને છે. ચીજ આપેલી જાય તો પણ ઉપગાર માનવાને આપણે બંધાએલા છીએ. જેના બાપ મરી ગયા. તેમણે બાપનું નામ લખાવવું નહિ- જો ઉપગાર ન માનવો હોય તો. જન્મ આપવાનો એક વખતનો ઉપગાર થાવત્ જન્મ નામમાં રજુ કરવો પડે છે. ઉપગારી ઉપગાર કરી ચાલ્યા જાય તો પણ ઉપગાર લેનારે ઉપગાર ભૂલવો ન જોઈએ. તીર્થંકર મહારાજા ઉપગાર કરી મોક્ષે ચાલ્યા ગયા તો જાણનારે એક દિવસ પણ ઉપગાર ભૂલાય કેમ? બીજી વાત ઉપગાર કર્યા પછી (એ ઉપગારની ચીજ ચાલી ગઈ હોય તો એક માણસે દશ હજાર રૂપીયા આપ્યા. આપણે)
ફરીને
આ ક'+ ! . ... ! | મીતિકા
છે .
Page #53
--------------------------------------------------------------------------
________________
ખોયા. તેથી તેનું દાનેશ્વરીપણું ચાલ્યું ગયું? ઉપગારીએ જ ઉપગાર કર્યા તે ટકો, અગર ન ટકો, પણ ઉપગાર લેવાવાળાએ હંમેશા ઉપગાર માનવાની જરૂર છે. ઉપગારી ઉપગાર કરનાર વસ્તુ ન ટકે તો પણ ઉપગાર માનવો જોઈએ. ઉપગારી શાશ્વત પદમાં બિરાજેલા છે. મા-બાપ આપણને જન્મ આપે. આપણે કોઈ વખત તેમને જન્મ આપીએ. અરસપરસ બન્નને ઉપગાર તળે દબાવવાનું છે. પણ ત્રિલોકના નાથ તીર્થંકરનો આપણે કયો ઉપગાર કરવાના? શાશ્વત સિધ્ધપદમાં બિરાજ્યા. ઉપગારની લાઈનમાં રહ્યા નથી. તેવા ઉપગારી કે, બીજા ઉપગારી મરી ગયા એટલે મઢ્યું, લેવા દેવા નહિ, પંચાત મટી, એમ સજ્જન ન બોલે, સજ્જન તો મર્યા પછી મોટું મન કરે. તેમ અહીં જે જિનેશ્વર મહારાજા આત્માનું જ્ઞાન કરાવી ગયા. આપણને જગતનું જ્ઞાન હતું. આત્માનું જ્ઞાન ન હતું. હું આત્મા-ચૈતન્ય સ્વરૂપ કર્મ કરનારો-ભોગવનારો-ભવોભવ ભટકનારો છું. જ્યાં સુધી શાસન પામ્યો ન હતો ત્યાં સુધી આપણે આવું આત્માનું જ્ઞાન કર્યું હતું? ત્યાં સુધી આપણે ઘેર ઘોડો, બળદ, ગાય જન્મ, ચારો ચરે, મજુરી કરે. એમ કરતાં જીદંગી પૂરી થાય એટલે વિદાય થાય. ત્રિલોકના નાથ તીર્થંકરનું વચન પામ્યા ન હતા ત્યાં સુધી એમની માફક જંદગીઓ પૂરી કરી હતી. આત્મા તરીકેનો વિચાર ક્યાં કર્યો હતો? ભણેલાને ભૂલ થાય ત્યાં અભણને શું કહેવું? એમનું શાસન, એમનો ઉપદેશ આર્યક્ષેત્રાદિ બધુ પામ્યા છતાં આત્માનો વિચાર ભૂલી જવાય છે.
આત્માને ધર્મરંગ કેવો લાગ્યો છે તે વિશે હળદરની ઉપમા.
મોભે આવીને બેઠા છીએ. મોભથી આગળ ચડવાનું હોય. આપણે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્થિતિએ આવ્યા છતાં જેમ હળદરનો રંગ તડકો લાગે ત્યારે જાય. માત્ર હવાથી હળદરનો રંગ ન જાય. પણ આ ધર્મનો રંગ હવાથી જાય છે. આત્માને ધર્મનો રંગ લાગે છે પણ એવો ફીકો રંગ લાગે છે કે તે હવાથી ઉડી જાય છે. સાંભળીયે છીએ, વાંચીએ છીએ, મૂર્તિના દર્શન વખતે વિચારો પણ આવે છે. પણ હવા પલટે તેમ ક્ષણ પછી કંઈ નહિ. ખરો આ જ પશ્ચાતાપ કરવાનો રહે છે.
કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્યજી ફરમાવે છે કે. क्षणं सक्तः क्षणं मुक्तः, क्षणं क्रुद्धः क्षणं क्षमी । મોહ: શ્રીહર્યવાÉ, +રિત: પિવીતિઃ (૧૬-૪ વીતરાગ સ્તોત્ર)
ક્ષણમાં રાગી ને ક્ષણમાં મુક્ત, ક્રોધી, ક્ષમી. વાંદરો ચાહે પાંજરામાં રાખો તો પણ ત્યાં ફર્યા કરે. પાંજરા પૂરતું કૂદંકૂદી કરે. માંકડાને સ્વભાવ ચંચળતા હોવાથી ક્ષણવાર પણ
અષ્ટક પ્રક્ષણ
- IEEEEEEEEEEETIRIEETITIHEE
Page #54
--------------------------------------------------------------------------
________________
તે સ્થિર રહી શકતો નથી. ચંચળતામાં પ્રથમ નંબર માંકડો. એ માંકડો હજુ સ્થિર રહે છે. વાંદરા ચંચળ ખરા પણ પોતાનું વન છોડીને ક્યાંય જાય નહિ. આ અંદર ભરાએલો વાંદરો(મન) ત્રણે જગતમાં જાય. મનસ્કપિ અય વિશ્વે ભ્રમતિઋ-મનરૂપી વાંદરો આખા જગતમાં ભ્રમણ કરનારો છે. ક્ષણમાં વિરાગી, ક્ષણમાં ક્રોધી ક્ષણમાં ક્ષમાધારી. હળદરનો રંગ હવાથી ન ઉડે, તડકે ઉડે (આપણા માટે) ધર્મનો આ રંગ હવાથી ઉડે. ઉપગાર લક્ષમાં નથી રહેતો. આત્માને આખા જગતનું ભાન હતું, પણ આત્માને પોતાનું ભાન ન હતું. કોના મહિમાથી આ ભાન આવ્યું? ત્રિલોકના નાથ તીર્થકરના મહિમાથી.
તીર્થની ઓળખાણ, દર્શન-પૂજા.
ત્રિલોકના નાથ તીર્થકર ભગવાનના પ્રતાપે આત્માની ઓળખાણ થઈ. તેથી યાવત્ મોક્ષ સુધી તેમને માનવા બંધાયેલા છીએ. ઇંદ્રો ત્યાં બેઠા બધું કરી શકતા હતા. અહીં કેમ આવ્યા? ત્યાં બેઠા દેશના સંભાળી શકે છે, દર્શન કરી શકે છે. અહીં આવવું શું કરવા? દેવલોકમાં રહ્યા થકાં દર્શન શ્રવણ કરી શકે છે. ધરમથી કંટાળાવાળાએ દેવપણાનું રાજીનામું આપવું જોઈએ. જ્યોતિષ્ક વૈમાનિકમાં અસંખ્યાત વખત પૂજા કરવાનો વખત આવવાનો. એકલા જિનેશ્વર મહારાજના અભિષેકો અસંખ્યાત વખત કરવા પડશે. પૂજાથી પ્રતિકૂળતાવાળાને એક વખત અસંખ્યાત વખત પૂજા કરવી પડશે. પૂજનની કિંમત માની છતાં પૂજન નથી કરતાં. આપણે આખી જીંદગીમાં જન્મીએ ત્યાંથી મરણ સુધી પૂજા કરીએ તો કેટલી વખત પૂજા થશે ? ૧૦૦ વરસવાળાને ૩૬ હજારથી વધારે વખત પૂજનનો વખત નથી આવતો. તેમાં થાકી જઈએ છીએ. તેમાં ભક્તિ નથી સમજતા, વેઠ સમજીએ છીએ. ભક્તિ શબ્દનો છાપો રહેવા દો. આગળ ચાલો! પોપટભાઈ પૂજા કરવા જાય, પલાળ કરી સંગલુછણા થાય ત્યારે ગભારામાં જાય. પખાળ બંગલુહણાંનો લાભ ન ધાર્યો, ગોઠી કરી લે એટલે અંદર જાય. બોલો વેઠ માની કે લાભ માન્યો? અને ક્યારેક કરવી પડી જે વસ્તુ તે તારા કલ્યાણ માટે હતી. આજે ભાગ્ય યોગે મળી. તેની અનુમોદના કયાં થાય છે? ખોવાયેલી વસ્તુ મળે છે. વસ્તુ તરીકે ખોવાયેલી ન ગણાય તો મલ્યામાં આનંદ ક્યાંથી આવે? પદ્ધતિ પડી છે તે કર્યા કરીએ છીએ. રસ નથી જામ્યો. આપણે બોલી (ઉછામણી) બોલીને પખાળ કરીએ છીએ. તે અહીં મળે છે. વિચારવાની લાઈન જુદી થઈ. ઉપગાર દૃષ્ટિથી પૂજન-આરાધન-અપૂર્વ બુધ્ધિ એમાં સહેલું કંઈ નથી, આથી થાય છે તે કરવું તેમ અર્થ ન કરશો. આખા કુટુંબનો વહેવાર છતાં એક છોકરાનું નોતરું આવ્યું, ત્યાં છોકરાને ન મોકલવાનો એમ નહીં, પણ આખા કુટુંબનું નોતરું કેમ ન આવ્યું? તે દાવો કરવાનો. આત્માને ઓળખાવ્યો જિનેશ્વરે. એટલું જ નહીં, પણ એમણે
( દિન
૪૧ )
Page #55
--------------------------------------------------------------------------
________________
ચોખ્ખો કર્યો. પથરામાં પંડમાં ફરક ન હતો.
જિનેશ્વરે જડ અને ચેતનનો ભેદ સમજાવ્યો. શરીરને કારખાનાની ઉપમા.
ચેતન જીવજીવન સમજ્યો ન હતો. જડમાં ઝૂકી રહ્યો હતો. તેથી પંડને પલટાવી જ્યોત સ્વરૂપ દેખાડ્યો. તેથી જિનેશ્વરનો ઉપગાર ભૂલાય નહીં. જરૂર એ વાત રહી. ભાઇ લાખ આમ ગયા. લખેશ્રીના પુત્રે જોડે એમ બતાવવું પડે કે મારા બાપના લાખ ક્યાં ? આમ ગયા તે બતાવવું પડે. તેમ જ્યોતિ સ્વરૂપ બતાવ્યો તો જ્યોત ક્યાં છે તે તેમણે બતાવવી જ પડે. અત્યારે કાળો ઠીકરા જેવો લાગે છે. તારા બાપના લાખ અહીં દાંટેલા છે. દાટેલી ચીજ એ મરેલું ધન, હાથ આવે તો જીવતું ધન. જો જાણમાં ન હોય તો ધન હોય કે ન હોય-તે બે સરખા છે. દાટેલા ધનનું અજાણપણું લક્ષાધિપતિ અને દરિદ્રમાં ફરક નહીં. આત્માની જ્યોતિ દટાયેલી છે. એવી ખબર ન હોય તેમાં અને જડમાં ફરક નથી. અહીં જ્યોતિ સ્વરૂપ દટાયેલું છે. એ ધ્યાનમાં ન હોય તો જડ અને જીવમાં ફરક ક્યો રહે ? તેવી રીતે જડ પોતાનું જોઇ જાણી ન શકે એમાં વધ્યો શું ? જડ ઓઢી-ખાઇ પી ન જાણે. આ જીવ જાણી શકે એટલો જ ધ્યો.
જગતમાં જડ બગાડો કરતા નથી. આપણે બગાડનારના બાપ છીએ. અનાજ જેટલું આપણી પાસે આવે તેની વિષ્ટા, પાણીનું મૂતર, દૂધની વિષ્ટા. લૂગડાં નવા હોય તો મેલા કરીએ. હવા ગંદી કરીએ. કયો હક જેની ઉપર મકર કુદીએ-કરીએ છીએ. ગમે તેવા સારા પદાર્થો ન બગાડી દેવા. જડ સારા કે હોય તેવું રાખે છે. પેટી-પટારા-તિજોરી હોય તો સાચવી રાખે છે. આત્માની જ્યોતિ ન જુવો તો જડ કરતા ભૂંડા છો. જગતમાં સુધારવામાં કારખાના હોય છે, જ્યારે આ બગાડવાનું કારખાનું છે. જડ કરતાં બગાડવાના કારખાનાવાળા શું જોઇ બાંગ પોકારે છે. પોતાના સ્વરૂપને જાણે તો લાત મારતી પણ દૂધ દેનારી ગાય કીંમતી ગણાય. ઉંટના અઢાર વાંકા-પણ મુસાફરીમાં કામ લાગે તો કિંમતિ છે.તો આમાંથી કાંઇ કાઢશો ? કે જન્મથી મરણ સુધી બગાડવાનો ધંધો કરશો ? જન્મથી મરણ સુધી કારખાનું ચલાવવું છે. બગાડનારા કારખાનાને રાખ્યું છે. એના મેનેજર બન્યા છીએ. તે કારખાનામાંથી કાંઇ કાઢશો ? લાત મારનારી ગાયનું દૂધ કિંમતી છે, તેમ આ બગાડનાર કારખાનાથી જ્યોત સ્વરૂપ આત્માને ઓળખી શકો તો એ કિંમતી છે. એ જ્યોત સ્વરૂપ ઓળખાવનાર કેટલા ઉપગારી તે વિચારો. હવે જ્યોત સ્વરૂપ ઓળખાવ્યા. કયું પંડ આડું આવ્યું જેથી જ્યોત કામ કરતી નથી ? નિધાન ૫૨ ક્યું ઢાંકણ છે ? તે ઉપગારી બતાવે. જ્યોત કેમ દટાઇ ગઇ છે ? કયો પડદો જ્યોત ઉપર છે ? જિનેશ્વર નિધાન બતાવે તે સાથે ઉપર આવેલો પડદો પણ બતાવે. વળી એમ બતાવી બેસે તેમ
પગના વા
સર
Page #56
--------------------------------------------------------------------------
________________
નહીં, પણ વિઘ્નો કરનારા ઘણા કરંદા કોઇ નહીં. 'આમ' વાળી દુનિયા ઘણી નીકળે છે. પેટમાં આમ થાય તો મરડા થાય. કાર્યમાં આમ વાળા મળે તો કાર્ય ડોળાય. આમ થયું હતે તો આમ થાય. તો પણ લાવ કરી દઉં એમ કહેનારા થોડા. ‘આમ’વાળા ડગલે પગલે મળે છે. જ્યોત ઉપરનો પડદો બતાવ્યો ત્રિલોકનાથે. આત્માની જ્યોતનો પડદો બતાવી બેસી રહ્યા નથી. પડદો કેમ ઉઠાવી નાંખવો તે રસ્તો પણ તેમણે બતાવ્યો છે. જે જ્યોત ઉપર પડદો પડ્યો છે તેમાં સર્ચ લાઇટનો દીવો હોય છે. પણ કમાડવાસી દીધું હોય, ઉપર પડદો નાંખ્યો હોય તો અહીં અજવાળું ન આવે. દીવો ઢંકાયેલો રહે તો ત્યાં સુધી બહાર અજવાળું ન આવે.
પ્રજા કરતાં લશ્કર મોટું
આપણી જ્યોતિ કૈવલ્ય સ્વરૂપ છે. છતાં છાપરાના કાણાં જેટલા અજવાળાના ફાંફાં છે. જગતમાં એવું કોઈ રાજ્ય નથી જ્યાં પ્રજા કરતાં લશ્કર વધારે હોય. પણ અહીં પ્રજા કરતાં લશ્કર વધારે છે. અહીં એવું છે કે આત્માના એક પ્રદેશ ઉપર અનંતાનંત કર્મવર્ગણા વળગેલી છે. એ જુલમમાંથી બચવાનો રસ્તો ખરો ? તેમ છતાં પણ દુનિયાભરમાં તપાસ કરીએ છીએ. ઉત્પત્તિનો પ્રતિબંધ કરે એવું એકે રાજ્ય નથી. જ્યારે આ કર્મરાજાનું રાજ્ય ઉત્પત્તિને કબજે લે છે. તમારા દેશની ઉત્પત્તિ પરદેશ કબજે થે તો દેશની દશા ભયંકરમાં ભયંકર.
માલિકી આત્માની, સત્તા કર્મની
‘જ્ઞાન' એ કર્મરાજાના એટલે મોહરાજાના ઘરની ઉત્પત્તિ નથી, ચેતનના ઘરની ઉત્પત્તિ છે. છતાં મોહરાજાએ કબજે લીધી છે. રિસીવર નિમાયે છતે મેનેજમેન્ટ થાય તે વખતે મિલકત ઘરધણીની, પણ ઘરધણીને ફેરફાર કરવાની સત્તા નથી. જેના ઉપર રિસીવર નીમાયા હોય તેમાં ઘરધણીની સહી ન ચાલે. માલીક ઘરધણી, પણ કબજો રિસીવરનો. આનાથી જ્ઞાન રિધ્ધિ પર કર્મરાજાએ મેનેજમેન્ટ રિસીવર નીમેલો છે. તેની રિસીવર મારફત રસ-સ્પર્શનું જ્ઞાન મળે. ગંધ રૂપ શબ્દનું જ્ઞાન રિસીવર હોય તો મળે. આત્મા પોતાની મિલકત પણ વાપરી ન શકે. રિસીવર અનુકૂળ હોયતો પોતાની મિલકત પોતે વાપરે. રિસીવર અનુકૂળ ન હોય તો છતી મિલકતે ઘરધણીને ફાંફાં મારવા પડે. માલિક છતી મિલકતે ફાંફાં મારે છે.
લોકાલોકને દેખનાર કેવળ જ્ઞાન-દર્શન આગળ રસાદિકનું જ્ઞાન જાણવું તેમાં, મોટી વાત નથી. ઘરમાં શાક દૂધ લાવવું હોય તેમાં રિસીવરની સહીની જરૂર ન પડે, પણ આ
ક
Page #57
--------------------------------------------------------------------------
________________
તો એવો નિમાયેલો છે કે શાક, દાળ, ભાતમાં પણ એની રિસીવર.-સ્પર્શ સુગંધ શબ્દ જાણવો તેમાં રિસીવરની સહી જોઈએ. નહીંતર સ્પર્શ રસ ગંધ રૂપ કે શબ્દનું-એકેનું જ્ઞાન ન થાય. આત્માની ચીજ જ્ઞાન-તે કબજે લઈ કંઈ પણ ન કરી શકે આવી દશામાં આત્મા આવ્યો છે. એનું ભાન જીવને ન હતું. આત્માને ગુલામી સારી લાગે છે. ફટકલાલ ગીરધારી-નહીં લોટો, નહીં થાળી, ગુલામની પારકી ચિંતાએ આપણું પેટ ભરવું. ગુલામના પેટ ભરવાની ચિંતા માલિકને. જેમ કેદીને નિરોગી રાખવા એ પંચાત જેલરને, તેમ અહીં બીજાઓ ચિંતા કરે. છતાં તેમાં મોજ માને એવા કેટલાક હોય છે. એમ અનાદિ કાળથી આત્મા ! તું મેનેજમેન્ટમાં મોજ માનતો હતો, પણ આંખ ઉઘાડી હોત તો કઈ સ્થિતિમાં ક્યાં પડ્યો છે તે તપાસતા. અનંત જ્ઞાનનો ધણી આ જડના કબજામાં ઉત્પન્ન થઈ ન શકે તેવી દશામાં તને મૂકી દીધો છે.
પાડોશીને હક કેટલો ? તેટલો તીર્થક્રનો.
પાડોશીને સૂઝયું આરસીમાં આરસીમાં દેખાતાં શું કરી શકાય? પાડોશીને ચાહે તેટલી ચિંતા થાય પણ શું કામ લાગે ? તેમ તીર્થંકર મહારાજા આત્માના પાડોશી છે. આત્મા હેરાન થઈ રહ્યો છે, બધું સૂઝે. પણ આરસીમાં દેખવા જેવું. ઘરધણી જાગવો જોઈએ. તીર્થકર મહારાજા સાધનો બતાવે, બધું કરે પણ અંતે પાડોશી છે, ઘરધણી નહીં. પાડોશીનો હક કેટલો? સૂચના દે તેટલો. કરવાનું ઘરધણીને, તેમ કરવાનું તો આપણેજ રહ્યું. મુલક કબજે આવે પછી લોક ટે...મેં... કરે, તેમ અહીં આત્માને કબજે કર્યો કરમરાજાએ. એની ઉત્પત્તિ કબજે કરી. ઉત્પત્તિમાંથી કંઈ જોઈએ ત્યારે રિસીવરની | સહીથી મળે. ચક્રવર્તીઓ કુટુંબના વિરોધી ન હતા. વાસુદેવ નિર્મમત્વ ન હતા. મારો દીકરો ચક્રવર્તી કે વાસુદેવ ન થાય, પણ છતાં- દેવતાનો બંદોબસ્ત હોવા છતાં, રત્નોની હાજરી હોવા છતાં કુદરત વિચિત્ર કરે છે. પ્રસંગ આવે ત્યારે રત્ન રત્નને ઠેકાણે જાય છે. ચક્રવર્તી ને વાસુદેવના ફના ફાતીયા થાય છે. તો અહીં કર્મ પુદ્ગલની ચોકીઓ બેસાડી છે. મિલકત કબજે કરી છે. આવી દશામાં ઉત્થાન થવાનો રસ્તો કયો? રાજા, ઉત્પન્ન અને ઉપયોગ ત્રણે કબજે થાય ત્યાં ઉત્થાન થવાનો સંભવ ક્યાં?
આઠ પ્રદેશ પર- ર્ક્સનું જોર નહીં.
પણ કુદરતે એક ખૂણો એવો રાખ્યો છે કે જેમાં કર્મ કટકનું કંઈ ચાલતું નથી. રાજ્યોમાં મહારાજ્યોમાં ખૂણેથી મોજું ઉપડે છે. દિલ્હીની બાદશાહતને શિવાજીએ દક્ષિણમાંથી ઉડાડી. એક જગો પર કુદરતે એવું રાખેલું છે કે જે કર્મનો કચ્ચરઘાણ વાળે. નાભીના આઠ પ્રદેશ નિર્મલ છે-તે કર્મના કબજામાં નહીં. રિસીવરમાં નહીં. એની ઉપર (અષ્ટક પ્રકરણ
- ૪ -
FIRMATIRTEL
DTTEE
Page #58
--------------------------------------------------------------------------
________________
કર્મરાજાનું જોર નહીં. સિધ્ધ જેવા આઠ પ્રદેશ નિર્મળ. તમામ જીવો, ચાહે નિગોદના હોય. તે જીવ સર્વ જીવોનો અનંતમો ભાગ ઉઘાડો છે.
આત્મપ્રદેશનું જ્ઞાન કલ્યાણકારી, રજપૂતનું દૃષ્ટાંત.
આત્મપ્રદેશને અંગે થતું જ્ઞાન કુદરતે આત્માના લાભની ચીજ તરીકે રાખેલ છે. એની ઉત્પન્નતા કરમના કબજામાં નથી. એના જોરે કરમનું ચાહે જેટલું જોર હોય તો પણ આઠ પ્રદેશ પર જોર ન ચાલે. તે નિર્મળતા આખા આત્માને નિર્મળ કરી નાંખે છે. ખૂણે થયેલો શિવાજી આખા મોગલને કાઢી મૂકે છે. પણ વાણિયા રજપૂતને ભાઇબંધી હતી. રજપૂત તલવાર બાંધી નીકળે છે. વાણિયો પૂછે છે આ શું? રજપૂત કહે છે તલવાર ! તમને ખબર નથી ! એ તલવારને શત્રુને શે પમાડે, ચોરનું ચૂરણ કરે. વાણિયાએ કહ્યું : મને એક આપને. પેલાને બહાર જવું હતું એટલે કહ્યું આવીશ ત્યારે વાત. રજપૂત પાછો આવ્યો. કેમ હવે તલવાર આપો. રજપૂત પાડોશી હતો, આપી તલવાર. શેઠનું નુકસાન કરશે. “ના” ન કહેવાય અને શેઠ પાસે રખાય પણ નહીં. મુસાફરીમાં તલવારથી નુકસાન થશે. આ બાજુ તલવાર લઈ શેઠ નીકળ્યા, બીજી બાજુ બોકાની બાંધીને રજપૂત નીકળ્યો. સામે આવ્યો. હોં ! શેઠે દેવું ચોર આવ્યા. મારી પાસે તલવાર છે ને ચોર કેમ આવ્યા? તલવારની મુઠી તરફથી ચોર તરફ ઘા કર્યો. હવે તલવાર કામ કરે તો ઠીક? શેઠ બોલ્યો : તલવારબા' તારા બાપાને ઘેર કરતી હોય તે કર.” ગરાસિયો તલવાર લઈ હાલતો થયો. તે રીતે તલવાર મળી એટલે શત્રુ દૂર ન થાય. ઉપયોગ કરે ત્યારે દૂર થાય. તેમ ભગવાન જિનેશ્વરનો ઉપદેશ અગરઆઠ પ્રદેશની નિર્મળતા મળી એટલે કામ થઈ જશે એમ માનવાનું નહીં. શૂરો સરદાર ન મળે તો શમશેર કામ ન કરે.
જિનવાણીનો પ્રભાવ.
જિનેશ્વરની વાણી શ્રી સરદાર બને તો કામની. માટે જણાવે છે કે પહેલાં તો શૂરો સરદાર હથિયારને ઝંખે. કામ શુરાતન કરશે. આત્મા શૂરા સરદારના હાથમાં હથિયાર આવે ત્યારે તેના મગજમાં જે ખુમારી આવે તેમ ભવ્યોને ઉપદેશ વખતે મોક્ષની ખુમારી આવવી જોઈએ. આત્મા ભવ્ય છે, શૂરો છે. તો હથિયાર આવ્યા પછી કેમ શૂરાતન ન આવે? નથી આવતું તો માનવું કે બાયલાપણું છે. આત્માની સ્થિતિનું ભાન થયું તો આપણે હજું કમનસીબ છીએ. પહેલા વહેલા જિનેશ્વરના સમાગમમાં આવનારને વીર્ય ન ઉછળે તો અભવ્યની શંકા થાય છે. આવા સાધન મેળ્યા છતાં કેમ તૈયાર નથી થતો. ?
ભવ્યત્વ પરિપક્વ થાય તો હથિયાર આવ્યા પછી હણહણાટ કેમ ન થાય ? આપણને | હથિયાર પૂરા પાડ્યા તો કેવળ આ મહાપુરુષે જ. જે સ્વતંત્ર દેશો થયા છે તે દેશોને જેણે ) એewાક્રમ છે.
કારણે
૪૫ )
Page #59
--------------------------------------------------------------------------
________________
હથિયાર ઋધ્ધિ પૂરા પાડ્યા છે તે તેના ઉપગાર નથી ભૂલતા. ફ્રાંસે અમેરિકાને સ્વતંત્ર થવામાં મદદ કરી હતી તો અમેરિકાને મદદમાં ઉતરવું પડ્યું હતું. પરાધીન દેશ હથિયાર અને નાણાં મેળવે તો સમજે કે મને સ્વતંત્રતા આપનાર આ છે. તો આત્માને જેણે સમ્યમ્ આદિ હથિયાર. પ્રવચન ઋધ્ધિ આપી છે તેવા જિનેશ્વરનો ઉપગાર ન માનીએ તો એના જેવો હલકો કોણ? આપણને સાધન એકઠાં કરી આપે છે, આત્માની જ્યોત બતાવે છે, તેના આવરણ બતાવે છે, આવરણને લગતું પહેલું સ્થાન પચ્ચખાણ બતાવે છે. છતાં શૂરાતન ન જાગે તો ?
હવે તે પચ્ચકખાણની અગ્રેસરતા શા કારણ થી? એ પચ્ચકખાણના પ્રકાર કેટલા? અશુચિકરણ યંત્ર બતાવનાર જિનેશ્વર મહારાજનો ઉપગારી પણ ઉપગાર માનવાનો. કેમકે તેમણે કર્મશત્રુ હણવા હથિયારે આપ્યા છે. તે કેવા પ્રકારના છે? તે અધિકાર અગ્રે વર્તમાન.
હે જિલેશ્વર દેવ ! તમારું સ્વરૂપ અર્થાત્ તમારી પ્રતિમા
ભવરૂપી કૂવામાંથી કાઢવામાં રજૂ સમાન છે. કારણ કે તમે સંગ, મોહ અને કામ રહિત છો.
ઇક
Page #60
--------------------------------------------------------------------------
________________
'વ્યાખ્યાd - ૮
दव्यतो भावतश्चेति प्रत्याख्यानं द्विधामतं।अपेक्षादिकृतं ह्याद्यमतोऽन्यत् चरमं मतम् ॥|
શું જૈનો ઇશ્વરને માનતા નથી?
શાસ્ત્રકાર મહારાજા ભગવાન હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજ ભવ્ય પ્રાણીઓના ઉપગાર માટે અષ્ટક પ્રકરણ કરતાં થકા આગળ સૂચવી ગયા કે દરેક આસ્તિકમત દેવને માનવાવાળા છે. સામાન્ય રીતે જૈનો પણ તેવી જ રીતે દેવને માને છે. બીજા આસ્તિકોને પોતાના દેવ તરફ સ્તુતિ ભક્તિ જાપ કરવા નક્કી લાગણી છે, તેવી જ રીતે જૈનો પણ પોતાના દેવ તરફ ભક્તિ સ્તુતિ પૂજાની લાગણી ધરાવે છે. તો આવી કહેવત કેમ ચાલી કે “જૈનો ઈશ્વરને નથી માનતા ?' એક મનુષ્ય પરદેશ ગયેલો. એ વખતે સમાચાર મુશ્કેલીથી મોકલાવાતા અને કાચા સમાચાર મોકલાવાતા. પરદેશ જવાનો સહેજે સંજોગ ન મળે. પરદેશ જતાં ગત (મૃત્યુ) થયા – એવા સમાચાર મળ્યા. આયુષ્ય પ્રબળ હોય તો પાણીમાં ડૂળ્યો મરતો નથી. પ્લેગ વખતે આયખા નિર્બળ હોય તો એક ગાંઠમાં ઉડી જાય ને પ્રબળ આયખાવાળા ત્રણ ગાંઠવાળા બચી જાય છે. અહીં તે પરદેશ ગયેલાને નીચે ઉતાર્યો છે. એવામાં ઉપાય લાગુ પડ્યો, સાજો થયો. દેશમાં આવ્યો. અરે ! તું કોણ? તું તો મરી ગયો હતો. ફલાણા આદમીએ સમાચાર આપ્યા હતા. “હું જીવતો આ ઊભો”. ત્યાં ખરી ખોટી વાતનો ખુલાસો શા માટે કરવો? જીવતો નજરો નજર દેખાય છે. ભલે ફલાણા પ્રામાણિક માણસે કહ્યું હતું. પણ અહીં પ્રત્યક્ષ દેખ્યા છતાં ચાલી નીકળી વાત જે પકડી રાખે, તેને સમજાવી ન શકાય. જૈનોને જો ઈશ્વર પરમેશ્વર જેવી માન્યતા ન હોત તો હજારો દેહરાં દાવા સાથે જૈનો કહી શકે કે આ તીર્થો અમારા બાપના છે? હિંદુસ્થાનમાં જે ઊંચા સ્થાન તે બધાં જૈનોએ રોકેલા છે. તારંગા, આબુ, સમેતશિખર, ગીરનાર, શત્રુંજય વગેરે ઊંચા સ્થાનો પર જૈનોનાં તીર્થો છે, જેમાં પરમેશ્વરના મંદિરો છે.
પેલો હાજર થયો ત્યાં પેલાએ મરી ગયેલાનું કહ્યું. જીવતો છે છતાં ન માનું. એની જેવી અક્કલ-તેમ જાહેર મંદિર છતાં જૈનો પરમેશ્વરમાં નથી માનતા એમ કહેનારને સમજાવવો શી રીતે? વાત એટલી છે કે હૈયાની હોળી જીભ પર સળગાવી છે. જગતમાં કર્તવ્યવાદ કોણે ચલાવ્યો ? પારકી મહેનતે તાગડધીન્ના કરવા હતા તેમણે મીમાંસકો
: -
તક
1
વ કરી છે
કે
EGE
Page #61
--------------------------------------------------------------------------
________________
સાંખ્યો, સેશ્વર સાંખ્યો, નાસ્તિક કે બોઢે કર્તવ્યવાદ ચલાવ્યો નથી. જેમણે મરેલાને નામે માલ ખાવા હતા, માસીયા છમાસીયો વરસીયો કર. તેવાને શું કરવું ? તે વખતે તેમણે જૈનોને નિંઘાં. હેં ! પરમેશ્વર નથી માનતા. મને આપો એટલે એ આપશે. આડતીયા માલ આવે તેવો મોકલી આપે, પણ આપણે તો ખાઈ જવું છે, પોતાને જ ઉઘરાવવું છે. ઈશ્વરના નામે ભાજન સજ્જા ભોજન પોતે લઈ લ્યે ને ઇશ્વર તમને આપશે. આ દલાલી કરાવાવાળાને પેટમાં બળતરા થઈ. એટલે કહ્યું : ઇશ્વર માનતા નથી. ખરી રીતે જૈનો પરમેશ્વરને બરોબર માને છે. જૈન જેટલી બીજામાં ઇશ્વરની માન્યતા નથી. સન્માર્ગ દેખાડનાર અને ઉન્માર્ગથી હઠાવનાર એમ પરમેશ્વરને માને જ છે. સન્માર્ગમાં કેમ ચડે ? ચઢ્યા પછી કેમ ત્યાંથી ન હઠે ? એવા માર્ગે લઈ જનાર પરમેશ્વરને જૈનો માને છે. હો; પેટભરા દલાલ માને તેવા પરમેશ્વરને જૈનો નથી માનતા. જૈનો સદુપદેશ દેનારા પરમેશ્વરને માને છે. પણ તમે કર્તા તરીકે માનો તો પણ વાજબી રીતે માનો. જેથી જંજાળ ઉડી જાય. એ લોકોમાં દૃષ્ટાંત દેવાય છે.
બાઇની ભક્તિ-વિષ્ણુને અર્પણ
બાઇ હતી પરમભક્ત. ડગલે પગલે વિષ્ણુને યાદ કરે. ઘરમાંથી કચરો કાઢ્યો. બહાર નાખવા ગઈ વ્ અન્નાતિ ત્તિ નુહોસિ દેખાય તે બધું મને અર્પણ કર. એમ ભક્તિથી કચરો નાંખતા ભૃષ્ણાર્પળમસ્તિ કૃષ્ણને અર્પણ હો. એવામાં ત્યાંથી નારદજી નીકળ્યા. નારદજી પૂરા વિષ્ણુના ભક્ત. મારા ભગવાન પર કચરો નાંખ્યો ! નારદજીને ચડ્યો ક્રોધ. બે ઠોકી દીધી. બાઇ જેવી કોમળ જાત, ને નારદ જેવાની થપ્પડ. જેને પોતાના ભગવાનને અંગે ક્રોધ ચઢે- તેના થપ્પામાં શી બાકી હોય ? છતાં જે સ્વર શબ્દ આકૃતિએ નૃષ્ણાર્પનમસ્તિ કહ્યું હતું તે જ સ્વર આદિ પૂર્વક તૃષ્ણાર્પળમ્ કહ્યું. થપ્પા માર્યા તો કૃષ્ણાર્પનમસ્તિ પણ .
જંજાળનું નામ નહીં. કર્તા માનો તો માની જાણો. શું એ રીતિએ કર્તાવાદી માની જાણે છે ? પણ જેમ છોકરો લડાય ત્યાં સુધી લડે, વલુરા ભરે, કાંકરા મારે ને જ્યારે જો૨ ન ચાલે ત્યારે મારા બાપને કહીશ. તો કહેવા જવું હતું તો પહેલાં કહેવું હતું ને પહેલાબચકા વલુરા કેમ ભર્યાં ? કાળિયા જોડે ધોળિયો બાંધે તો વાન ન લે પણ સાન તો લ્યે.
અન્ય દર્શનોમાં પરમેશ્વરના વ્યની માન્યતા વિશે
આપણે પણ પરમેશ્વર કરશે તો ઠીક એમ બોલીએ છીએ. એ વિશે લોકોમાં સ્થિતિ તો એની એ. જેમ છોકરાનાં લગ્ન વિષે- ‘અમે લગ્નનો નિર્ણય કર્યો છે.' જન્મ થયો તો
ગ
.
Page #62
--------------------------------------------------------------------------
________________
અખંડ સૌભાગ્યવતી બાઇએ પુત્રને જન્મ આપ્યો છે. નવાજુની થાય તો કલમ કંપે છે પણ “પરમેશ્વરને ગમ્યું તે ખરું'. જન્મમાં બાયડી, લગ્નમાં બાપ, મરણમાં પરમેશ્વર. જોડવામાં જુવાન, ભણવામાં જોરુ, મારવામાં મહાદેવજી, શી રીતે કરો છો? લગ્નનો અમે નિર્ણય કર્યો છે. આવું પરમેશ્વરને ગમે છે? આનો અર્થ શો? એમને તો પરમેશ્વરને કર્તા માનીને કઈ સ્થિતિમાં મૂકવા છે- તેનો પત્તો નથી. શું તેનું અનુકરણ આપણે કરવું છે? પાંચ પૈસા કમાયા તો પરમેશ્વરની મહેરબાની. જૈન છો કે નહીં? જૈનના મુખમાં એ શબ્દ કેમ? જંજાળની જવાબદારી પરમેશ્વરના માથે ન મૂકો, બોલતાં શીખો. બોલવાનું તોલ કેટલું, બોલ્યાનું વજન માલુમ ન હોય તે બોલતા શી રીતે શીખે ? પરમેશ્વર કોણ? છોકરા બોલે તેમ ડોકરા બોલતા થાય તેનો અર્થ શો ? જૈનો પરમેશ્વરને નથી માનતા તે પ્રત્યક્ષ જીવતાને ન માનવા જેવું છે. કર્તાપણાથઈ જે પેટ ભરનારા હતા તેમને પેટ ભરવાનું મળતું નથી, તેથી જૈનોને ઉતારી પાડવા માટે જ મુદો મૂક્યો છે. વસ્તુસ્થિતિ સમજનારા મશ્કરીથી ઉબકી ન જાય, ચીડાય નહીં. જેમ લગ્ન વખતે પણ મશ્કરી કરનારા મળે છે તેમાં લગ્ન મૂકી દેતા નથી. તેમ જૈનો પરમેશ્વરની કિંમત ગુણ સ્વરૂપ સમજનારા હોવાથી બીજા ચીડવે તો પણ જૈનો પરમેશ્વરને છોડી દે - તે સ્વયે પણ ન માનવું.
જૈનો પરમેશ્વરને કેવા માને છે ?
જૈનો પરમેશ્વરને આત્માનો દીવો માને છે. અંધારી ગુફામાં આપણને આપણું શરીર પણ દેખવાની તાકાત નથી. દીવો હોય ત્યારે દેખાય તેમ સંસારની અંધારી ગુફામાં અથડાતા આત્માને પોતાનું સ્વરૂપ જોવાની તાકાત નથી. પરમેશ્વરને સ્વરૂપ દીવાના પ્રતાપે આપણું પોતાનું આત્માનું સ્વરૂપ દેખવાની તાકાત મળી છે. સર્વજ્ઞ મહારાજ સિવાય કોઈ આવો દીવો થતો નથી, થયો નથી ને થશે પણ નહીં. દીવો કરી ધૂળમાં ખોવાયેલું તમારું પાંચ હજારનું નંગ પ્રગટાવ્યું. દીવો ન કર્યો હોત તો ક્યાં એ રતન રગદોળાઈ જાત. પથરાને અંગે આવો ઉપગાર માનીએ તો જીવની કિંમત કઈ ?
જીવના ગુણો અમૂલ્ય હોય તો તેને પ્રગટાવનારની કિંમત કેટલી હોય? બીજાઓ પરમેશ્વરને ઉકરડે ચડાવી ઉપગાર માને, મારવામાં પરમેશ્વર માને છે. જૈનો પરમેશ્વરને પરમપદમાં રાખી ઉપગાર માને છે, ઉકરડે ઊભા નથી રાખતા. આત્માને દેખાડનાર આત્માની સ્થિતિ સમજાવનાર એટલે દીવાવાળાએ હતું એટલું બધું બતાવ્યું. દીવાવાળાએ નવું નથી કર્યું. પણ ત્રણ જગતના દીવાએ મેલા રતનને દેખાડ્યું. મેલ કેમ કઢાય, ચોખું કેમ કરાય, ફેર મેલું કેમ ન થાય? શાશ્વતું સ્વચ્છ કેમ રહે? તેવા રસ્તા બતાવ્યા. મેલ ન જાય ત્યાં સુધી હીરાની કિંમત શી? હીરો સ્વચ્છ ન થાય ત્યાં સુધી પથરાની તોલમાં,
૪૯
Page #63
--------------------------------------------------------------------------
________________
તેમ આત્માના ગુણોનો વિકાસ ન થાય ત્યાં સુધી પથરાની (જડની) તોલમાં સ્વચ્છ થાય પછી તેવો જ કાયમ રહે. તેવા સાધનો બતાવનાર કેટલા ઉપગારી?
તત્વભૂત પદાર્થોનું જ્ઞાન જરૂરી, નવતત્વ વિચારો.
જિનેશ્વરનો ઉપયોગ હોય તો તત્ત્વ બતાવવા તરીકે. તત્ત્વમાં બીજા તત્ત્વો જાણો કે ન જાણો. એટલે કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય ને આકાશાસ્તિકાય છે તે જાણવા લાયક છે. આદરવાનું કે છોડવાનું તેમાં નથી. એ ત્રણ પદાર્થોમાં કશું લેવા મૂકવાનું નથી. પણ આત્મામાં એકલું શેયપણું નથી, પણ ત્યાં આત્માને જ્યારે જાણો ત્યારે નુકસાન કરનાર જાણી છોડી ઘો છો. જૈનો ખરી રીતે બે જ પદાર્થો માને છે -જીવ અને અજીવ છે પણ બે જ. ત્રણ પદાર્થ કહેવામાં આવે તો શાસનની બહાર થાય. નોજીવ કહ્યો તો બહાર થયો. ત્રીજો પદાર્થ તત્ત્વ તરીકે કહે તો શાસન બહાર થાય. આટલી મર્યાદા છે તેમાં તે શાસન નવતત્ત્વ કેમ કહે છે? એક પદાર્થ ઉલટો કહ્યો તેમાં તો છ મહિના સુધી રાજસભા સમક્ષ વાદ ચાલ્યો.સભામાં પણ રાજાની સભા સમક્ષ છ મહિના સુધી વાદ ચાલ્યો. માત્ર એક પદાર્થ વધતો હતો તેથી. કારણ : જીવ અજીવ એ જ તત્ત્વ છે. તેને બદલે ત્રણ તત્ત્વ કહ્યા. નોજીવ સાતે પ્રરૂપ્યા. એક વધારે કહેવાયો. તે માટે આટલો પ્રયત્ન-તો એ શાસનવાળા નવતત્ત્વ શું જોઈને માને છે? જેને એક પદાર્થ વધે તેમાં આટલો ઝઘડો તે જૈનશાસન બેના નવ પદાર્થ કહે તેમાં શું ભેદ ? ભેદ એટલો જ કે એ નોજીવ પદાર્થ વધારતો હતો. તે નોજીવ પેટા ભેદમાં નહીં, પણ તેની કોટિમાં સ્વતંત્ર પદાર્થ પ્રરૂપતો હતો. જેવો જીવ-જેવો અજીવ-તેવો જ નોજીવ તે માનતો હતો. અહીં આશ્રવાદિ જીવની કોટિ તરીકે નથી માનેલા, પણ પેટા ભેદ તરીકે માનેલા છે. આશ્રવ, સંવર, બંધ, નિર્જરા, પુણ્ય, પાપ, મોક્ષ એ જીવ-અજીવના પેટા ભેદ તરીકે માન્યા છે, સ્વતંત્ર ભેદ તરીકે નહીં. એમને નોજીવ પદાર્થ સ્વતંત્રરૂપે કહ્યો હતો. માટે એને અંગે વાદ હતો.
જગતમાં જે કંઈ છે કે તે બધું બેમાં ઉતરે છે. કાં તો જીવમાં ને કાં તો અજીવમાં. બે સિવાય ત્રીજો પદાર્થ જગતમાં નથી. તો આ નકામી આશ્રવાદિની ભાંજગડ શું કરવા? ત્રણમાં અડચણ ને નવમાં અડચણ નહીં? તે કારણ સમજાવી ગયા. પેટા ભેદ કહેવાની જરૂર શી? વાત ખરી. શંકા વાજબી છે.
આશ્રવતત્ત્વને જુદું કેમ પાડ્યું ?
જ્ઞાન એ જ્ઞાનરૂપે જગતે માન્યું, પણ તેમ જૈન શાસ્ત્રકારે ઉપયોગી નથી માન્યું. કેમ? | છાપરા સામું બધા દેખો છો. નળીયા કેટલા? તે ઉપરથી ગણી શકો છો. પણ ગણવા જાય
- ચાક કપરાશ
vo
Page #64
--------------------------------------------------------------------------
________________
તેમાં ફળ શું ? ભીંતમાં પથરા કેટલા ? ગણો તો, ગણશો તો જાણશો. પણ ફળ શું ? શું ‘જાણશો’ એ ફળ નહીં ? કહીં તેમ કર્યું ? જેમાંથી અમારી પ્રવૃત્તિ નિવૃત્તિને અંગે ફાયદો હોય, જેમાંથી ઇષ્ટ સાધન મળે, અનિષ્ટ ખસે, તેવા જ્ઞાનને અમે ફળવાળું ગણીએ.જેમાં ઉપરોક્ત વસ્તુ ન હોય તેવા જ્ઞાનને લેવા અમે બેઠા નથી. જ્ઞાનને જ્ઞાનપણે માનતા હો તો દરેક છાપરે ચડી નળીયા ગણો. તેમાં જ્ઞાન તો થશે. બીજી વાત : દરવાજે બેસો. કેટલા માણસ ગયા ને આવ્યા ? તે ગણો તેનું જ્ઞાન થશે. આખો દહાડો દરવાજે બેસીશ તો એ જ્ઞાન થશે. લૂગડાના તાંતણા ગણ તો, જ્ઞાન એ ફાયદો નહીં ? તો જાણવું એ ફાયદો નહીં, પણ-પ્રવૃત્તિ નિવૃત્તિ. ઇષ્ટ સાધનની પૂર્તિ ને અનિષ્ટ સાધનની ત્રુટિ જે જ્ઞાન કરે એ જ્ઞાન ઉપયોગી છે. અત્યારના શિક્ષણની સંસ્થાઓનો ઉપયોગ શામાં થાય છે ? શિક્ષણને અંગે વિરુદ્ધ પડેલા જીવનમાં જે ઉપયોગી નથી તેવું શિક્ષણ આપી અમારા માથા નકામા શું કરવા પકવી નાંખો છો ? શિક્ષણ એ સાધન બને તો ઉપયોગી.
અહીં અમે પણ જિનેશ્વરને કહીં શકીએ કે જીવ અજીવનું જ્ઞાન કરાવો છો, પણ એમાં વધ્યું શું ? જીવ અજીવ છે એ જ્ઞાન પ્રવૃત્તિ-નિવૃત્તિમાં ઉપયોગી ન બન્યું જીવ અજીવ છે એ જ્ઞાનને પ્રવૃત્તિ નિવૃત્તિને અંગે ઉપયોગી બનાવવું જોઈએ. ત્યારે આશ્રવ કહેવો પડ્યો. આશ્રવને જોડે મેલ્યો. આશ્રવ સ્વતંત્ર તત્ત્વ ન હતો. જીવ છે એવું જ્ઞાન નિવૃત્તિને અંગે ઉપયોગી ક્યારે બને ? આ જીવ ઇંદ્રિય-કષાય-અવ્રતક્રિયા દ્વારા કર્મ ખેંચી રહ્યો છે. આ જ્ઞાન ન થાય ત્યાં સુધી જીવને બચવાનો રસ્તો નથી. જીવ છે એ જ્ઞાન બચાવ કરનારું ક્યારે થાય ? જ્યાં સુધી આશ્રવ જ્ઞાન ન ધાય ત્યાં સુધી. જ્યાં સુધી અશુભ પ્રવૃત્તિનો ખ્યાલ ન આવે ત્યાં સુધી. આશ્રવ રોકવા તૈયાર ન થાય. માટે આશ્રવ કહેવાની જરૂર પડી. જીવ છે તો છે, પણ ઝાડમાં કીડો પડે તો ઝાડ સમજાવવા સાથે ઝાડ ખાનારા ક્યા જંતુ છે તેમ જીવ સમજાવવા સાથે જીવને ધક્કો મારનાર કોણ ? આશ્રવ અનાદિથી આત્માને ધક્કા મારે છે. આ જીવ આશ્રવના ધક્કા ખાઈ રહ્યો છે. ધક્કો માર્યો તો ધૂળ ઊડી. બેશરમી આત્મા ન હોય તો ક્યા ધક્કા વાગે છે તેનો ખ્યાલ આવવો જોઈએ. નાગાના ફૂલે બાવળિયો તો છાંયડો થયો. તેવાને શું કરવાના ? તેમ અહીં એક જ શબ્દમાં જણાવ્યું. અનાદિકાળથી ધક્કા ખાઈ ઉછર્યો છું.
જિનેશ્વર દેવ ધક્કાને ઓળખાવે છે. તેથી જિનેશ્વરો ઉપગારી છે. આજકાલની સભાના પ્રમુખ તરીકે જિનેશ્વરને આપણે પ્રમુખ નથી માન્યા. બાળલગ્નની સામે ઠરાવ કરે, ભાષણ કરે. નીચે ઉતરી છોકરાના બાળલગ્ન કરે. વૃદ્ધ લગ્ન વિરુદ્ધ ઠરાવ ને ભાષણ કરે પછી નીચે ઉતરી પોતે લઈ આવે. કેવળ થૂંક ઉડાડવાનું તેમ અહીં નથી માન્યું.
૧
Page #65
--------------------------------------------------------------------------
________________
ઉપદેશ શું કામ ક્રે છે?
ટીપ કરવા નીકળવું તો મથાળું પોતે ભરવું પડે. શાણો માણસ પોતે પોતાનું મથાળું ભરે. તેમ અહીં પહેલો નિયમ રાખો કે ઉપદેશકે પ્રથમ પોતે તૈયાર થવું. પોતે પપ્પાથી બચે નહીં અને બીજાનો પપ્પો તને વાગ્યો-તેમ કહેનાર ટીખલી ઉપદેશક અહીં નહીં. તારા જેવો તાકાતદાર પપ્પાથી ન બચે તો બીજાને કે શ્રોતાને ધક્કાથી બચવાનું કહે એમાં કંઈ ન વળે. હોળીમાં છોકરાને ખેલવવાવાળા માણસો છોકરાને કહે “કોઈ બોલશો નહીં.' એનો અર્થ : છોકરાઓ બોલો, ખુલ્લે મોઢે સંકોચ રાખ્યા વગર બોલો, પછી પપ્પાની દરકાર ન કરશો. એ વક્તાના બોલવાનો અર્થ થાય. તેમ જો પોતે ન બચે તો? માટે આશ્રવતત્ત્વનો ઉપદેશ આશ્રવથી બચી ગયેલો મહાપુરુષ આપે. એટલે કે ઇંદ્રિયના, કષાયના, અવ્રતના આશ્રવો જેને નથી તેવા મહાપુરુષ જગતના જીવોને ઉપદેશી શકે. “મહાનુભાવો! આશ્રવના પપ્પાથી બચો. જિનેશ્વરો આશ્રવના પપ્પાથી બચ્યા છે. તેવો ઉપદેશ દઈ શકે છે.” અહીં બાયડીઓની ચાલ કામ ન લાગે. પોતે ન બચે ને બીજાને બચવાનું કહે. આ ઘેર કોઈક મોત થયું ત્યારે છેડો વાળે. પાડોશણ આવી “બા ! એ તો જગતનો સ્વભાવ છે. બધાને જવું છે.” આમ કહે છે. પછી એને ઘેર જાય ત્યારે એવું ને એવું કહે.કોણ અમર છે? પણ બાઈ સામે બોલતી નથી. જયારે ત્યાં ફલાણો મરી ગયો હતો ત્યારે રાગડા કાઢી રોતી હતી તેમ સામો જવાબ આપતી નથી. છાના રાખવાની રીતિમાં સામો લંભો ન હોય. અહીં તેમ નથી. છાના રાખવાની રીતે ન સાંભળશો. પ્રથમ મારી પરીક્ષા કરજો. હું પાસ થયો છું કે નહીં તે તપાસજો. પછી પાછળ આવજો. જે પાળે પ્રવાહથી ચઢ્યો તેમ કરતા બારોબાર કીનારે પહોંચ્યોં છતાં એ પાળ પર ચઢાતું નથી. તો આપણા જેવી બેવકૂફી ક્યાં સમજવી? આશ્રવને રોકી તેમણે બતાવ્યું છતાં આપણને સૂઝતું નથી.
જિનવચનમાં અતૂટ વિશ્વાસ
હું કહું તે તમારે માની લેવું. શું “પુરુષવિશ્વાસે વચનવિશ્વાસ નહીં? ખરું; પણ પુરુષ વિશ્વાસનું સ્થાન ક્યાં? તેનો વિશ્વાસ કયા રૂપે? બોલે તે પ્રમાણે ચાલે છે કે નહીં? આ હિતકર રીતિ છે. સિવાય બીજો રસ્તો નથી. તો પુરુષનો વિશ્વાસ આવશે ને ? આપણા તીર્થંકર મહારાજની માન્યતા તેને યસ્ય સંપન્સેશનનનો રાતે નર્યવ સર્વતા | ૨ દેવો.fપ સર્વેષુ શમેશ્વર રવીનત્તઃ | હું કસોટી ઉપર ઉતરવા તૈયાર છું. તો શ્રદ્ધા ચીજ ન રહી. કહેનારના કથનને કસોટીએ ચઢાવ્યું. કહેનાર રાગદ્વેષ રહિત જોઈએ, કથન ત્રિકોટી શુધ્ધ જોઈએ. બધી કસોટીની વાત છે. શ્રદ્ધા જેવી વાત જ નથી. શ્રદ્ધા જરૂરી છે. શ્રદ્ધા
પર
Page #66
--------------------------------------------------------------------------
________________
જોઈએ. પણ પુરુષની પરીક્ષામાં શ્રદ્ધા નહીં, વચનની પરીક્ષા શ્રદ્ધા નહીં. પરીક્ષામાં શ્રદ્ધા નહીં પણ તેનાકહેલા અતીન્દ્રિય તત્ત્વોમાં શ્રદ્ધા જોઈએ. એ જ વાત દુનિયાદારીમાં લ્યો. કોરટ અમુકને પ્રામાણિક ગણે. તે પહેલાની સ્થિતિને આશ્રયીને પ્રામાણિક ગણ્યો હતો. તેથી કેસમાં એક સાક્ષીમાં પ્રામાણિકતાના આધારે ચૂકાદો દેવાય. તે આગળની પ્રામાણિકતાના આધારે, પ્રામાણિકતા અનુભવથી લઈ પછી એ દ્વારા અનુભવ બહારની વાતમાં પ્રામાણિકતા લીધી. તેમ પુરુષ અને વચન-બેની પરીક્ષામાં પાસ થયા પછી આપણા પરીક્ષા બહારનો વિષય. કર્મ રૂપી કે અરૂપી, પરભવ,સંવર, નિર્જરા આ આપણી પરીક્ષા બહારની વસ્તુ, તે પરીક્ષાથી પાસ થયેલા પુરુષના વચનને અંગે શ્રધ્ધા કરવા લાયક. શ્રધ્ધા પરીક્ષાના વિષયમાં નહીં. પોતે બાયડી છોકરા રાખે ને રોજ ચલાવે. મને વીતરાગ માનો. હું નિર્લેપ છું. તે મનાય નહીં. નાતના આગેવાનો દારૂનો બંદોબસ્ત કરવો હોય તો દારૂવાળાને ત્યાં ઉઘરાણી ખાતર પણ જવાનું પોતાને બંધ કરવું પડે.
તીર્થોની દીક્ષા, સંસારનો ત્યાગ ક્રવો જ જોઈએ.
જિનેશ્વર મહારાજાઓએ ગૃહિલિંગ અને અન્ય લિંગે સિધ્ધ થવાનું માન્યું. લોકોને કહ્યું, પણ પોતે સ્વલિંગમાં જ દાખલ થયા. ચોવીશ તીર્થકરો સ્વલિંગ ગ્રહણ કરીને મોક્ષે ગયા છે. ત્રણે લિંગે મોક્ષે જવાય તો તીર્થકરોએ ગૃહિલિંગ કેમ છોડ્યું? ગૃહિલિંગ કલ્યાણ ન થાય તેમ તો કહી શકાય જ નહીં. છાપ તો પોતે મારી છે. છતાં તેમણે ગૃહિલિંગ કેમ છોડ્યું? આ ગૃહિલિંગ નકામું છે. છોડવા લાયક છે. પજુસણમાં સાંભળો છો. મારો
પત્રV ઉત્તરા ફાલ્ગનીમાં ચંદ્રનો યોગ થયો ત્યારે ઘરથી નીકળી સાધુપણું લીધું. આમ સ્વલિંગ ઉપર છાપ મારીને સ્વલિંગ લીધું. પણ તે ગૃહિલિંગ છોડી સ્વલિંગ સ્વીકાર્યું. ચોવીશ તીર્થકર ઘરવાસમાં રહ્યા, તેમાં બ્રહ્મચારી બે રહ્યા, પણ સ્વલિંગ નહીં લેનારા ગૃહિલિંગમાં રહેનારા એકે નહીં. શું ગૃહિલિંગ માનતા ન હતા? પણ નાતના આગેવાને દારૂનો બંદોબસ્ત કરવો હોય તો પોતાના કુટુંબે દારૂવાળાની દુકાને ઉઘરાણી માટે પણ ન જવું. બીજો પીઘો સાબિત થાય તો ગુનેગાર. આગેવાન તેનું લેણું પણ છોડી ઘે. આ વાત સમજશો ત્યારે તીર્થકર માને કે મારે ગૃહિલિંગની છાયા કામની નહીં. પોતાને અંગે આશ્રવ છોડી દેવા. ઢંઢેરો પીટી જણાવ્યું. મારામાં ઇંદ્રિયાશ્રવ, કષાયાશ્રવ, અવ્રતાશ્રવ હોય તો મને ન માનવો. નાતના આગેવાન પીઠાની છાયાએ પણ ન જાય. પીઠાનો પડછાયો વર્ષે ત્યારે નાતનો આગેવાન થઈ શકે.
અહીં નિર્લેપ રહી શકે તેવા તીર્થકર જીવો ગૃહસ્થપણામાં આશ્રવ બાધક ન થાય તેમ છતાં ગૃહિલિંગ ત્યાગ કર્યું. માટે જીવઅજીવ તત્ત્વનું માત્ર જ્ઞાન પ્રવૃત્તિ નિવૃત્તિમાં ઉપયોગી રાણકપ્રાણ બાળકો
પ૩ )
Page #67
--------------------------------------------------------------------------
________________
ન બને. માટે આશ્રવ નામનું તત્ત્વ કહેવું પડ્યું. જનમથી વધેલી આંગળીનું ઓપરેશન કરવું મુશ્કેલ પડે છે. અનાદિનું વળગેલું કર્મ તેનું ઓપરેશન તીર્થંકર મહારાજા બતાવે છે. તે આશ્રવના ઓપરેશનનું નામ પચ્ચકખાણ. તે વિકારને ઉખેડી નાખવા પચ્ચકખાણ કરવા.
તે ક્યાં કારણથી પ્રકારો પડે છે? તે અધિકાર વિશે શાસ્ત્રકાર મહારાજા આપણને શું જણાવે છે? તેમજ વિધ વિધ દૃષ્ટાંતો આપી કેવી રીતે સમજાવે છે ? તે અધિકાર અગ્રે વર્તમાન.
નામનો લોપ કરતારો વચAતે બોલી શકતો જ વળી, સ્થાપના ન માનતારથી સંજ્ઞા-વિષય એટલે સજ્ઞા પાડી શકાય જ નહિ આવે જો દ્રવ્ય ન માને તો ચા કરવો નકામો છે. અર્થાત્ ચ લાશ પામેલ છે, અને ભાવતિક્ષેપો ન માતવારલે
આખું જગત નાશ પામેલું છે, આથી હે નાથ ! નામ આદિ ચાર વિક્ષેપો માન્યા વગર કોઈને પણ ચાલે તેમ નથી.
CRES 452ellidae
Page #68
--------------------------------------------------------------------------
________________
'વ્યાખ્યાન - ૯
दव्यतो भावतश्चेति प्रत्याख्यानं द्विधामतं।अपेक्षादिकृतंह्याद्यमतोऽन्यत्चरमंमतम् ॥
હિંસાદિક ો તો પાપ, ન ો તો ?
શાસ્ત્રકાર મહારાજા ભગવાન હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજ અષ્ટક) પ્રકરણ રચતાં થકાં આગળ દેવાદિનું સ્વરૂપ જણાવી ગયા. તેમાં સામાન્ય રીતે પોતાના મતને શરૂથી ઉત્પન્ન કરનારા દેવ તરીકે માનવામાં આવ્યા છે. સામાન્યથી જૈનો પણ જિનેશ્વરે મત પ્રવર્તાવ્યો છે, જૈન મત જિનેશ્વરે કહેલો છે, પણ ઉત્પન્ન કરેલો કે પ્રવર્તાવેલો નથી. અન્ય ધર્મવાળાને પોતાને આદિ માનવી છે. પોતાના ઈશ્વરને આદિ કરનારા માનવા છે, જ્યારે જૈનોને જિનેશ્વર અનાદિથી થતાં જગત પણ અનાદિથી થતું ચાલ્યું આવે છે એમ માનવાનું. એટલે જિનેશ્વરો ધર્મને નવો કરતા નથી. તેઓએ ધર્મને ભક્તિ પ્રાર્થના રૂપે જણાવ્યો છે. ત્યારે જૈન શાસ્ત્રકાર મહારાજા ધર્મની જડ પાપની નિવૃત્તિએ જણાવે છે. પાપ પોતે બનાવેલું નથી. પાપની અનિવૃત્તિએ બનાવેલું છે. પાપની નિવૃત્તિ કરવાથી મનુષ્ય પાપથી બચે છે. તેમાં પોતાની કારીગરી માનવા તૈયાર નથી. બીજાઓને પાપથી નિવર્તતા કરાવવામાં પોતાની કારીગરી મનાવવા માંગે છે. તેઓ કહે છે કે સ્વભાવસિધ્ધ કુદરત કહેવાય છે. તેમ સ્વભાવસિધ્ધ કરે, પરિગ્રહ કરે તો પાપ લાગે, કોઈનું લગાડ્યું લાગતું નથી. દેશ દેશને અંગે કાયદા જુદા છે. એક ગુનો એક દેશમાં ગણાય, બીજા દેશમાં તે ન ગણાય. તેમ અહીં હિંસાથી પાપ થાય તે કોઈની કરેલી વ્યવસ્થા નથી, સ્વાભાવિક છે. જેમ જગતને અંગે કહી શકીએ કે ખાવાનું મુખથી છે, કોઈ જગો પર નાકથી ખવાતું નથી. રિવાજ કાયદા દેશમાં જુદા. છતાં ખાવાનું બધે મોઢેથી જ ખાય છે. તેમ સર્વ દેશ કાળ ક્ષેત્રને અંગે એક સરખો સ્વભાવ : હિંસા કરે તે પાપ બાંધે. હિંસા વગેરેથી પાપનું બંધન કોઈએ ઊભું કર્યું નથી. તેમ અમુક કાળના સંજોગો ઊભું થયેલું નથી. સર્વકાળ ક્ષેત્રમાં આ સ્વાભાવિક સ્થિતિ હતી અને છે કે હિંસાદિક કરનારને પાપ બંધાય. હિંસા વગેરે બંધ કરવાથી પાપ આવતું બંધ થાય. જ્યારે જયારે હિંસાદિક ન કરે ત્યારે ત્યારે પાપ ન લાગે. બે વસ્તુ સ્વાભાવિક હંમેશની છે. કોઈપણ ક્ષેત્ર કે કાળમાં તે ન પલટાવવાવાળી છે. સર્વકાળ અને ક્ષેત્રમાં આ વસ્તુસ્થિતિ કે હિંસા કરે તો પાપ, ન કરે તો પાપથી બચે. કોઈ
આeક પ્રકરણ
નો
C પપ)
Drugh
Page #69
--------------------------------------------------------------------------
________________
કાળ કે ક્ષેત્રની એના ઉપર અસર થતી નથી. તો તમારો જૈન સિધ્ધાંત અહીં પડી ભાંગ્યો. હિંસા કરવાથી પાપ બંધાય છે. આ સિદ્ધાંત થાય તો જૈન સિદ્ધાંતને ઊભા રહેવાનું સ્થાન
નથી.
તત્ત્વ દૈષ્ટિ કેળવવા સ્યાદ્વાદનું જ્ઞાન.
જૈન સિદ્ધાંત સ્યાદ્વાદના સિંહાસને બેસવાવાળો છે. એ એકાંતે કહી શકે નહીં, તો સર્વક્ષેત્ર અને કાળમાં હિંસાદિથી પાપ બંધાય અને તેની વિરતિથી પાપ રોકાય આ પણ કહી શકે નહીં. આવો નિયમિત સિદ્ધાંત કરે તો સ્યાદ્વાદ નહીં રહે. ‘માસવા તે સિવા'
રસવા તે માસવા' એટલે કે કર્મ આવવાના કારણો તે જ કર્મ રોકવાના-તોડવાના કારણો. કર્મ તોડવાના કારણો તે જ કર્મ આવવાના કારણો. ગણધર મહારાજા કર્મબંધના કારણને કર્મ સંવરના કારણો કહે અને સંવરે બંધના કારણો કહે. તે તમારી ઉપરની વ્યવસ્થા કહીને કરી શકો નહીં. બે વાત છે. બાપ દેખાડ કે શ્રાધ્ધ કર. બેમાંથી એક બનવું જોઈએ. કાં તો સ્યાદ્વાદ વર્જવો જોઈએ, કાં તો સર્વકાળ સર્વક્ષેત્રમાં હિંસાદિથી પાપ બંધાય-વિરતિથી પાપથી બચાય, તે સિધ્ધાંત છોડવો જોઈએ. સ્યાદ્વાદ છોડવો પાલવે નહીં. તેમ હિંસાદિ પાપના સાધન છે તેનાથી વિરતિ બચાવનાર છે. તે માન્યા વગર પણ ચાલે નહીં. મુખ્ય દ્રવ્ય અને પર્યાયની પ્રરૂપણા આખી ઉડી જાય. પર્યાયની વ્યવસ્થા ઉડી તો સંસારની અને મોક્ષની વ્યવસ્થા ઉડી જાય. કથંચિત્ સંસારી મુક્ત થઈ શકે તે પર્યાય ઉડી જાય તો જીવને મોક્ષની દશા રહી નહીં. દ્રવ્ય અને પર્યાય, સુખ અને દુઃખ એક જીવ ભોગવે છે. કરમ કરનાર જ ભોગવે છે. ડગલે ને પગલે જૈનોને સ્યાદ્વાદ રહેલો છે. તે વર્જાય તો ડગલું પણ જૈન ચાલી શકે નહીં. સંસાર-મુક્તિ-કર્તા-ભોક્તા જૈન સિદ્ધાંત છોડી શકે નહીં તો પેલું છોડો. અનાદિથી હિંસાદિથી થતાં પાપને છોડો. જે ભવ અને મોક્ષના રક્ષણ માટે સ્યાદ્વાદ છે તે મોક્ષ ઉડી જાય. હિંસાદિથી પાપ તોડી દઈએ તો મોક્ષનો રસ્તો કયો? જે અહીં વાક્ય કહ્યું “માસવા તે પરિવા’ રિસવા તે માસવા’ તેનું શું કરશો?
આશ્રવ વિરોની સાચી સમજ.
‘માસવા તે પરિવા' “રિસવા તે માસવા' અમારે કુદરતી રીતિએ સર્વકાળ સર્વક્ષેત્રમાં હિંસાદિથી પાપ માનવાનું છે. તેના રોકાણથી સંવર માનવાનો છે. તેથી જ અનાદિ જગત કહી શકીએ છીએ. ‘માસવા તે સિવા બે સિધ્ધાંત નક્કી શી રીતે રહે? એકને ખસવું જ પડે. તમારે અહીં “હિંસાદિથી પાપ જ એ સિધ્ધાંત અગર “સ્યાદ્વાદ' નો સિધ્ધાંત ખસેડવો જોઈએ. “માસવા તે પરિવાર તે ગણધર મહારાજે કહ્યું છે. પરિવા તે
પક
-
મી!ITE.
રાતi - 1 પપા તi]. "
WITAMIL | મÀ + : ૨ "બ , , ;
|
*
કે
Page #70
--------------------------------------------------------------------------
________________
માસવા’ કર્મ રોકવાનું સાધન તે કરમ આવવાનું સાધન. આ ગણધર વાક્ય તેનું શું થાય? આવી રીતે કરવામાં આવેલી શંકાવાળાને સમજવાની જરૂર છે કે પરસ્પર વિરુદ્ધ દેખાતી હકીકત તે અક્કલ ચલાવે તો મેળવી શકે. અક્કલ ન ચલાવવી હોય ત્યાં સુધી વિરુદ્ધતા લાગે. એ જ અક્કલ ચલાવે ત્યારે સીધી લાગે.
એક મનુષ્ય મહા મહિને નદી ઉપર ઊભાં ઊભાં પાણીમાં ગધેડું બળતું દેખ્યું. બીજાને કહ્યું મહા મહિનામાં પાણીમાં પડીએ તો બળી જવાય. તે સાંભળી કોણ માને? કહેતા ભાઈ પણ દિવાના ને સુણતા ભાઈ પણ દિવાના. સીધી રીતિએ કહેનાર દીવાનો છે. તેમ માનવા તૈયાર થઈએ. ખુલાસો પૂછીએ ત્યારે વસ્તુ સમજાય. તારા જેવો અક્કલવાળો ઠરેલ જુદુ ન બોલે, તત્ત્વ છે માટે સમજાવ. ગધેડા ઉપર કળી ચૂનાની પોઠ હતી. જેવી પોઠ અંદર ગઈ તે પાણી અંદર ગયું લાગ્યું તો ગરમ. ગરમાવો છે. ગધેડું બેસી ગયું. કળી ચૂનાનું પોઠવાળું ગધેડું પાણીમાં બેસી જાય તો ફૂદફૂદી જાય. પાણીમાં બળી ગયું પણ સાચું કોને સૂઝે? અક્કલ વાપરે તેને સારું લાગે, બીજાને ખોટું લાગે. તેમ ગણધર મહારાજનું વચન સ્યાદ્વાદ સિધ્ધાંતને આગળ કરી હિંસાદિકના પાપને ગબડાવી દેવા માંગતા હોય તેવાએ અક્કલ વાપરવાની જરૂર છે.
તારા હિસાબે માસવા તે પરિવા’ એ વાક્યનો અર્થ શો? પરિસવા તે કારણો નિર્જરાના ખરા, પણ આશ્રવ કહેવો કોને? હિંસાદિથી પાપ રોકાય છે તે માનતો નથી તો પરિસવા કહેવા કોને? આશ્રવ કોને કહેવો? આશ્રવનો સિધ્ધાંત છે. પરિસવાનો સિધ્ધાંત છે. હિંસાદિક રોકવાથી કર્મનું રોકવાનું થાય તે સિધ્ધાંત ન માને તો તું આશ્રવ કહીશ કોને? આ વાક્ય બધા માને પણ પહેલાં તારે સમજાવવું તો પડશે ને? આશ્રવ તરીકે વસ્તુને નહીં માને, પરિસવ તરીકે વસ્તુ નહીં માને તો આશ્રવ તે કહેવાનો વખત ક્યાં છે? આશ્રયોને પરિસવોને નિયમિત માને ત્યારે કહી શકે કે જે પરિશ્રવ સંવર નિર્જરા અને આશ્રવ તે વસ્તુઓ નિયમિત છે. જો આશ્રવ જેવી વસ્તુ નિયમિત ન હોય તો “જે આશ્રવા' તેમ બોલી કેમ શકે? આશ્રવ અને પરિશ્રવ નિયમિત માનેલા છે તો ‘માસવા તે પરિવા' તે બોલી શકે. આશ્રવ અને પરિશ્રવને નિયમિત માનેલા હોવાથી યદ્દે શ વસ્તુ પહેલી સિધ્ધ વસ્તુનો ઉદેશ થાય. આસવા તે પરિસવા નિયમિત માનવા પડશે. તે આશ્રવો નિયમિત કરો તો આશ્રવો તે પરિશ્રવો કેમ કહેવાશે ? પરિસવા તે આસવા નિયમિત કરો તો નહીં કહેવાય. નિયમિત કરો તો પેલું વાક્ય બોલી નહીં શકો. આવું નિયમિત કરો તો પરિશ્રવ આશ્રવ નહીં, આશ્રવ પરિશ્રવ નહીં. કરવું શું? આ જગો પર જે “પણ” શબ્દ દુનિયામાં
i[ E jધ, સર ક
મારા
4
જીબ, 'i જH 11
| R +
T 1 1 "r
પ૦ )
Bidઈ
Page #71
--------------------------------------------------------------------------
________________
વાપરીએ છીએ તે પણ વાપરી લેવામાં આવે તો બધો ખુલાસો છે. આશ્રવ પણ પરિશ્રવણે પરિણમે છે, પરિશ્રવ પણ આશ્રયપણે પરિણમે છે. સ્વરૂપે આશ્રવ, સ્વરૂપે પરિશ્રવ. જે આશ્રવો તે જ પરિશ્રવા, પરિશ્રવો તે જ આશ્રવો. શ્રી આચારાંગ સૂત્રમાં ગણધર મહારાજે જણાવ્યું છે. હિંસાદિક આશ્રવો કેળવવામાં આવે તો તેના તે જ કરમ રોકનારા (પરિશ્રવ) થાય.
વિક્રણ યોગના સંદર્ભમાં આવ્યવ-સંવરની વિચારણા આ પહેલા તો એક ટૂંકી વાત લઈ લ્યો. મન વચન કાયા તે જોગ આશ્રવ ખરા કે નહીં? એ ત્રણ જોગ જો સંવર અને નિર્જરાના કારણ ન બને તો મોક્ષનો રસ્તો નથી. યોગ આશ્રવના કારણો છે. યોગ આશ્રવમાં છે. યોગ સંવર નિર્જરાનું સાધન માનવું છે તો યોગ રહિત થાય નહીં અને આશ્રવ રહિત બને નહીં. યોગ રહિત ચૌદમે ગુણઠાણે કહ્યું છે, તેથી આશ્રવ રહિત બને નહીં. મોક્ષ ઉડી જાય છે. સામાન્ય દષ્ટિએ આ જ ત્રણ યોગો કર્મ આવવાના કારણો કહ્યા છે. મન-વચન-કાયાના ત્રણેની પ્રવૃત્તિ કર્મ આવવાના કારણો છે. જેને મન-વચન-કાયાના યોગ ન હોય તેને કર્મ આવવાના કારણ નથી. તે યોગો સંવર નિર્જરાનું કારણ નથી. તો આશ્રવના સાધનભૂત યોગો સંવર નિર્જરાના સાધન ન બને તો મોક્ષ કે કેવળજ્ઞાન પામવાનો વખત નથી. યોગો જાય ત્યારે જ સંવર નિર્જરા બને. તો યોગો જવાનો વખત નથી. આશ્રવ થાય અને યોગ બને, જે યોગો આશ્રવ કરનાર હતા તે જ યોગો સંવર નિર્જરા કરાવનાર છે. તે તેમ થાય ત્યારે જ જીવ આગળ વધે. ભવાંતરે ઉપાર્જન કરેલા કર્મો ત્યારે મન-વચન-કાયા દ્વારા ભોગવી વિખેરીએ છીએ. એ જ મનવચન-કાયાથી નવા ભવ માટે કર્મ લઈએ છીએ. કાલાંતરે એકલું આશ્રવપણું નિર્જરાપણું એમ નહીં. એક કાળે જે કાળે નવા ભવના કર્મ બાંધીએ તે જ કાળે પહેલાંના ભવના તોડીએ છીએ. તે મન વચન કાયાથી એક વસ્તુની અપેક્ષાએ તે જ આશ્રવ નિર્જરા. એક કાળની અપેક્ષાએ એ માનવા જ પડે.
તેવી રીતે અવ્રતો, કષાયો માનવા પડે. કષાયો કર્મબંધનું કારણ છે. તે નવું સમજાવવું ન પડે. પણ તે જ કષાયો નિર્જરાનું કારણ પણ છે. બાહ્ય પૌદ્ગલિક પદાર્થોને અંગે જે કષાયો થાય તે કર્મબંધના કારણો. એક જગો પર તત્ત્વ ઉપર પ્રીતિ ને અતત્ત્વ ઉપર અપ્રીતિ થાય તો શું થાય? એવા જ ક્રોધાદિક થાય, પણ રાત દિવસનો ફરક. પૌલિક પદાર્થમાં પ્રીતિ અપ્રીતિ બંને કર્મ બંધાવનાર થાય. એજ જગો પર આત્મીય પદાર્થમાં પ્રીતિ અને પૌદ્ગલિક પદાર્થમાં અપ્રીતિ તે કરમ રોકાવનાર અને છોડાવનાર થાય.
"કી જ
છે. માતાની પુણી
૫૯
Page #72
--------------------------------------------------------------------------
________________
શાહુક્કર મનુષ્યની નાનકડી વાત.
જગતમાં શાહુકાર મનુષ્ય ચોપડામાં જેટલું લખે તે એક એક વાક્યમાં શાહુકારી ઝળકતી હોય. જ્યારે ખોટા દસ્તાવેજ લખનારના વાક્યમાં લુચ્ચાઈ ઝળકતી હોય. અક્ષર તેના તેજ. એજ અક્ષરે શાહુકારી, એજ અક્ષરે લુચ્ચાઈ સુડતાલીસ અક્ષરમાંથી બીજા અક્ષર લુચ્ચાએ નથી લખ્યા. (૩૩ વ્યંજન + ૧૪ સ્વર = ૪૭ અક્ષર.) તો તે શાહુકાર કે ચોર? તેમ અહીં જે ક્રોધાદિક ડૂબાડનાર તે જ ક્રોધાદિક સંવર નિર્જરા કરાવનાર.
ક્ષ્મ નિર્જરાથી મોક્ષ.
હવે હિંસાદિક ઉપર આવો. જે હિંસા વગેરે પણ સંસારમાં આશ્રવ કરાવનાર તે નિર્જરા કરાવનાર. સાધુ વિહાર કરતા નદી ઉતર્યા. પાણીના પરોણા થનારા એ પણ પાણીમાં ઉતરે છે. સાધુ પણ પાણીમાં ઉતર્યા. તો બે સરખાને? ‘માસવા તે સિવા કર્મ આવવાના કારણો તે જ કર્મ નિર્જરાના કારણો-એ તો બેસે. આશ્રવને પરિસવ માનવામાં વાંધો નથી. સંવર નિર્જરાના કારણો બંધના કારણો એ જોડે મેલ્યું. કોઈપણ સાધન એવું નથી જે કર્મ બંધ ન કરે. જિનેશ્વર મહારાજ કહે છે નિર્જરા મોક્ષનું સાધન છે. જો નિર્જરાનું સાધન છે તો ગોશાળાને, સંગમદેવતાને નિર્જરા સંવર થઈ ગયા હશે? જેમ મહાવીર મહારાજાનું દષ્ટાંત દીધું. તેમ તેના તે જોગ પલટે તો બંધના કારણ થાય. પ્રશસ્તકષાય અપ્રશસ્તમાં આવી જાય તો બંધના કારણ થાય. આશ્રવ તે સંવર અને સંવર તે આશ્રવ. તેમાં વાંધો નથી. કથંચિત્ આશ્રવનું સંવરપણું થાય, પણ તેની પ્રરૂપણા આશ્રવ રૂપે જ થાય. મુખ્યતાએ આશ્રવ કથંચિત્ સંવર થાય, મુખ્યતાએ સંવર કથંચિત્ આશ્રવ થાય. બંને સ્થિતિએ છીએ છતાં આ જ સ્થિતિએ બોલવું.
આપણે સ્યાદ્વાદ માનનારા છીએ. જીવ છે કે નથી? બે માનનારા પંચ સ્યાદ્વાદી છે. જેમ જીવનું સત્તારૂપે તેમ અજીવનું અવિદ્યમાન પણે માને છે. તો જીવ નથી એવી પ્રરૂપણા કરે તો તે જૈન મત સમજાવે છે એમ કહેવું ને? જીવની સત્તાની પ્રરૂપણા કરનારો જૈન ગણાય. પછી જીવ નથી એવું સાબિત કરે તે પણ જૈન કહેવાવો જોઈએ. જીવને સાબિત કરનારો જેટલા અંશે જૈન તેટલા અંશે નિષેધ કરનારો પણ જૈન તમારે માનવો પડશે.
સમભંગીની સમજણ
અસ્તિનો ફાંટો, નાસ્તિનો ફાંટો સિધ્ધ કરનારા, બંને સિધ્ધ કરનારા જૈનો ન કહેવાય. જણાવવાને માટે નાસ્તિ ફાંટો ખરો. પણ સિધ્ધ તો અસ્તિ ફાંટો જ કરાય.| Cursal
Page #73
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્રકારોએ આગમતત્ત્વ કોને કહ્યું ? ઐદંપર્યથી શુધ્ધ તત્ત્વની શુધ્ધિ તે આગમતત્ત્વ. આટલા પદાર્થોનો અસ્તિતાવાદ, નાસ્તિતાની ગૌણતા કરવી. આત્માની અસ્તિતા આગમનું તત્ત્વ છે. તેની પરિણામિતા વર્ધી : આત્મા બંધાયેલો છે. તે વિદ્યમાન વિચિત્ર કરમે બંધાયેલો છે, તે આગમતત્ત્વ. કર્મના વિયોગથી મુક્ત થાય તે નિરૂપણ કરવું તે આગમતત્ત્વ. હિંસાદિક તેનો હેતુ તે આગમતત્ત્વ, એટલે આગમનું તત્ત્વ. અહીં અસ્તિ નાસ્તિ બંને ધર્મથી આત્મા-છતાં સાતે ધર્મ ઉપરના આવી જાય. સાતે ભાગે બોલાયજણાય-સમજાવાય છતાં આગમતત્ત્વને અંગે અસ્તિત્વ આત્માનું સિધ્ધ કરવું-તે આગમતત્ત્વ. જ્યારે આગમનું તત્ત્વ નિરૂપણ કરવું હોય ત્યારે નાસ્તિતા ન નિરૂપણ કરતાં અસ્તિત્વ નિરૂપણ કરો. આત્મામાં દ્રવ્યથી એક સ્વરૂપે રહેનારો છે. પરિણામીપણે નિરૂપણ કરો, નિત્તયપણું જાણો/જણાવો. જ્યારે માર્ગે ઉતરવા નિરૂપણ કરો તે વખતે તે પરિણામીપણે સમજાવો. સ્વરૂપે બંધાયેલો છતાં સત્તારૂપે અબધ્ધ આત્મા છે. આગમતત્ત્વ બધ્ધપણું નિરૂપણ કરનાર છે. બંધાયેલો છતાં પણ સત્ અસત્ વગેરે સાત ભાંગા લાગે. પણ અસ્તિ ભાંગો લગાડી સિધ્ધ કરવા કથંચિત્ અનૈક્ય નિરૂપણ કરવું. કર્મોની વિચિત્રતાએ આઠ કર્મોનું નિરૂપણ, એવી રીતે મુક્તનું નિરૂપણ કે દ્રવ્યથી જીવ આવો છે, એવો છે, આવી રીતે કર્મ બંધાયેલો છે, આવી રીતે છૂટ્યો. ભવિતવ્યતાના સંજોગે આકસ્મિક થયું હશે. કથંચિત્ એનું કાળજોગે, સ્વભાવ જોગે એનું થવાવાળું છતાં પણ પ્રયત્ન યોગે હિંસાદિકના પ્રયત્ને કર્મથી બાંધવાનું બને છે. અહિંસાદિકના પ્રયોગોથી છૂટવાનો પ્રયત્ન કરાય-તે આગમતત્ત્વ. આથી હિંસાદિથી પાપ લાગે છે તે નિરૂપણ કરવું તે આગમતત્ત્વ છે. તેવી રીતે હિંસાદિથી વિરમવાથી પાપ રોકાય છે તેને આગમતત્ત્વ માનીએ તો જૈન સિધ્ધાંત નક્કી થયો. ‘આસવા તે સિવા’' તેમાં નવા છતાં અનાદિથી હિંસાદિકથી કર્મ. એ પ્રરૂપણા આગમતત્ત્વ તરીકે જૈનોને સિધ્ધ છે. ઇશ્વરને હિંસા ઉપર પાપનું છોગું મેલવું નહીં પડે. આ સર્વ ક્ષેત્ર કાળ માટે નક્કી છે : જ્યારે જ્યારે હિંસા ત્યારે ત્યારે પાપ, તેની નિવૃત્તિએ પાપની નિવૃત્તિ.
શાસનવાળો કાળ તે દહાડો, શાસન વગરનો કાળ તે રાત્રી
અનાદિથી હિંસાદિકથી પાપ થતું હતું. હિંસાદિ રોકવાથી સંવર થતો હતો- તો ભગવાને શું કર્યું ? દહાડો ઉગે ત્યારે સૂર્ય શું કરે ? હોય તે બધા પદાર્થોને દેખાડી દેવા. સ્વરૂપથી તે સૂર્યનું કામ છે. હવે ભગવાને શું કર્યું કહેનારાને રાત દહાડા વચ્ચે ફ૨ક નહીં. રાતે વિદ્યમાન પદાર્થો દેખવામાં ન આવે, દહાડે વિદ્યમાન પદાર્થો દેખી શકાય. અહીં સંવર નિર્જરા અનાદિના છતાં સંવર નિર્જરાનો ખ્યાલ ન હતો તો જિનેશ્વરે કરાવ્યો. તો
એમ
૬૦
Page #74
--------------------------------------------------------------------------
________________
જ્યાં સુધી દહાડો ન ઉગ્યો ખ્યાલ ન કરાવ્યો ત્યાં સુધી ઘોર અમાવસ્યાની રાત્રિ હતી. તો થાપ્યું એ કાળ અને થાપ્યા વગરનો કાળ એમાં ફરક માનવો પડશે. અનાદિથી કરમ બંધ થતા હતા તે જિનેશ્વરોએ બતાવ્યું. આથી શાસનવાળો કાળ તે દહાડો અને શાસન વગરનો કાળ તે રાત્રિ. શાસનના કામ બે છે : (૧) બંધાતુ પાપ અનાદિનું છે તે અને (૨) પાપના બંધને દેખાડી પાપનો બંધ રોકવો. દહાડો ઉગ્યો છે. દહાડે ડફણા દઈએ તો ગાંડા ગણાઈએ. દહાડે ખાડામાં પડ્યા તો વાગવા છતાં બેવકૂફ ગણાઇએ. આપણે અજ્ઞાની ગણાતા હતા પણ શાસન પામ્યા પછી બેવકૂફ ગણાઈએ તે અફસોસ કરવા લાયક.
ઉપદેશમાળાના સંદર્ભથી મનુષ્ય જન્મ અફસોસ કરવા લાયક કેમ ?
ઉપદેશમાલામાં પૂ. ધર્મદાસ ગણીજી કહે છે કે મુન્દ્રા નાગર્ કાળ સુન્ની નાળદ્ પાવનું આ જગતમાં તે લોક અફસોસ કરવા લાયક. કેટલીક જગો પર દંડ કરવા લાયક અસહકારની નીતિ જબરજસ્ત ગણાય છે. નાત બહાર મેલો- એટલે શું ? દંડ, સજા કે શિક્ષા ? દંડ કરતાં અસહકાર ભયંકર નીકળ્યો. એમ અહીં બીજા મનુષ્યને ઠપકો દેવો તે કરતાં મને અફસોસ થાય છે. ‘મૂર્ખા-બેવકૂફ છો' તે કહેવા કરતા તમારા કામથી મને અફસોસ થાય છે. આપણે અફસોસ કરવા લાયક છીએ. ભાવાર્થ કયો છે ? જગતમાં એ લોકો અફસોસ કરવા લાયક જે બિચારા મનુષ્ય ગતિમાં આવી જિનેશ્વરના વચનને જાણે નહીં- તે અફસોસ કરવા લાયક. આંધળો ન દેખે તે કરતાં દેખતો દિવસે ડફણાઈ જાય તે ઘણો જ અફસોસ ક૨વા લાયક. અફસોસ કરવા લાયકમાં પણ તે અત્યંત અફસોસ કરવા લાયક. જિનેશ્વરના વચનને જાણ્યા છતાં આદરતા નથી. વકીલ અમુક કાર્યો કરે તો તેને સનંદ રદ થાય છે. જાણકાર તેમ જિનેશ્વરના વચનને જાણનારા આદરે નહીં તો અફસોસ કરવા લાયકમાં પણ અફસોસ કરવા લાયક ગણાય.
એટલા માટે પૂજ્યપાદ હરિભદ્રસૂરિજી મહારાજ કહે છે કે અવિરતિ ને સમજો, સંવર ને સમજો. તે સમજશો ત્યારે વિરતિ કરવાનું મન થશે. તે સંબંધી વિશેષ વિવેચન શાસ્ત્રકાર શું બતાવે છે તે અધિકાર અગ્રે વર્તમાન.
અપક્ષપાત-રાગ નહિ છતાં પણ પ્રાણીઓને સંસાર સમુદ્રમાંથી તાર્યા છે અને દ્વેષ નહિ છતાં સંસારમાં તમારા તિમિત્તથી પડ્યા છે. માટે હે પ્રભુ ! આ તમારા શાસનનો અચિંત્ય પ્રભાવ અવશ્ય જાણવા જેવો છે કે સારી રીતે જે આરાધના કરે છે તે તરે છે તે વિરાધના કરે છે તે ડૂબે છે.
ષ્ટક પ્રકરણ
૧
Page #75
--------------------------------------------------------------------------
________________
'વ્યાખ્યાd - ૧૦
दव्यतो भावतश्चेति प्रत्याख्यानं द्विधामतं।अपेक्षादिकृतं ह्याद्यमतोऽन्यत् चरमं मतम् ॥
આતિની માન્યતા, ધર્મ અનાદિનો
શાસ્ત્રકાર મહારાજા ભગવાન હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજ ભવ્ય પ્રાણીઓના ઉપગારને માટે ધર્મોપદેશ કરતાં થકાં પ્રથમ જણાવી ગયા કે આગળ દેવ વગેરેના સ્વરૂપને જાણનાર જે અષ્ટક તેમાં સર્વ આસ્તિકો જે દેવ માનનારા છે તે અને તેમાં જૈનો જે દેવને માને છે તેમાં ફરક છે. અન્ય મતવાળા દેવને આદ્ય કર્તા તરીકે માને છે તે માટે જગતની આદિ રાખવી પડે છે. ધર્મની આદિ માટે દેવને ઉપગારી માને છે તો જગતની આદિ તેમને માનવી પડે છે. જ્યારે જૈન ધર્મને અંગે જિનેશ્વરને દેવ માનવામાં આવે તે પ્રવર્તક તરીકે નહીં, પણ પ્રદર્શક તરીકે. અહીં જૈનોને જે હક છે કે ધર્મ અનાદિ છે. પ્રદર્શક ન બને તેઓએ ધર્મનું અનાદિપણું કહેવું પાલવે નહીં. જે ધર્મના પ્રદર્શક બને, બનાવનાર નહીં પણ બતાવનાર બને. ધર્મને બતાવનાર બને તો ધર્મ અનાદિનો માની શકાય, પણ “ત' ની જગો પર “ન' કરી નાખે એટલે બતાવનારની જગો પર બનાવનાર બને તો ધર્મ અનાદિનો ન રહે. બનાવનારને નવો બનાવવો પડે છે અને બતાવનાર ને જે હોય તેની હૈયાતી પહેલાં હતી તેમ જણાવવું પડે છે. હું પણ બતાવનાર બન્યો છું. તે પહેલાં પણ હૈયાતી હતી. બનાવનારને પદાર્થની સિધ્ધિ પહેલાં માનવી પડે છે. બનાવનારને અસિધ્ધિ માનવી પડે છે. પહેલાં ન હતું. બનાવનાર કે બનનારને પહેલાં અસિધ્ધિ માનવી પડે. જો અનાદિ કાળ માનો તો અત્યાર સુધી ન બન્યું અને અત્યારે બન્યું તેનું કારણ? જે દેવો ગુણે કરી પૂજાવવા તૈયાર નથી. જે ગુણના ઉપદેશથી પૂજાવા માનવા તૈયાર નથી. તેવોને બાહ્ય પદાર્થનું અછતું મનાવી પૂજાવવું પડે છે. ગુણનો ઉપદેશ ગુણ આવ્યા પછી અપાય. પોતાનામાં ગુણ આવ્યા નથી તો પોતે ગુણી તરીકે પૂજાવા લાયક બન્યો ક્યાંથી? તેઓ નથી ગુણી તરીકે, નથી ગુણના ઉપદેશ તરીકે પૂજવા લાયક. તેવાઓ પૂજા કયા પ્રકારે લેવા માંગે છે. નીતિના પ્રવર્તન દ્વારા નીતિમય વર્તન પછી નીતિનું પ્રવર્તાવવું તે દ્વારા પૂજાવાનું બને, પણ જેને નીતિમાં રહેવું નથી તેવાઓ બીજાને નીતિમાં ન પ્રવર્તાવે અને આગેવાન બનવું હોય, તો બળવાખોરના સેનાપતિ બનવા જેવું છે. પોતે વીતરાગ સર્વજ્ઞ સર્વદર્શી
સાફા વફાદામાલકી.
Hક કામ
.'
કોઈH
T
કામમાં
Page #76
--------------------------------------------------------------------------
________________
પણામાં નથી આવ્યા. બીજાને માર્ગ પણ દેખાડી શકતા નથી અને તેમને દેવમાં ખપવું છે. હવે શી રીતે ખપવું? ક્યાં સુધી ખપવું?
વીતરાગની શાંત મુદ્રા.
કલિકાલ સર્વજ્ઞ શ્રીમાન્ હેમચંદ્રાચાર્યજી મહારાજ પણ કહે છે કે જિનેન્દ્ર મુદ્રા તવ શાંતાસામાન્ય નિયમ છે કે નાટક કરનારો ઋધેિ સમૃદ્ધિ ગુણો સાહ્યબી ઠકુરાઈન મેળવી શકે, પણ જરૂર ભેખ તો એ જાતનો મેળવશે. ચાળા-ચટકા એ જાતના મેળવશે. નહીંતર નાટકમાં પાર્ટ (PART) ન લઈ શકે. ભેખ અને ચાળા જરૂર મેળવશે. નાટકયાનો રિવાજ કે આકાર તો મેળવી લ્ય. આકાર મેળવ્યા વગર નાટકનો ભાગ ન લઈ શકે. રાણાપ્રતાપ બને તો મેવાડનો વેષ પહેરે. આબેહૂબ મેવાડી જ લાગે. જેમ નાટક કરનારો વેષ અને આકાર પણ લે છે. તો ધર્મના દેશક બને તો તેમને આત્મામાં વીતરાગપણું ન આવે તો પણ વિતરાગનો આકાર તો લેવો હતો. દરેક આસ્તિકો શ્રોતાનો ઉપદેશ કયો આપે ? ક્રોધાદિક શત્રુ છે. આસ્તિક જગત સત્ય છે. જગત તો દરેકને ફાંસા કે માયારૂપે, કેદખાના કે દાવાનળરૂપે દેખનારા છે. તો ઉપદેશ એ કે સંસારથી દૂર રહેવું જોઈએ.
ઉપદેશક કો હોય ? ત્યાગી.
ઉપદેશક પોતે દૂર ન રહે તો ડાહી સાસરે ન જાય ને ગાંડીને શિખામણ દે.” તેવી વાત થઈ. ત્યાગભાવના પોષનાર ઉપદેશકે પોતે ત્યાગ ભાવનામાં રહેવું જોઈએ. નાટકીયા ત્યાગી અને સાચા ત્યાગમાં ફરક એટલો છે. પેલો દેખાવ માત્રથી, પરિણતિનું બિન્દુ પણ નથી. સાચાત્યાગીને ત્યાગની પરિણતિ હોય. તે જ ત્યાગી ઉપદેશક બને. જગતને કામ ક્રોધાદિકથી બહાર કાઢવાનું હોય, વળી તેને છ શત્રુના તાબામાં રહેવાનું ન હોય.
દરેક ધર્મોપદેશકે જગતનું અસારપણું જણાવી કામ ક્રોધાદિથી જગતને દૂર રાખવાનું જણાવ્યું છે તો પોતે પ્રથમ દૂર થવું જોઈએ. સંચાલક સ્વતંત્ર બતાવનાર નથી. તે ઓછો હશે તો પણ પાલવશે. તારઓફિસનો તાર લાવનાર એ અંદર ન સમજે - પણ તાર ખોટો ન મનાય. તેમ સર્વજ્ઞ મહારાજે આ ઉપદેશ કહેલો છે, વીતરાગે આ ઉપદેશ કહેલો છે. પોતાના સિક્કાથી નહીં, સર્વજ્ઞની સહીનો ઉપદેશ આપવો છે.
સર્વાનું વચન અને વેશની કિંમત.
સર્વજ્ઞ વીતરાગ પરમાત્માએ આમ કહ્યું છે. સંચાલક ન્યૂન ગુણવાળો હજું ચાલી શકે, પણ સ્વયંજ્ઞાનથી બતાવવાનો દાવો કરનાર- મેં પોતે માર્ગ લીધો, એનું ફળ મેં મેળવ્યું. તમારે આવવાની જરૂર છે. તે માર્ગે આંવશો તો જ ફળ મેળવશો. નાટકીયો અંદરના ગુણ)
1 % ૫મિ. ' --
"
giE BEN
HAPPEA
Page #77
--------------------------------------------------------------------------
________________
ન ત્યે તો પણ બહારનો વેષ આકાર ગ્રહણ કર્યા વગર ન રહે. તેમ ધર્મના ઉપદેશકે આત્મા સર્વજ્ઞ ન બન્યો હોય તો પણ વીતરાગતાની દૃષ્ટિ આટલા વખત પૂરતી તો રાખવી જ જોઈએ.
એકનાટકીયો નવાણું જાતના વેશ કરે છે. તે કોઈ ધરમશાળામાં ઉતર્યો છે. ત્યાં સાધુને દેખ્યા. એને થયું આ વેશ પણ ભજવવા જેવો છે. સાધુ જોડે કેટલાંક દિવસ રહી તમામ સ્થિતિ શીખી લીધી. લૂગડાં, ગોચરી આદિ તમામ ક્રિયા જાણીને જુદો પડી બીજી જગો પર રાજાને ત્યાં ગયો છે. ૯૯ વેશ ભજવ્યા, પણ રાજા દાન નથી આપતો. રાજાને એમઃ દાન આપીશ તો બાકીના વેશમાં કારીગરી નહીં આવે તેથી ૯૯વેશમાં દાન ન આપ્યું. નાટકીયાને થયું લાવ નવો ૧૦૦ મો વેશ ભજવી દઉં. સાધુનો વેષ પહેરી આવ્યો, આપવું હોય તો આપો. પરીક્ષા કરવા માટે ભંડારી દશ હજાર આપવા લાગ્યો. નાટકીયો નથી લેતો. રાજાએ કહ્યું જુઓ ! દાન માટે આટલા વેશ કર્યા અને આટલા આપીએ ત્યારે ના કહે છે. નાટકીયો મકાને જઈ અસલ વેશ પહેરી આવ્યો. રાજન્ ! હવે લાવો. જો તે વખતે દશ હજાર લઉં તો વેશ લાજે, અર્થાત્ વેશ લે ત્યારે વેશ પ્રમાણે વર્તે છે.
તેમ પરમેશ્વરનો વેશ લેવો હોય ત્યારે શરીર પલ્યક આકારે. દેખવું હોય ત્યારે આંખ બહાર ફેરવવી પડે- પણ આમને દેખવું નથી તેથી નાસિકા ઉપર દષ્ટિ સ્થિર રહી છે. આ વિતરાગપણાનો વેશ છે. આત્માના વીતરાગપણાના ગુણો જુદા. અન્ય મતવાળાથી વેશ પણ રાખી શકાતો નથી. જ્યાં આ સ્થિતિ હોય ત્યાં બતાવનાર બની શકાય નહીં. બતાવનાર બન્યા એટલે પહેલાંની સત્તા સાબિત કરવી પડે. જેને બનાવનાર બનવું હોય તેને અસત્તા સાબિત કરવી પડે.
જગત અને જીવ અનાદિથી છે.
હવે જગતનું અનાદિપણું બતાવનારને અનાદિપણું સમજાવવું જોઈએ. સ્થાવર જંગમ મીલકત કહે પણ સ્થાવર જંગમ જીવો એ જ જગત છે તો પછી તેની અનાદિતા સાબિત કરવી પડે. શાસ્ત્રકારના હિસાબે જૈન બચ્યું હોય. ગળથુંથી બચ્ચાને દેવાય તેમ બચ્ચાંને ગળથુંથી દેવી હોય તો ત્રણ વસ્તુ મેળવી દેજો. રૂદ નું મારું નીવે મારૂં
મે સંનો અનાદિકાળથી કર્મનો સંયોગ તેને અંગે આ બનેલું છે. આ ત્રણ વસ્તુ ગળથુથીમાં જૈન બાળકને આપવી. હવે એક જ વસ્તુ રહે છે. અનાદિ માનતા કેટલાકને આંચકો આવશે. સંસારનું, જગતનું, જીવનું, ભવનું કે કર્મનું અનાદિપણું માનવું તેમાં હરકત આવશે. તારું નામ શું? હું મૂંગો છું. મૂંગો હોય તો મૂંગો બોલે નહીં. તેમ દષ્ટિ અટકી તો અનાદિ બોલી શકે નહીં. દૃષ્ટિ આગળ ચાલી જાય તે દૃષ્ટિ કહી શકે. સાદિ કહેવાવાળાની દષ્ટિ અટકી કે અનાદિ કહેનારની દષ્ટિ અટકી? મૂંગો કોણ? દૃષ્ટિ અટકી કારણ
તે જે ૪ )
Page #78
--------------------------------------------------------------------------
________________
હોય તે અનાદિ કહી શકે નહીં. અટકી તે સાદિ કહે. સૈદ્ધાંતિક વાતમાં આવીએ ત્યારે અન્યને સંસારનું અનાદિપણું માનવું પડે.
સંસારનું અનાદિપણું
૩ . સંસારનું અનાદિપણું યુક્તિથી ઘટે છે. શ્રુતિમાં પણ જણાય છે. બીજાંકુર (બીજ-અંકુર) ન્યાયે સંસાર અનાદિ છે. બીજાંકુરમાં પ્રથમ કોણ? તે કહી શકીએ નહીં. કારણ ઘટતું નથી. બીજ કહીએ તો અંકુર બીજ વગર શી રીતે થયું? બીજ પ્રથમ કહેવું તે યુક્તિ રહિત છે. તેથી અનાદિ કહેવું જ પડે. આ તો અનવસ્થા આવી ના; એનું એ બીજ એનો એ અંકુર હતે તો અનવસ્થા હતું, પણ અન્ય અંકુર અન્ય બીજ લેવાથી અનવસ્થા આવતી નથી. કાર્યભૂત બીજ તે અન્ય અંકર માટે કાર્યભૂત બીજ નથી. બીજાંકર ન્યાયે સંસાર અનાદિ છે. નહીંતર વગર અંકુરે વગર બીજે અંકુરો માનવો પડે.
પહેલાના જન્મો પ્રત્યક્ષ ન હોય પણ આ જન્મ તો પ્રત્યક્ષ છે ને? આ જન્મ કર્મ વગર નથી, તો જન્મ-કર્મ અનાદિ નથી પરંપરા છે. પહેલા જન્મવા માંગીએ તો કર્મ વગર જન્મ માનવો પડે. વગર કર્મ માનવા પડે. જન્મ કર્મની પરંપરા અનાદિની છે તો પછી નાશ શક્ય છે કે નહીં? જીવને આ જ્ઞાન થવું મુશ્કેલ છે. મારું નીવે નાના બચ્ચાંઓમાં દેખીએ છીએ કે પોતે કઈ આબરૂવાળો યા તેને ઋદ્ધિની કોઈ જાતની ગતાગમ હોતી નથી. તેમ જીવ અનાદિનો છતાં તેને ગતાગમ નથી. પોતાની સ્થિતિનો બાળકને ખ્યાલ નથી. તેમ આ જીવને પોતાને પોતાનો ખ્યાલ નથી. આપણા શરીરમાં થયેલા રોગને આપણે જાણતા નથી. પીડાને જાણીએ છીએ. શરીર જે ચામડીવાળું છે-એમાં થતાં રોગો તેનો ખ્યાલ આપણને નથી આવતો. આપણી જઠર ખોરાક દ્વારા સાત ધાતુ ઊભી કરે છે પણ કઈ નસ, કયું આતરડું, કંઈ જગો પર છે? તેનો આપણને ખ્યાલ નથી આવતો. નાસ્તિક પણ શરીરમાં હું નથી એમ કહી શકે નહીં. તો શરીરની હકીકત તો બોલ. વેદના થાય ત્યારે ખ્યાલ આવે કે મારો જીવ અહીં છે. વસ્તુને નથી સમજતા વેદનામાત્ર સમજે છે. છાતીમાં દુઃખ થાય તે સમજે પણ છાતીના પાટીયા કેમ છે તે ન સમજે. મનુષ્ય સમજું, વેદના સમજે, પણ વસ્તુને નથી સમજતો. જગતમાં દુઃખની સમજણ છે. પણ દુઃખના કારણભૂત કર્મોની સમજ નથી. દુઃખ કેમ થયું-તેની સમજણ નથી થયેલી. વેદના માટે વૈદ્ય-દાક્તરને પૂછવું પડે છે. તેમાં આપણું ડહાપણ ન ચાલે. તબિયતની બાબતમાં એ જ જાણકાર છે. આપણે જાણકાર નથી- એ નક્કી થવાથી તબિયતને અંગે એ જે બતાવે તે ધ્યાનમાં લઈએ છીએ. કરમને લીધે દુઃખી થઈએ તે દુઃખ જાણ્યું- પણ દરદ ન જાણ્યું. તેમ આત્માને અંગે જે દુઃખ જાણીએ પણ તેના હેતુ ભૂત કર્મને નથી જાણતા.
Page #79
--------------------------------------------------------------------------
________________
આત્માના દુઃખ માટે ક્યની જાણકારી સમજવી.
જેમ વૈદ્ય દાક્તર શારીરિક પ્રકારો જણાવે છે તેમ આત્માની વિદ્યામાં પારાંગત થયેલા હોય તેજ કર્મનું ઔષધ બતાવે, તે સિલય કર્મનું ઔષધ કોઈ ન બતાવે. દુઃખને લીધે વિકાર માનવો જ પડે. વિકાર થયા વગર દુ:ખ વેદના થાય નહીં. તેમ આત્માને દુઃખ ભોગવવાનો વખત આત્મામાં વિકાર થયા વગર હોય નહીં. હવે વિકાર કયો થયો છે તે એના જાણકાર જ કહી શકે. શરીરમાં વાત-પિત્ત-કફ વધ્યો તે જેમ દાક્તર કહી શકે તેમ આના કારણભૂત કર્મ કોણે ક્યારે બાંધ્યું? તે સર્વજ્ઞ વીતરાગ જ કહી શકે. સર્વજ્ઞ વગર કોઈ કહી શકે નહીં. વીતરાગ વગર ભરોસો ન રહે. ફેંસલો દેવાનો હક કોને ? વાદીનો પક્ષકાર કે દ્વેષી ન હોય તેજ ન્યાય ચૂકવી શકે. ત્રણે જગતનો એક સરખો ન્યાય ચૂકવવો હોય તો ન્યાય પ્રામાણિક જોઈએ, રાગદ્વેષ હોય તે ન પાલવે. સર્વથી નિરાલાપણું જોઈએ. તેને ત્રણ જગતમાં કોઈ સાથે સંબંધ ન હોય, પોતાપણાની એકે વસ્તુ ન હોય તે કર્મ વસ્તુ બતાવી શકે.
આત્માની સ્થિતિ ક્યાંધીન છે.
કર્મ ફળ દે છે. કર્મ દેખાતા નથી. ફળ દેખીએ છીએ. બચપણમાં કેટલાક ઉપરથી પડે છે. હાડકાને નુકસાન થાય છે. તે વખતે દવાથી આરામ થાય છે. જુવાનીમાં નિશાની પણ માલુમ પડતી નથી. પણ ઘડપણમાં તે જગોએ કળે છે, વૈદ્ય દાક્તરને પૂછે છે સોજા ન હોય ત્યારે વૈદ્યો કહે છે કે બાળપણમાં વાગ્યું હશે. જુવાનીના લોહીમાં જોર હતું. જોર ચાલ્યું ત્યાં સુધી વાયુથી ઉત્પાત કરી શકાયો નહીં. જુવાનીનું જોમ ખસ્યું ત્યાં ઉત્પાત શરું. અહીં પણ પહેલાં ભવમાં પાપો કર્યા હતા. તે પહેલાં ભવમાં બાંધેલા પાપ પુન્યોનું જોર ચાલતું હતું તેથી પાપનું જોર પુન્યની જોમમાં ન ચાલ્યું. જુવાનીનું જોમ જાય ત્યારે માલુમ પડે. તેમ અહીં પહેલા ભવમાં બાંધેલાં પુન્યના પ્રભાવની મોજ અત્યારે ભોગવીએ છીએ. તે પ્રભાવ જાગતો છે. પણ પુન્યનો પ્રભાવ પાતળો પડ્યો તે વખતે જુવાનીનું જોમ જાય એટલે બાળપણમાં વાગેલાનું દુઃખ ખડું થાય. તેમ પહેલાં ભવમાં બાંધેલા કર્મની જવાબદારી અહીં લેવામાં આવશે.
રાજા મહારાજાના ગુના જમે થઈ સજા કરે છે. ઇંદોરનું દેવું ને? પુન્યની પાટે ચડેલા છીએ. અત્યારે જયારે પાપો કરીએ છીએ ત્યારે મને કોણ પૂછનાર છે? મારા આડું કોઈ આવનાર નથી. નિરંકુશ રાજસત્તા મને માને તેમ કરે- તેમ આપણે ધર્મથી નિરંકુશ સંસારમાં શરીરને અંગે નિરંકુશ રાજસત્તા મેળવી છે. શું કરવું? લાયક છે કે નહીં ? તે વિચારતા નથી. પણ નિરંકુશપણે કરેલા કાર્યોની જવાબદારી સામટી નિકળશે. માટે શાણો ( અક્ષિણ ની
તાર
ળશે. માટે
)
Page #80
--------------------------------------------------------------------------
________________
હોય તો પહેલા સમજ. આ ભવમાં જે પુણ્ય ભોગવીએ છીએ તે પાછળનું ભોગવીએ છીએ. જઠર કોને પચાવે છે? જુનાને. અહીંથી ઉતરે તેવું આંતરડામાં જઈ પચવા નથી માંડતું. ખોરાક લીધા પછી પરિણામ ત્રણ કલાકે પામીએ છીએ. પહેલાં વાયડો પદાર્થ ખાધો છે. અત્યારે ચાહે તે ખાઈએ, તો પરિણામ ગયા ભવના કર્મોનું. અત્યારનું પરિણામ આગલા ભવમાં. તેલ ખાધા સાથે ચીકટ ન હોય. આહારને અંગે પરિણામે ગુણ દોષ હોય. તેમ કર્મ સાથે સુખ-દુઃખ થાય. કર્મ અને પરિણામની પરંપરા અનાદિ માનવી પડે. યુક્તિથી બીજાંકુર ન્યાયે અનાદિપણું ઘટે છે.
તર્કથી સત્ય વિચાર ગ્રહણ કરવો.
ચઃ તo તર્કની પાછળ ધર્મિષ્ઠોએ ચાલવાનું નથી, શાસ્ત્રની પાછળ ચાલવાનું છે. માટે શાસ્ત્રની પાછળ તર્કને મેલવો જોઈએ. પણ તર્ક શાસ્ત્રાનુસારી છે કે સ્વતંત્ર છે? સ્વતંત્ર તર્ક તમામ બાહ્ય પદાર્થોથી ઉત્પન્ન થયા છે. બાહ્ય પદાર્થની તર્કથી યુક્તિ અધ્યેતરમાં લગાડવી એ પાલવે નહીં. માટે શાસ્ત્રાનુસારી તક હોવો જોઈએ. એટલે
મૃતિ, શ્રુતિમાં સંસારનું અનાદિપણું દેખાય છે. ત્વદ્યતે એટલું ન કહ્યું. સાથે ૩પનમ્યો (શ્રી બ્રહ્મસૂત્ર અધ્યાય૦૧, પાદ-૧, અધિ.૧૨, સૂ ૩૬ માં) પણ કહ્યું. આ જીવાત્માસંસારી આત્મા વેદ નિત્ય માન્યા તેથી આ જીવાત્મા નિત્ય માન્યો. વેદ નિત્ય હોવાના માની જીવાત્મા નિત્ય માન્યા તેથી અનાદિથી બંધાયેલો છે. કર્મથી નિત્યાત્મા છે.
વિધાતાએ સૂર્ય-ચંદ્ર જેવા પહેલા હતા તેવા બનાવ્યા. શું થયું - જ્યારે બનાવ્યા ત્યારે પહેલાના જેવા બનાવ્યા? તો અનાદિ સિધ્ધપણું બીજા ધર્મોથી પણ સાબિત થયું. બંને અનાદિપણું માનો છો. ફરક કયો? બીજાએ માનેલું અનાદિપણું પહેલાંની અવસ્થા પલટી સર્ગ પલયની પરંપરાએ અનાદિપણું માને છે. અહીં તેમ નથી. જીવને અંગે સર્ગ પ્રલયપણું ભવ કે જીવના સુખદુઃખને અંગે છે, નવો સર્ગ પ્રલય નથી. તે વગર સતત અનાદિપણું મનાય છે. એટલે પૂર્વની સિધ્ધિ રહે નહીં. પહેલાની હૈયાતી હોવાથી બતાવનાર રહેવાના. જિનેશ્વરોએ કહેલું તત્ત્વ, સુખ દુઃખ દેનારો કહેલો ધર્મ, કેવળી મહારાજે કહેલા ધર્મનું શરણ બતાવનારપણું આ બધું હોવાથી સર્ગ પ્રલય વગર સતત કર્મ જીવનું અનાદિપણું બતાવી શકે છે.
આ જીવને કર્મ અનાદિથી માનવા પડે છે. તો કર્મનું કારણ અનાદિનું માનવું પડશે. ચીજ થયેલી હોય ત્યારે કારણ હોવું જોઈએ. હવે એવું કયું કારણ? તે માટે અવિરતિ, પચ્ચકખાણ ન કરવા, પ્રતિજ્ઞા ન કરવી તે પાપનું કારણ. એટલા માટે પચ્ચખાણના પ્રકાર કેટલા તે અધિકાર અગ્રવર્તમાન.
Sb
Page #81
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યા
द्रव्यतो भावतश्चेति प्रत्याख्यानं द्विधा मतं । अपेक्षादिकृतं ह्याद्यमतोऽन्यत् चरमं मतम् ॥
ધર્મનું સ્વરૂપ આદિ-અનાદિ.
શાસ્ત્રકાર મહારાજા ભગવાન હિરભદ્ર સૂરીશ્વરજી મહારાજ ભવ્ય પ્રાણીઓના ઉપગારને માટે અષ્ટકજી પ્રકરણ રચતા થકાં આગળ દેવાદિકના સ્વરૂપને અંગે સામાન્ય રીતે પોત-પોતાના ધર્મને પ્રવર્તાવનાર દેવ તરીકે મનાય છે. દેખાડનાર તરીકે દેવ માત્ર જૈનોજ માને છે. જૈનોએ પરમેશ્વરને ધર્મના બનાવનાર તરીકે નહીં, પણ બતાવનાર તરીકે માન્યા છે. તે અંગે નક્કી કર્યું છે કે બનાવનારને અનાદિ કર્યું પાલવતું નથી. ઉત્પદ્યતે ૩પલભ્યતે ૬ એ સૂત્રથી જગતનું યુક્તિથી અને શાસ્ત્રથી જગતનું અનાદિપણું બીજાંકુર ન્યાયે અનાદિત્વ સાબિત કર્યું છે. તેમ તે લોકોએ પણ અનાદિપણું માન્યું છે. તો તેમાં અને જૈન દર્શનમાં ફરક કયો ? વેદાંત દર્શન પણ જગતને અનાદિ માને છે. અને જૈનો પણ અનાદિ માને છે. તો બેમાં ફરક કયો ? બીજાઓ અનાદિ માને તે સર્ગપ્રલય-નવી બનાવટ અને નાશ એમ અનાદિકાળથી ચાલેલી પ્રવૃત્તિ છે. માટે અનાદિ માને છે. જૈન શાસ્ત્રકાર તેમ માનતા નથી. સૂર્યનો ઉદય, આથમે, ઉદય થાય, આથમે એમ ઉદયઅસ્તને અંગે થતો કાળ અનાદિ કહી શકીએ.
આ વાત બીજી બાજુ પણ સમજાય તેવી છે. કર્મ આદિવાળું છે. કોઈપણ મતથી કોઈપણ ધર્મ કર્મ બંધાય ત્યારે આદિ ખરી કે નહીં ? અનાદિનું એક જ બાંધેલું કર્મ ચાલ્યા કરે છે તેમ નથી. કર્મ બંધાય છે ભોગવાય છે. અર્થાત્ કર્મ બંધાયેલી ચીજ છે. તેવી ચીજ હોય તો આદિવાળી ચીજ થઈ, બંધની અપેક્ષાએ આદિવાળી થઈ તો અનાદિ કેમ મનાય ? તમે કર્મનો બંધ આદિમાં માનો છો. જીવે જ્યારે ત્યારે પણ કરેલો બંધ છે. ક્યારથી ? તો અનાદિથી. આમ આદિ માનો છો તો ફરી અનાદિ પણ માનો છો ! અનાદિવાળા માનો તો આદિવાળા ન માનો. બંધની આદિ માનો છો તો અનાદિ નહીં ઠરે.
હેવતથી અનાદિની સાબિતી.
એક એ સો નહીં ને સો એ એક નહીં. પણ છતાં સો વખતે એક કરીએ તો સો થાય.
Page #82
--------------------------------------------------------------------------
________________
ખરી સંખ્યા એક. પરાધની સંખ્યા હોય, પણ ખરી માતા એક સો એક એક - એનું નામ સો. એક એ સો નથી, પણ સો વખત એક્કા - એજ સો (૧૦૦ વખત). તેમ બંધ આદિવાળો, પણ અનાદિથી આદિવાળો થતો આવ્યો તેથી અનાદિ. કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ટકનારી ૭૦ કોડા કોડ સાગરોપમની સ્થિતિ. તેથી વધારે દળીયું આત્મામાં ન હોય. પાપકર્મ બાંધે તેના પુદ્ગલો ૭૦ કોડાકોડી સાગરોપમથી વધારે વખત ન ટકે. એક સમય પણ વધારે પાપ ન રહે. ચાહે અભવ્ય મિથ્યાદષ્ટિ કે ગોશાળા સરખો ક્રૂર કર્મી હોય, પણ ૭૦ કોડાકોડ સાગરોપમ કર્મ, પણ તે અનાદિથી બંધાતું આવ્યું છે. માટે અનાદિ સૂર્ય ઉદય થાય એટલે દિવસની શરૂઆત, અસ્ત થાય તે દિવસનો અંત. પણ દિવસોની આદિ કઈ? દરેક દિવસની આદિ અને અંત છે. પણ દિવસોની આદિ અંત ક્યાં? હવે જેઓ સૃષ્ટિને કરેલી માનવાના અથવા જેઓ સૃષ્ટિમાં પ્રલય માનવાના તેઓ કહે છે કે સૃષ્ટિ કરી ત્યારે દિવસની શરૂઆત થઈ. પ્રલય વખતે અંત. પછી રાત્રિમાં શું કરશે? દિવસની આદિ અંત માનવા અસંભવિત છે. એક એક રાત્રિ દિવસ બે નહોતો કર્યો. ત્યારે રાત્રિ પહેલેથી હતી જ. સર્ગની આદિમાં રાત્રિ સર્ગને છેડે તેનો છેડો. રાત્રિઓનો છેડો ક્યાં? રાત્રિઓની આદિ ક્યાં? એક એક રાત્રિ આદિવાળી અંતવાળી છતાં રાત્રિઓનો છેડો નથી.
સમુદાયની આદિ અંત હોતા નથી. તેમ કર્મ : એક એક બંધાતું કર્મ આદિવાળું અંતવાળું હોય પણ કર્મોની આદિ ક્યાં? એક એક કર્મની આદિ અંત, પણ કર્મોનો છેડો શરૂઆત ક્યાં? એક વાત થઈ.
શું ઇશ્વરે સર્ગ ક્રી કર્મનો ભોગવટો શરુ ાવ્યો ?
હવે સવાલ રહ્યો કે જેઓ સર્ગ પ્રલય માને છે તેઓને સર્ગ પ્રલય વચ્ચે જીવને કર્મ બંધ હતો કે નહીં? કે મુક્ત હતા? જો જીવો વચમાં કર્મવાળા હતા તો છતે કર્મે ઉદયમાં ન આવવાનું કારણ શું? એ કર્મો પહેલી સૃષ્ટિના કર્મો પ્રલય અને સર્ગ વચ્ચે ફળ દેતાં ન હતા તેમ માનવું પડશે. જો જીવોમાં હતા તો પ્રલય સર્ગ વચ્ચે કર્મ પોતાનો પ્રભાવ દેખાડતા ન હતા ને? ઈશ્વરે સર્ચ પ્રલય કર્યા તો કર્મ ભોગવવા પડે છે. જો સર્ગ ન કરે તો કર્મો ભોગવવા ન પડે. પ્રલયકાળ પહેલાં જે જીવો હતા તે કર્મો બાંધતા હતા તે કર્મોનું શું થયું? પ્રલય થયો એટલે ભોગવવા નથી. વચલા કાળમાં ભોગવવાનું મુલતવી રહ્યું હતું તે સર્ગ કરી ઈશ્વરે ભોગવટો કરાવ્યો.
HaiBLE #likwir * , gr'f 151 15મા ધrt1 | I try
પાસ , વીણી કngણીતાણા
કોરર
SE
Page #83
--------------------------------------------------------------------------
________________
કર્મવાદમાં ઇચ્છા શક્તિમાં
કર્મને ઇશ્વર મુલતવી રાખી શકે છે તો જેના કર્મો મુલતવી ન રાખે તેના ઉપર ખફામરજી (નાખુશી) છે એમ માનવું પડે. જીવોનાં કર્મો મુલતવી ન રાખે તો ઇશ્વરના ઉપગારની ખામી છે. ઇશ્વર કર્મના ફળને મુલતવી રાખી શકે તેવો છે છતાં જગતના જીવોનાં કર્મોના ફળોને મુલતવી રાખતો નથી. કર્મમાં તાકાત નથી કે સ્વયં ઉદય આવી જાય. કર્મમાં ફળ દેવાની તાકાત નથી, ઇશ્વરની તાકાત હોય તો કર્મ ઉદયમાં લાવે.
જૈનો ઇશ્વરના કરેલા સર્ગ પ્રલયને માનતા નથી. વધઘટ થયા કરે, પણ સર્વથા મનુષ્યો, જાનવર વગેરે હતા જ નહીં અને ઉત્પન્ન થઈ ગયા- તેમ જૈનો માનતા નથી. જૈનો અને અન્ય દર્શનોની માન્યતા.
જૈનો સર્ગ પ્રલયનું તોફાન માનતા નથી. નવી બનાવી એટલે બનાવવાનું રહ્યું. સર્ગ પ્રલય ન માને તેને જૂનું માનવું પડે. તેથી જૈનોને બતાવવાનું માનવું પડે. બતાવવાનું નવેસરથી ખરું, પણ ઉત્પન્ન થવાનું નવેસરથી નહીં. તે ચાલ્યું આવે છે. તીર્થંકર મહારાજાના જન્મ પહેલાં તેમના પિતાઓ વડવાઓ જેટલી હિંસા કરે તેટલા પાપકર્મ થતાં જ હતા. વિરતિ કરી તેટલો લાભ થતો જ હતો. હીરો કાંકરો કાંટા પડેલા હોય તે દીવો બતાવી આપે છે. પણ બનાવતો નથી. તો એ બતાવવાનું કોણ માને ? જે પહેલાં હૈયાત માને તે. પુણ્ય પાપની હૈયાતી પહેલેથી હતી. પહેલાં પુન્ય પાપ ન હતું તેવું કહેનારાને પહેલાની હૈયાતી માનવાની હોય નહીં. બીજાઓ અનાદિ માને છે અને જૈનો પણ અનાદિ માને છે. આ બેમાં આટલો બધો ફરક છે. સૂર્યચંદ્રમસૌ ધાતા; યથાપૂર્વમન સ્ત્યમ્ (ઋગ્વેદ સંહિતા. ૧૦-૧૯૦-૩) પહેલા બનાવ્યા હતા તેવા સૂર્યચંદ્ર વિધાતાએ બનાવ્યા. પ્રલય સર્ગ માનનારે સૂર્યચંદ્ર બનાવ્યા માનવા પડે. જૈનો અનાદિ માને છે તે બતાવનાર તરીકે. બનાવવું અને નાશ કરવું ? આ કેવું ? જૈનો અનાદિ માન્યું તે રીતે તેમને અનાદિ માનવામાં અડચણ શી ? કાં તો ગુણવાન પૂજાય, કાં તો ગુણવાન થવાનો માર્ગ બતાવી પૂજાય, પણ ગુણવાન થવાનો માર્ગ બતાવનારે પ્રથમ તે માર્ગ લેવો પડે. પોતાને મોક્ષ માર્ગ લેવો નથી, લીધો નથી, સર્વજ્ઞતા વીતરાગતા મેળવી નથી. હવે બતાવનાર બન્ને શી રીતે ?
ઉપદેશ કોણ આપી શકે ?
પોતાનામાં ગુણનો દરિયો દાખલ કર્યો નથી, બીજાને ગુણ દેખાડ્યા નથી. તે ઉપદેશની લાઇન લઈ શકે નહીં ? દેવાળીયા પાસે કોઈ સલાહ લેવા જાય તો ? અગર લૂગડા વેચી દેવું આપનાર શી સલાહ આપે ? તારા લેણદારો તારા મુરબ્બી છે. હોય તેટલું
નિર્મળ ક
co
Page #84
--------------------------------------------------------------------------
________________
દે અને પગે લાગ. જેવી પોતાની સ્થિતિ સારી ગણી હતી તેની સલાહ દે. શાહુકારો આપવાની સલાહ આપે, દેવાળીયા દેવાળાની સલાહ આપે. તેમ આત્મા બચાવવા માટે જેમણે બાહ્ય મિલક્ત કુટુંબ શરીરનો ભોગ નથી આપ્યો તેવા મનુષ્યો મિલક્ત કુટુંબ શરીરનો ભોગ આપી આત્માનું કલ્યાણ કરવાની સલાહ શી રીતે આપે? પોતે ભોગ દઈ દઢ રહી જેણે મિલક્ત કુટુંબ શરીરનો ભોગ આપ્યો હોય તે કહી શકે કે મિલકત, ફસાવનારી, કુટુંબ બેડી, શરીર પાંજરું. એટલે કે મિલકત ફાંસો, કુટુંબ બેડી, શરીર પાંજરું કોણ આવું કહી શકે? જેણે તે તોડી નાંખ્યા હોય, અંત:કરણથી તેવા ગણ્યા હોય, તે જ તે રૂપે કહી શકે. છોડનાર છોડવાનો ઉપદેશ આપી શકે. સજ્જને ઇજારો રાખી એ શબ્દો સાચવ્યા છે અને દુર્જનના સ્વભાવે તેને ધક્કો માર્યો છે.
પુગલાનંદી આત્મા કેવો હોય ?
જેઓ પુદ્ગલાનંદી ઇન્દ્રિયારંભી હોય તેવાના મોઢામાં તે શબ્દો ન હોય. દુર્જનના મુખમાં સારા શબ્દો ન હોય. ભલે સારા શબ્દનો ઇજારો સજ્જને લીધો નથી છતાં જે પુદ્ગલાનંદી થયેલા છે તેના મોઢામાંથી સારા શબ્દો નીકળે નહીં. માટે બતાવનાર તરીકે પરમેશ્વર બની શકે નહીં. સારી શિખામણ આપી સજ્જન ક્યારે બને? દુર્જનના સ્વભાવે સારી શિખામણને સરકાવી દે તેથી દુર્જન પાસેથી સારી શિખામણ નીકળે નહીં. તેના મોઢે આત્માના ગુણોને ખીલવનારી વાણી નિકળે જ નહીં. ન નીકળે તો બતાવનાર ક્યાંથી બને? મોટા તો બનવું છે, પણ શું કરવું. ઘરે રૂપિયાના નાણાં ન પહોંચે તો ઢબુની કોથળીઓ ભરે. દેખાવમાં તો ભરેલું દેખાય. એમ બતાવનાર ન બની શકે, આત્માના ગુણવાળા તે ગુણ પામવાનો રસ્તો ન દેખી શકે તો શું કરવું? જગતને પાણી વાયુ વનસ્પતિ હું દઉં છું. આ દેવાના નામે મોટાઈ કરી. આ બધું મારું છે. વિચારો ! જ્યારે પરમશ્વરે પૃથ્વી આપી, પાણી આપ્યું તો તે પહેલાં ક્યાં રહેતો હતો? ત્યાં મુંઝાવું પડે. શું એને પૃથ્વી પાણી હવાદિકની જરૂર પડતી નથી ? જો શરીર હતું તો પાંચેની જરૂર પડે જ. પણ બતાવનાર ન બની શક્યા તો બનાવનાર બન્યા તેથી આદિ માનવી પડે.
ધર્મના નિયમો-કાયદાનો સંદર્ભ સમજવો જોઈએ. ભગવાન ઉપદેશ ક્યારે આપે છે ?
પોતે જ કાયદા બહાર છે. પરમેશ્વર જગત માટે કાયદો કરે ને પોતે કાયદા બહાર. બનાવનનારને પોતાને પ્રથમ કાયદામાં રહેવું પડે. દરખાસ્ત લાવનારને અનુભવ બહોળો લેવો પડે છે. આમ બને છે માટે આ કાયદો રજૂ કરું છું. વર્ષો પહેલાથી અનુભવ લેવો પડે છે. ફળનો રસ્તો નિશ્ચિત કરનાર સેંકડો વખત વસ્તુનો અખતરો કરી વસ્તુ સિધ્ધ કરે.
-
૦૧ )
Page #85
--------------------------------------------------------------------------
________________
( પછી મીટીંગ મેળવી રજૂ કરાય. બતાવનાર તીર્થકરે મોક્ષમાર્ગ અખત્યાર કર્યો. કેવળજ્ઞાનદર્શન મેળવ્યું. ચાહે જે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ હોય તો પણ આ સિવાય આ થવાનું નહીં. સમ્યગ્દર્શન સહિત ચારિત્ર સિવાય મોક્ષ થાય નહીં. અને સમ્યગ્દર્શન-ચારિત્ર થાય તો મોક્ષ થયા વગર રહે નહીં. પોતાનું કૈવલ્ય હાજર જ છે. જો મેં આ કર્યું એનું આ ફળ. અખતરો ફળીભૂત થાય ત્યારે જ મીટીંગ ભરી અખતરો જણાવાય. તીર્થકર ભગવાન જન્મ ગર્ભથી ત્રણજ્ઞાન ને દીક્ષાથી ચાર જ્ઞાનવાળા, છતાં વરસોનાં વરસો જાય તો પણ ઉપદેશ કેમ ન કરે? ભગવાન મહાવીર મહારાજાને સાડી બાર વરસ ગયા છતાં તેમણે ધર્મોપદેશ ન કર્યો. અખતરો નક્કી ન થાય ત્યાં સુધી તેને સભામાં મેલાય નહીં. અખતરાને ફળીભૂત કરી જ બતાવે તે વિશ્વાસ વચને પણ ન આવે. ત્રિલોકના નાથ તીર્થકર ભગવાન સમ્યગ્દર્શનાદિ આદરે. ફળરૂપે કેવળ મળ્યું. પછી ઉપદેશ કરે. શ્રી દશવૈકાલિકની પહેલી ગાથા તેઓને સમજવાનો હક છે -જે આ વાત સ્વીકારે.
દશવૈકલિકની પહેલી ગાથાનો માર્મિક અર્થ.
તમને ધર્મ મોક્ષ માટે કે આત્માના કલ્યાણ માટે? કર્મક્ષય અને સંવર માટે કરાવો છો કે દેવતાને નમસ્કાર માટે કરાવો છે. મોક્ષ, નિર્જરા કે સંવર પ્રયોજન ન જણાવ્યું, પણ ધર્મનું ફળ શું જણાવ્યું? દેવતાઓ પણ નમસ્કાર કરે છે. આ ફળ જણાવ્યું. ધર્મ એટલો પ્રભાવિક છે કે મિથ્યાદષ્ટિ અંતર્મુહૂર્તમાં મોક્ષ પામી જાય. ન પાપનો નાશ ફળ બતાવ્યું, ન બીજા ફળ બતાવ્યા. ફળ માત્ર : “તે દેવતા નમસ્કાર કરે છે..... તેવા ધરમનું ફળ દેવતાના નમસ્કારમાં બતાવે તેનો અર્થ શો? આ વાત મૂળ પગરણમાં લઈ જાવ. ભગવાન મહાવીર મહારાજા પછી થોડા જ કાળે પૂજ્યપાદ આચાર્ય શયંભવ સૂરિ થયા. તે વખતનો | મહાવીરનો ઇતિહાસ જગ જાહેર હતો. શ્રી મહાવીર મહારાજા, ગણધરો દેવતાને પૂજ્ય કેમ થયા? ભવાંતરોથી, અનેક ભવોથી જેમનું મન ધર્મમાં હતું. સામ-સામો હંમેશા જેનું મન ધર્મમાં હોય તેને દેવતા નમે છે-પૂજે છે. અનેક ભવોની વાસના જેની ધર્મમય હોય તેવા પુરુષો દેવતાને નમનાય છે. જયારે અખતરાનું ફળ બતાવ્યું ત્યારે મહાવીર મહારાજાને દેવતાઓ નમસ્કાર કરે છે. કેમ? જે મહાવીર મહારાજનું મન અનેક ભવથી ધર્મમાં હતું. દષ્ટાંતમાં વાદી પ્રતિવાદી વાંધો ન લઈ શકે. મહાવીર મહારાજાએ સમ્યગ્દર્શન આદિ આદરી ફળ મેળવ્યું. દેવતાઓ પણ પૂજવા લાગ્યા. તેથી આચાર્ય ભગવાન શ્રી શäભવ સૂરિએ જણાવ્યું કે સિધ્ધ વસ્તુને પ્રતિપાદન કરવી. શોધ તરીકે નક્કી થાય તેજ જગતમાં જણાવાય. પોતાની પેઠે. “મારી પેઠે એમ કોણ કહી શકે? પોતે અખતરો કરી વસ્તુ સિધ્ધ કરે પછી સભામાં અખતરો જણાવે. પહેલાં દાખલા તરીકે હોય.
ચારક પ્રણાલી
થી પણ કરવી,
(
૨)
Page #86
--------------------------------------------------------------------------
________________
આથી બતાવનારને પહેલાં અખતરાઓ કરવા પડે છે. તે ફળીભૂત થાય ત્યારે બતાવવાનું કરી શકે.
કિંમત કોની ? વસ્તુ કે મનુષ્યની ?
જૈન દર્શનના પરમેશ્વરને એ બતાવવાનો હક રહી શકે છે. બતાવનાર અનાદિ શબ્દ વાપરી શકે. એમણે એવું શું બતાવ્યું જેથી આટલો ઉપગાર માનીએ ? જંગલમાં તડકો પડે છે. પેટમાં વ્હાઈ ચાલે છે. મૂર્છા ખાધી ઝાડ નીચે પડ્યો. ત્યાં કોઈ એક લોટી પાણી ને કટકો રોટલો આપે તો ? ગામમાં એક પૈસે બેઠું મોંઘું ગણો તો લોટી પાણીની કિંમત કેટલી ? વસ્તુ એ તે ચીજની કિંમત નથી પણ જીવનની કિંમતે તપાસીએ તો લોટી પાણી એ જ આપણું જીવન. લોટી પાણી ન હતે તો ઉપર ગયા હોત.
આપણા જીવનની કિંમત જેટલી જ કિંમત લોટી પાણીની. આપણને સમ્યગ્દર્શનાદિ મલ્યા તે જિનેશ્વર મહારાજના વચનના પ્રતાપે છે. જેને સમ્યક્ત્વાદિની કે ભવભ્રમણની કિંમત નથી તેને જિનેશ્વરના વચનના કિંમત નથી. અહીં પણ મોક્ષની કિંમત છે. ભવથી બચવાને જે ઇચ્છા કરે તેને જિનેશ્વરની કિંમત છે. ભવથી બચવાનું શાથી ? જીવ અવિરતિથી કર્મ બાંધી રહ્યો છે. હવે એથી બચવું. જેને એની કિંમત હોય તેને જિનેશ્વરના શાસનની અને ધર્મની કિંમત છે. તો અવિરતિ કેમ રોકાય ? તે શાથી રોકાય ? પચ્ચક્ખાણથી રોકાય. તેના પ્રકાર કયા ? તે અધિકાર અગ્રે વર્તમાન.
હે વીતરાગ ! તમારી શ્રુતિઓ-આગમનાં વચનો શ્રદ્ધાથી ગમ્ય-જાણવા યોગ્ય છે અને વયવાદો બુદ્ધિમાત્ પુરુષોથી જાણી શકાય તેવા છે, પરંતુ તમારી મૂર્તિ તો બાળકને પણ સારી રીતે બોધ કરવારી છે.
Page #87
--------------------------------------------------------------------------
________________
'વ્યાખ્યાd - ૧૨
दव्यतो भावतश्चेति प्रत्याख्यानं द्विधामतं ।अपेक्षादिकृतं ह्याद्यमतोऽन्यत्चरमं मतम् ॥
આત્માને અનાદિથી લાગેલાં મોં.
શાસ્ત્રકાર મહારાજા ભગવાન હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજ ભવ્ય પ્રાણીઓના ઉપગારને માટે અષ્ટકજી નામના પ્રકરણને રચતા થકાં આગળ દેવ વગેરેનું સ્વરૂપ જણાવી ગયા. સર્વ આસ્તિક મતવાળા પોતે પોતાના દેવોને માને છે. પણ બીજા મતવાળાઓ પોતાના દેવને મતના પ્રવર્તક તરીકે માને છે. કેમકે તેમને જગત અનાદિનું માનવું નથી. કથંચિત્ અનાદિ માને તો સર્ગ પ્રલય માની અનાદિ માનવું છે. એટલે ધર્મની અવસ્થિતિ તેમને કબૂલ થઈ શકતી નથી. હંમેશા ધર્મ રહેવાનો એ તેમને કબૂલ ન હોવાથી તેમને ધર્મની શરૂઆત માનવી પડે છે. તેથી તેમને બનાવનાર બનવું પડે છે. તેથી તેમને ધર્મ અધર્મ નહતો એમ માનવું અને મનાવવું પડે છે. બીજા લોકોને અનાદિ જગત માનવું પડે એ તે લોકોને નડે છે. એમાં કારણ છે. ધર્મ અધર્મની સત્તા અનાદિ કહે તો અનાદિ સત્તા ઠરાવવી પડે. અનાદિ ઠરાવે તો પોતાને ધર્મ બનાવવાનો હક ન રહે. પછી તો ધર્મ બતાવવાનો હક રહે.
અનાદિ માની લે તો અડચણ શી? જીવ પદાર્થમાં અને અજીવ પદાર્થમાં તેમને અડચણ નથી, પણ ત્રીજા પદાર્થમાં તેમને અડચણ છે. આશ્રવ નામનો ત્રીજો પદાર્થ તેમને અનાદિનો માનવો પડે ત્યાં મુશ્કેલી છે. કર્મ આવવાનું અનાદિથી સતત પ્રવર્યું છે. પ્રલય અને સર્ગના વચલાકાળમાં પણ આશ્રવ થઈ રહ્યો હતો. કર્મો જીવોને લાગી રહ્યા હતા એમ તેમનું માનવું પડે. ભલે માને, જીવને કર્મ લાગી રહ્યા એમ માને તો જીવ કર્મના ઉદયે વર્તી રહ્યો હતો. કર્મના ઉદયે ન વર્તે તે કર્મ ન બાંધે. કર્મના ઉદય વગર બાંધે એ તો બને જ
નહીં.
તીર્થકર નામકર્મ છોડી નિયમ રાખ્યો કે જે જે કર્મ વેદાય તે તે કર્મ બંધાય. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય ઇત્યાદિ વેદાય તો જ તે તે કર્મ બંધાય. મોહનીયનો ઉદય ન હોય તો મોહનીય ન બાંધે. આશ્રવ અનાદિ માનવા જાય તો ઉદય અનાદિનો માનવો પડે. તેવી રીતે સતત કર્મોદય અનાદિનો માને તો પછી પ્રલય જેવી ચીજ રહેતી નથી. કર્મના કJણ
૦૪ )
નામદાર
Page #88
--------------------------------------------------------------------------
________________
ઉદયમાં નિયમ : પહેલો ઉદય આયુષ્યનો, જે નંબરને શરીરનો, પછી ભાષાપર્યાપ્તિ, વાસોચ્છવાસ, મન.
આયુષ્યકર્મનું અતિસૂક્ષ્મ અનુચિંતન.
પ્રથમ આયુષ્યનો ઉદય થાય. કોઈપણ ગતિ કે ભવમાં પ્રથમ ઉદય આયુષ્યનો. પહેલા ભવના છેલ્લા સમયે આહાર, શરીર પછી પણ આયુષ્યનો ઉદય. પહેલા ભવના છેલ્લા સમયે બીજા ભવના ઉદય વગર પહેલાનું પૂરું થાય નહીં. પહેલા ભવનું આયુષ્ય પૂરું ક્યારે થાય? આગળના ઉદયે શરીર છોડે તો બીજા ભવના પહેલા સમયે છોડે. પરમવ પતમે સડો આગલા ભવના પહેલા સમયે બધું છોડવાનું (આ શરીર ગતિ ભવનો એક સમય) મનુષ્યભવનું આયુષ્ય હોય તેના છેલ્લા સમયે મનુષ્ય ગતિ શરીર છૂટી જાય તો એક સમય નકામો ગયો. છેલ્લા સમયનું આયુષ્ય નકામું ગણાય માટે છોડે ક્યારે? આગલા ભવના પ્રથમ સમયે. આ જ વાત લક્ષ્યમાં લઈશું તો શ્રી ભગવતીજી સૂત્રમાં જે કહેવાયું કે નારકી નારકીમાં ઉપજે કે અનારકી નારકીમાં ઉપજે? સહેજે કહીએ છીએ કે નારકીમાંથી મરી નારકીમાં ન ઉપજે, દેવતા મરી દેવતા ન થાય. વાત કરી એ તે વાત સાચી- ને શાસ્ત્રકાર મહારાજ કહે તે પણ વાત સાચી છે. લક્ષ ઘો. નારકી મરી નારકી ન થાય. દેવતા મરી દેવ ન થાય એટલે પહેલાનો ભવ નારકી કે દેવતાનો હોય તો બીજા ભવમાં નારકી અગર દેવતા ન થાય. બે ભવ લાગલગાટ ન હોય. અહીં ઉપજવાનું કહે છે. ઉપજે કોણ? નારકી હોય તે ઉપજવા પહેલા જેને દેવતાના નારકીના આયુષ્ય શરૂ થયા હોય તે જ નારકી અગર દેવતામાં ઉપજે. ત્યાં દેવના સ્થાને જઈ કોણ ઉપજે? જેને અહીં નારકી કે દેવતાનું આયુષ્ય શરૂ થયું હોય, તે ત્યાં ઉપજે. મનુષ્ય ભવના છેડે નારકી કે દેવતા થઈ ગયો. નારકી થવાથી નારકી નારકીમાં ઉપજયા, દેવતા દેવતામાં ઉપજ્યા. આથી નક્કી કર્યું કે પહેલ વહેલો ઉદય આયુષ્યનો, છતાં પણ નિરૂપમોમિન્ચમ્ (તત્ત્વાર્થ. અ.રસૂ.૪૫) જ્યાં સુધી ત્યાં ઉપજે નહીં ત્યાં સુધી જીવને ભોગવટો નથી. શરીર નથી, માત્ર કાર્પણ કાયયોગ છે. કાયા ખરી, પણ એ દ્વારા સુખ દુઃખ ભોગવવાનું ન બને. ઔદારિકવૈક્રિય-આહારક એ શરીર સુખ દુઃખ ભોગવી શકે. ભોગવટો છે ત્યાં જન્મ છે. આ નક્કી
થયું.
આયુષ્યનો કાર્પણ કાયયોગને અંગે ભોગવટો નહીં. જન્મ્યા ત્યાં જ ભોગવટો શરુ. તેમાં પણ અનુક્રમે પ્રથમ કાયા, પછી શ્વાસ, પછી ભાષા, પછી મન. ૨૪ દંડકમાં એવો કોઈ જીવ નહીં મળે જેને શરીર પર્યાપ્તિ વગર શ્વાસોશ્વાસ પર્યાપ્તિ થઈ ગઈ. પહેલા શરીર, પછી ઇંદ્રિય, પછી શ્વાસોશ્વાસ એ અનુક્રમે કર્મનો ઉદય વેદાય છે. તે ક્રમ હંમેશા માનવો અટક પ્રકરણની
કર ૦૫ )
Page #89
--------------------------------------------------------------------------
________________
પડે છે. આગલા ભવનું આયુષ્ય ક્યારે બાંધે? આ બધું માનીએ પછી પ્રલય અને સર્ગ વચ્ચે કર્મનો આશ્રવ તરીકે શરીર શ્વાસોશ્વાસ મન માનવા પડે તો નવી ચીજ કઈ જેને સર્ગ કહો? અમુક સજાવટ થાય-નવું બનાવવાનું ન હોય, બનાવેલી વસ્તુ ગોઠવવાની હોય, સજાવટ સૃષ્ટિ નવી થાય- તેમાં અડચણ નથી, પણ કર્મ નવું થતું નથી તો કેમ અનાદિ માનવું નથી. જેને કાયા મન વચન અનાદિના માન્યા પાલવે નહીં તો સૃષ્ટિની આદિ માનવી પડે. આશ્રવ જેવો પદાર્થ ન હતું તો તેમને અનાદિ માનવામાં અડચણ નથી. એ ક્રમમાં આગળ જાવજે એ લોકોમાં સ્વમે પણ અન્ય મતવાળાને પણ સૂઝેલું નથી તે તપાસો : અવિરતિનો કર્મબંધ. પ્રલય અને સર્ગ વચ્ચે અવિરતિ કે વિરતિ માનવી? વિરતિ માની શકે નહીં, અવિરતિ માનવી પડે. તેમાં કર્મ બાંધવાનું માની લે તો સર્ગ જેવી ચીજ ન રહે. અવિરતિનો કર્મબંધ સૃષ્ટિ માનનારાઓએ માન્યો નથી. જીવને કર્મબંધ કરતા નથી કે કરાવતા નથી. તેવી સ્થિતિવાળાને અવિરતિ કર્મબંધ સ્વમે પણ સૂઝયો નથી.
અવિરતિથી કર્મબંધી જેનોની માન્યતા.
જૈન શાસનની જડ આશ્રવમાં મન વચન કાયાના યોગ કરતા અવિરતિના આશ્રવ | ઉપર વધારે છે. જો અવિરતિનો આશ્રવ ન હોત તો અનાદિ નિગોદ માનવાનું હોત જ નહીં. નિગોદમાં કાયા હોવા છતાં કાયા ન કહીએ તો ચાલે. સંસારમાં બીજા એવા જીવો નથી જે પોતાના જોગ બીજાની હિંસાના કારણ ન બને. અયોગી કેવળીપણું કે જ્યાં મોક્ષનું બારણું ત્યાં પણ તેમના જોગ પહેલાં કર્યા છે તે પણ હિંસાનું કારણ થવાનું. જયસિધ્ધ હિંસાના કારણ બનવાના. હિંસાનું કારણ ન બને તેવા જોગ વગરનો કોઈ નહીં, પણ એ સૂક્ષ્મ એકેન્દ્રિયના જીવો એવા કે જેના જોગ કોઈની હિંસા કરનારા ન બને. એટલું જ નહીં પણ પોતે હણાઈ બીજાના કર્મનું કારણ ન બને. પોતે કોઈને હણે નહીં, ન બીજાથી પોતે હણાય. એ જીવને શરીરવાળા આખા જગતમાં વ્યાપેલા કહો છો - તો એ કોઈના ઘાતનું કારણ ન બને એ બને કેમ ?
. સૂમ એકેન્દ્રિયના જીવોની અતિસૂક્ષમતા.
આખા મકાનમાં અજવાળું છે. ચાહે ત્યાં કાચ ફેરવીએ તો પણ શું અજવાળું કાચથી હણાય કે કાચ અજવાળાને હણે? કારણ કહી શકાય કે અજવાળાના પુદ્ગલો એવા બારિક છે જ્યારે કાચના પુદ્ગલ સ્થળ છે. તેથી તેમાંથી અજવાળાના પુદ્ગલો બહાર જઈ શકે છે. અજવાળાં કરતાં પણ સૂક્ષ્મ એકેન્દ્રિય જીવના શરીરના પુદગલો વધારે બારિક છે. અસંખ્યાત ભાગ બારિકવાળા એ પુદ્ગલો શાના હણે કે હણાય?
5. ફરdistElgirl + 5 arragers
કાકા કાકી
તમારા કરાતી મા વિE BIH
Page #90
--------------------------------------------------------------------------
________________
માટીના ઘડામાં ઉનું પાણી ભર્યું. ઘડો સજ્જડ બંધ કર્યો હોય તો માટી વરાળને રોકશે? માટી વરાળને રોકી શકતી નથી. વરાળ માટીને ધક્કો મારી શકતી નથી. આપણે ઘડામાં છિદ્ર દેખી શકતા નથી. તે આપણા દેખાવમાં ન આવે. પણ વરાળના લાયકના છિદ્રો છે. આથી વરાળ માટીને કાંઈ કરનારી થતી નથી. એમ સૂક્ષ્મ એકેન્દ્રિયના જીવો એવા બારિક છે કે રોકાણ થાય નહીં. રોકવાવાળા નથી તેથી આઘાત થાય નહીં. આઘાત થાય નહીં ત્યાં સુધી ઘા ન હોય. ઘા ન હોય તો મરવા-મારવાનું ન હોય. સૂક્ષ્મ એકેન્દ્રિયના જીવો કોઈને મારતા નથી-ને કોઈથી મરતા નથી, તો જગતમાં એને અંગે હિંસા થતી નથી. પછી એ ભારે કર્મી તરીકે સૂક્ષ્મ એકેન્દ્રિયમાં કેમ પડી રહ્યા છે? યોગની અપેક્ષાએ કર્મબંધ માનીએ તો એકેન્દ્રિય તદન કર્મ વગરના માનવા જોઈએ. કોઈને નુકસાન કરે નહીં અને નુકસાન પામે નહીં. એના મન-વચન-કાયા હિંસામાં ન પ્રવર્તે. એને કષાયો પાતળામાં પાતળા છે. સૂક્ષ્મ કરતાં બાદરને વધારે કષાય, તે કરતાં બે ઇન્દ્રિયને, તે કરતા તે ઇંદ્રિય ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિયમાં વધારે કષાય છે. તો અનાદિ કાળથી સૂક્ષ્મ એકેન્દ્રિય ત્યાં કેમ રખડે છે? પણ કહો- અનાદિની માન્યતા એને ગભરાવે છે.
દરેક આસ્તિકને મોક્ષ માનવો છે. ત્યાં જઈ પાછું આવવું નથી. અનંતા સર્ગે એક એક મોક્ષે જાય તો અનંતા મોક્ષે ગયાને?" એમ અનંતા જશે તેનું સ્થાન કયું? એકેક પ્રદેશ એકેક જીવ રાખો તો પણ અનંતાનું સ્થાન નહીં રહે. અમે ચૌદ રાજલોક અસંખ્યાત પ્રદેશનો-લોકાકાશ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અથવા એક જીવના પ્રદેશ પ્રમાણ માનીએ. પણ તમે અનંતો માની લ્યો તેમ કરતાં અનંત જગતના એક એક સર્ગમાં એકેક જગતમાં અનંતા જીવો મોક્ષે ગયા માનવા પડશે.
અનંત જીવો, જગત પણ અનાદિ અનંત
તમે અનંતા જગતો માની લીધા. સર્ગ અનંતા અને જગતો અનંતા માન્યા તો અતીતકાળના અનંતા મોક્ષે ગયેલા, એકેક જગતમાં અનંતા મોક્ષે જવાના. અમે એક જ જગતને અનંત માની લઈશું. જ્યારે તું અનંતુ જગત માનીશ ત્યારે અનંતા જીવની જાવડ આવડ કરી શકે તો અનંતા ક્ષેત્રની જાવડ આવડ માનવી જોઈએ. અનંતા જીવો ક્ષેત્રની જાવડ આવડ માનીએ પછી એક સ્થાનમાં અનંતાની ઉત્પત્તિ નહીં મનાય. એક જીવ એક મોટું શરીર બનાવે. એક જીવ એક નાનું શરીર બનાવે, ઘણા જીવ મોટું શરીર બનાવે ઘણાં જીવ નાનું શરીર બનાવે. શક્તિમાં તીવ્રતા મંદતા હોય તેથી શક્તિવાળાની તીવ્રતા મંદતા માનવી પડે. ઘણાં જીવ મળી નાનું શરીર બનાવે એ ભાંગો ક્યાં મળવાનો. જીવની શક્તિની શરૂઆત ક્યાં કરશો? નાનામાં નાનું શરીર મેળવવાની તાકાત ઓછી કોની?
sal &
Hપdhણ
Page #91
--------------------------------------------------------------------------
________________
અનંતમાં ભાગ લાવો ત્યારે કહેવું પડે કે અનંતમાં ભાગવાળા અનંતા એકઠા થયા ત્યારે એક સૂક્ષ્મ શરીર બનાવે. એનું જ નામ અનંતકાય. આવી રીતે અનંતકાય નિગોદ અનાદિની માનવી પડે. તે અનંતકાય અનંત રાખવાનું રહેવાનું સ્થાન. જેમ કીડીનું દર હોય. દરમાં લાખો કીડીઓ પોતાનો જીવન નિર્વાહ કરે. જ્યારે ઓરડામાં પાંચ માણસો શ્વાસોચ્છવાસથી મરી જાય. મોટો સમુદાય સંકુચિત દશામાં રહી શકે નહીં. ઓછામાં ઓછી નાની સ્થિતિવાળામાં અનંતા જીવો રહી શકે. નિગોદ અનંત જીવનું સ્થાન છે. તે અનાદિથી માનીએ છીએ.
નિગોદ અને એકેન્દ્રિય આદિ જીવોનું સ્વરૂપ.
એકેન્દ્રિયપણે ઉપજવામાં કારણ કોણ? જેમાં આપણો પ્રયત્ન ન દેખાય ત્યારે ઇશ્વર પર ઢોળી દેવું. એ જેમ વ્યવહારમાં દેખાય છે તેમ અહીં અનાદિ કાળથી નિગોદમાં કોણ રાખે છે? તો કહે ઈશ્વર. ઇશ્વર અનાદિથી એકેન્દ્રિયમાં ગોંધી રાખે છે. ખરી રીતે પોતાના કર્મેજ એકેન્દ્રિયમાં રહ્યા છે. પણ તેમને ઈશ્વર માનવાથી કર્મના કારણો ન માનવા પડે. એ ઈશ્વર અનંતા જીવોનો શત્રુ કે હિતકારી? ઉપગારી શી રીતે ? જૈનશાસનની સ્થિતિએ અનાદિથી રખડ્યો તે પોતાના કર્મે. નથી તીવ્ર કષાયો. નથી તીવ્ર યોગ. શાથી કર્મ બાંધ્યું ને શાથી રખડે છે? તેવા કષાયો કે તેવા યોગો નહીં છતાં એકેન્દ્રિયને અવિરતિ રહેલ છે. આથી અનાદિથી જીવનું રખડવું અને કર્મના ભોગવટાનું કર્મના બાંધવાનું. અનાદિત
ક્યારે મનાય? જ્યારે અવિરતિનો આશ્રવ માનીએ. તો જ અનંતા ઉત્સર્પિણીકાળથી નિગોદમાં જીવ રહ્યો છે તે માની શકાય.
મિથ્યાત્વ ક્રમાં પણ અવિરતિ ભારે. સભા અવિરતિ ઉપર આટલું જોર ઘો છો તો હવે મિથ્યાત્વ ઉપર જોર ઘો ને.
પૂજ્યશ્રી શાસ્ત્રકારે આવશ્યક નિર્યુક્તિમાં સંસારના કારણમાં પ્રસંગો છો એક અસંજમ. ડિમિમિ પ્રવિદે મસંગને (પગામ સિક્કા) તેથી સાધુઓ તેનું પડિકમણું પહેલા કહે છે, મિથ્યાત્વને નથી ગણતા. સભા : અવિરતિ કરતાં મિથ્યાત્વ જબરજસ્ત ચીજ છે તે કેમ નથી ગણાવતા? પૂજ્યશ્રી ઃ મિથ્યાત્વ ચીજ શી ? એ જ મિથ્યાત્વ કે અવિરતિને પાપ ન માનવું. અવિરતિને પાપ ન માનવું તેનું નામ મિથ્યાત્વ. સુદેવાદિ, કુદેવાદિની વાત એ છ એમાં ફણગા છે, મૂળ-જડ અવિરતિ વિરતિ છે.
દેવ કોણ? ગુરુ અને ધર્મ કોને ગણો છો? શુધ્ધ શ્રાવકના કુળમાં અભવ્ય હોય. જ્યાં સુધી સમજણો ન થાય ત્યાં સુધી સુદેવાદિને સુદેવાદિ માનવાનો છે. તો સમકિતી અષ્ટક પ્રક્રણ
Page #92
--------------------------------------------------------------------------
________________
ખરોને ? પણ કહો કે મૂળ-જડ સમજ્યો જ નથી કે ધર્મ ચીજ કઈ ? કહો સંવર અને નિર્જરા એ ધર્મ ચીજ છે. સંવર નિર્જરા એ જ ધર્મ છે. સંપૂર્ણ સંવર અને નિર્જરાને ટોચે પહોંચેલા તે દેવ. તે તરફ કૂચ કરી રહ્યા છે તે ગુરુ. સંવર અને નિર્જરામય ન હોય તે ધર્મ નથી. સંવર અને નિર્જરામય તે જ ધર્મ. તે આધારે ગુરુ અને ધર્મ. આશ્રવનો નિરોધ, બંધનનું તોડવું બે ન હોય તો અધર્મ. જેનું સંવર અને નિર્જરાનું ધ્યેય નથી તેની મુસાફરી નકામી છે.
સંવર-નિર્જરામાં મહત્તા સંવરની.
ધર્મ-ગુરુ-દેવ એ ત્રણેની જડ સંવર અને નિર્જરા. એ બે જડ છતાં ખરી જડ સંવર છે. નિર્જરા ખરી જડ નથી. કારણ : સંવર વગરની નિર્જરા ‘આંધળો દોરી વર્ણ ને વાછરડો ચાવતો જાય’, સરવાળામાં કાંઈ નહીં. ‘છાશમાં માખણ જાય અને રાંડ ફુવડ કહેવાય’. આપણી જીંદગીમાં દુ:ખ, વેદના, આપત્તિ ભોગવીએ છીએ. પણ આપણી સ્થિતિ ફુવડ જેવી છે. ખમીને ખોઈએ છીએ. ખરચીને ખુવે છે. પાંચ ભરાવ પડશે તેમાં ત્રણથી નળ્યું. બે બચ્યા તો ત્રણનું શું થયું ? ત્રણ એળે ગયા. ખરચીને ખોયું. બાહ્ય દ્રવ્યને અંગે ખરચીને ખોવાય છે. તેમ અહીં ખમીને ખોઈએ છીએ. નળીયું કે પથરો વાગ્યો. એટલે અશાતાનો ઉદય શરૂ થયો. અશાતા ભોગવીએ છીએ. છતાં મોં બગાડીને કહે : અમુભાઈએ મને વગાડ્યું. અહીં નવું બાંધ્યું. ખમ્યું તેનું શું થયું ? ખાલી થયું. તે કરતાં વધારે ભરી દીધું. ખમવાનું ઊભું રહ્યું. કોથળી ખાલી ન થઈ. નાણા આપ્યા છતાં જમે પાસુ હલકું થવું જોઈએ એ થતું નથી. જેમ ચોપડામાં લખતો નથી તેમ અહીં ખમીએ છીએ ને ખાતે નથી પાડતા. કર્મ ભોગવ્યું તે કરતાં બમણું બાંધીએ છીએ. ‘તે ભોગવ્યે જ છૂટકો છે.' એ ધ્યાનમાં લાવીને ‘મારે ભોગવાય છે’-એ ધ્યાન લાવીએ તો સંવર વગરનો નિર્જરાનો પ્રયત્ન ખમીને ખોવાનો.
સંવરની જરુરિયાત
સંજમ અને તપમાં સંજમ પ્રથમ અને તપ પછી કહ્યો. સંવર વગર નિર્જરાનો પ્રયત્ન ખમીને ખોવાનો છે. તમે તપસ્યા કરી ને વ્રત કરીને કષ્ટ કયું વેઠવાના ? તમારું ધ્યેય શરીરને અડચણ ન આવે તે લક્ષ્ય રહ્યું છે. એ મુદ્રાલેખ રાખીને કરો છો. જે નારકીઓ દુઃખ ભોગવે છે. પલ્યોપમ અને સાગરોપમો સુધી નારકીઓ તીવ્ર દુઃખ ભોગવી કર્મ તોડે છે. એ દશા વિચારીએ તો નિર્જરાનું પ્રબળ સાધન છે. છતાં પલ્યોપમ અને સાગરોપમ સુધી દુઃખ વેઠવા છતાં બિચારા ઊંચે આવતા નથી. નારકીના દુઃખ આગળ મહાવીર મહારાજાના ઉપસર્ગો અસંખ્યાતા ભાગે પણ નથી. એટલે મહાવીર મહારાજા કરતાં
શ
Ge
Page #93
--------------------------------------------------------------------------
________________
અસંખ્યાતગણુ દુઃખ વેઠવા છતાં નારકીનો જીવ ખાલીને ખાલી છે. કારણ : સંવરની સીડીઓ ચડ્યા નથી. માટે સંવરની પ્રથમ જરૂર તેથી નવતત્ત્વમાં:
जीवाजीवा पुण्णं पावासवसंवरो य निज्जरणा । સંધો મુકો "તણ વિતા હુતિ નાથવા . ગા) ૧ II
સંવર પહેલાં ને નિર્જરા પછી મૂકી. કારણ : પહેલાં આવતા કર્મ રોકવા માટે કટિબધ્ધ થવાની જરૂર છે. મહાવીર મહારાજ જીત્યા તે સંવરના પ્રતાપે. નારકીઓ ન જીત્યા તે સંવર ન હોવાથી. માટે જૈન શાસનમાં સંવરનું કેટલું ઊંચું સ્થાન છે તે માલુમ પડશે.
અવિરતિમાં કર્મબંધ માત્ર જૈન શાસન માને છે. સમક્તિ કોણ? શ્રુતજ્ઞાન-મતિજ્ઞાનઅવધિજ્ઞાન કોણ પામે? આરંભ પરિગ્રહના પચ્ચખાણ કરનારો, અગર માનનારો તે જીવ સમતિ. જ્ઞાન અવધિ યાવત્ કેવળ સુધી પણ તે જ જીવ પામી શકે. સમકિત અને મિથ્યાત્વની જડ કઈ? અવિરતિ ટાળવા લાયક ગણવી તે સમક્તિ અને તેથી વિપરિત તે મિથ્યાત્વ.
હવે સંસારથી પાર ઉતારવાની ધારણાવાળાએ પ્રત્યાખ્યાનનો અર્થ કયો કર્યો તે અધિકાર અગ્રે વર્તમાન.
હે જિવેજ ! તમારું શુદ્ધ વર્તત, જ્ઞાવ, તીર્થ કાલે દેશવા છે માટે સાચા દેવાધિદેવ તમે જ છો
તે સંસારસાગરમાંથી તારવાર પણ તમે છો.
FAINTitlift I
';
niYnie-r:n
a
1
કાર
Eાવતા
શૈIિHLIGIES FIBETIAN Hધાન
કરી
Page #94
--------------------------------------------------------------------------
________________
'વ્યાખ્યાન - ૧8
दव्यतो भावतश्चेति प्रत्याख्यानं द्विधामतं।अपेक्षादिकृतं ह्याद्यमतोऽन्यत् चरमंमतम् ॥
સર્વ કાળચક્રમાં હિંસાથી પાપ એ મત છે.
શાસકાર મહારાજા ભગવાન હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજ ભવ્ય પ્રાણીઓના ઉપગારને માટે અષ્ટકજી નામના પ્રકરણને રચતા થકાં પ્રથમ દેવ વગેરેનું સ્વરૂપ બતાવી ગયા. તેમાં જૈનોએ જે દેવ માનેલા છે તે કઈ અપેક્ષાએ માનેલા છે? દરેક મતવાળા પોતાના દેવને આદ્યપ્રવર્તક તરીકે માને છે. તેજ રીતીએ જૈનો પણ માને છે. બીજાઓ ધર્મની અને જગતની આદિ માનનારા છે. તેથી તેમને તે દેવ માનવા લાયક ઠરે. પણ જૈનો ધર્મ અધર્મ જગતની આદિ માનતા નથી ત્યારે તે પ્રવર્તક થઈ શકે નહીં તો પછી તેને દેવ તરીકે કેમ માનવા તે વિચારવાનું છે. સમજદારી સમજી શકે છે કે બીજા બનાવનાર તરીકે પ્રવર્તક થઈ શકે છે. જૈનો એમ માનતા નથી. કોઈ એવો વખત ન હતો જેમાં હિંસાદિથી પાપ લાગતું ન હતું. વગર હિંસાએ પાપ લાગી જતું તેવો કોઈ વખત ન હતો. કહો જે કોઈ પણ વખત લઈએ આખો કરોડો સાગરોપમ, ઉત્સર્પિણી, અવસર્પિણી કે કાળચક્ર પહેલાનો વખત લ્યો. જે હિંસાદિક કરવાથી પાપ લાગતું ન હતું એવો કોઈપણ કાળ ન હતો. સર્વકાળમાં હિંસાદિક કરવાથી પાપ લાગતું જ હતું. આ વાત નક્કી હતી. જ્યારે એ વાત નક્કી હોય તો હિંસાદિકની નિવૃત્તિને ધર્મ કહેનાર વ્યક્તિ નવું શું કહે છે? જેઓના મતે હિંસાદિક કર્યા વગર પણ પાપ લાગી જાય તેમને તે બંધ કરવું પડે – એવું હતું જ નહીં. તો ધર્મ અધર્મ કરનારે કર્યું શું?
છોકરાની રમતમાં છોકરાને હાઉ હાઉ કરી ડરાવીએ તો હાઉ પદાર્થ કાંઈ છે નહીં. માત્ર ડરાવવા માટે છે. એમ અહીં શું એક દુનિયાને ફસાવવા માટે કે કહેવા માટે ધર્મઅધર્મની ઉત્પત્તિ એમ કરી? પણ પદાર્થ વિચારીએ. એટલે ધર્મની અધર્મની ઉત્પત્તિ કરી એટલે શું? હિંસાદિક રોકવાથી પાપનું રોકાવું એ હંમેશ માટે અવિચલ સ્વભાવ તરીકે ચીજ છે જ. તેથી એની ઉત્પત્તિ હોઈ શકે નહીં. જેનો સ્વભાવ વિચલિત નથી તેની ઉત્પત્તિ શી? જૈનો ધર્મને બનાવનાર તરીકે જિનેશ્વરને પ્રવર્તક માનતા નથી. બીજાઓ કહે છે : ભલે ઈશ્વરે ધર્મ અધર્મની ઉત્પત્તિ ન કરી હોય પણ લોકો ધર્મમાં જોડાય, અધર્મથી રોકાય
Page #95
--------------------------------------------------------------------------
________________
એટલું તો થયું ને? જેમ હાઉ હાઉથી છોકરાને ઓરડામાં જતો રોકી દીધો તેમ ધર્મની અધર્મની ઉત્પત્તિ અનાદિની છે. પણ ઈશ્વરે ધર્મ અધર્મ ઉત્પન્ન કર્યો નથી તેના ભક્તો ધર્મમાં પ્રવૃત્તિ અધર્મમાં નિવૃત્તિ કરનારા તો થયા ને? વાત ખરી. પણ ધ્યાન રાખવું. તદન અણસમજુ હાઉ કહેવાથી ડરી જશે, પણ સમજણમાં આવશે ત્યારે જાણી જોઈને હાલને ઓળખવા ખોળવા જશે. પછી હાઉ કહેનારા પરનો ભરોસો ઉઠી ગયો. એવી રીતે અહીં અણસમજ હોય ત્યાં સુધી ઇશ્વરે ધર્મ કાર્યો માટે કરવો, પણ બુધ્ધિ ખીલે એટલે પ્રવર્તક દેવ પર ભરોસો ઉઠી જશે.
બુદ્ધિ આગળ બારણાઃ પુરાણ આદિના દષ્ટાંતો.
જૈન અને જગતમાં ફરક આ જ છે. જગતે બુદ્ધિ આગળ બારણા દીધા છે. જ્યારે જૈનોએ ખોલી દીધા છે. શી રીતે ? સાંભળો, પછી ન જચે તો કહેજો, બીજાઓએ સિધ્ધાંત કર્યો કે પુરાપો માનવો ધર્મ ન દંતવ્ય હેતુfમ: પુરાણ મનુસ્મૃતિ વૈદક અંગોપાંગ સહિત વેદમાં કહ્યું તે આજ્ઞાસિધ્ધ છે. કહ્યું એટલે માની લેવાનું. તેમાં હેતુ યુક્તિ લગાડવાની નહીં. આ આચાર સિદ્ધાંત કરનારાએ બતાવ્યો છે. તે આજ્ઞાસિધ્ધ માની લેવાના.
અમુક બાઈ છે. તેનો ધણી અંધ છે. વૈશ્યાગામી ધણી છે. બાઈ ખભે લઈ વેશ્યાને ત્યાં મેલવા જાય છે. રસ્તામાં હિતૈષી મલ્યા. આ રસ્તે ક્યાં જાય છે? બાઈએ શ્રાપ દીધો. શ્રાપ લાગી ગયો. ધણીને વેશ્યાને ત્યાં લઈ જાય તેમાં શીખામણ દેનારને શ્રાપ લાગે. શ્રાપ ફળે. તને કોઢ થશે. કોઢ થયો. આવી વાતો પુરાણમાં છે.
રત્નાદેવી સૂર્યનું તેજ સહન નથી કરી શકતી. મારે આવવું નથી. કેમ નથી જતી? તેનું તેજ મારાથી સહન થતું નથી. છોલાવી નાખ. સૂર્ય સુથાર પાસે ગયો. મને છોલી નાંખ. અત્યારે છોલી નાંખવાનું કહે છે, પણ સહન કેમ થશે ? હવે રાજાની સ્થિતિ. પોતાને ગમતું એ કરાવા જાય. ગમતમાંથી અનિષ્ટ પરિણામ આવે. એટલે કરનારાપર અરુચિ થાય. રાજાને અનિષ્ટ પરિણામ સમજાવવામાં મુશ્કેલી આવે. તેમ અહીં સૂર્ય સુથારને છોલવાનું કહે છે. પણ સત્તાધારીઓના આવા વર્તાવો હોય છે. અનિષ્ટ વર્તાવ સાંભળવા કે સહન કરવા તૈયાર હોતા નથી. સુથારે કહ્યું: તમને પીડા થાય એટલે ચીચકારો પડશે એટલું હું બંધ કરીશ. શરાણ પડ્યો. છોલ્યો. તેની છોલના તેજમાંથી મહાદેવે ત્રિશુલ અને વિષ્ણુએ ચક્ર બનાવ્યું. આ વાતને હેતુ યુક્તિમાં શી રીતે લેવી? પુરાણને અંગે હેતુ યુક્તિ ન લગાડવી. તે આજ્ઞાસિધ્ધ છે. એમ મનુસ્મૃતિનો ધર્મ છે. તમે મોટા થયા તો હિન્દુને અંગે ન્યાયનું પુસ્તક હોય તો મનુસ્મૃતિ. એનું અનુકરણ કરનારાએ મનુસ્મૃતિના મૂળ શ્લોકો પણ વાંચ્યા નથી. ક્યારે તે દેખ્યું કે એને ન્યાયનું પુસ્તક કહ્યું? મીયાને ચાંદે ચાંદ કરો છો, આકરણ
૨ )
Page #96
--------------------------------------------------------------------------
________________
તો વીવા વાવ પ્રમાણે કરતા તમને શું નડે છે? વહીવટીયા વયિ પ્રમાણે નો જમાનો ક્યાંથી આવ્યો? ઘોડિયામાં આવ્યા પહેલાં મા બાપ કોને કહેવો- તે નિર્ણય પહેલા કરીને જ અવતરતા હશે ! પોતાની જનેતાને માઁ કહેવી તે કોના વાક્ય સમજે છે ? પોતાને કરનારાને પિતા કહેવો તે કોના ભરોસે કહે છે? વીવા વોવચ પ્રમાણે તે ન હોય તો એકડો કક્કો શા ઉપરથી માનશો? તારી યુક્તિ હેતુ હોય તો લગાડ. કહે બાબા વાક્ય જગત અને શીખવનારે એકડા કક્કા તરીકે શીખવ્યા છે. કહે એ વાક્ય કાઢી નાખવું હોય તો એકડો કક્કો મા-બાપ કશું બોલવું નહીં. તે નડ્યું. તો શું બહારવટીયાનું વાક્ય પ્રમાણે? નથી મનુસ્મૃતિ દેખેલ કે નથી તેના વાક્યો દેખ્યા, નથી ટીકા દેખી કે નથી મહાવાક્યો ઐદંપર્યમાં ઉતર્યો.
આ જગતમાંથી કોઈની કંઈ ચીજ લઈ પહેરી લે, ખાઈ લ્ય તો તે પોતાનું જ પહેરે છે, ખાય છે. ઉપાડી કોઈને દઈ દે તો એ લેનાર જે કંઈ લઈ પોતે ખાય તે પોતાનું ખાય, પહેરે, આપે છે. બ્રાહ્મણોની મહેરબાનીથી બીજાને મળેલું છે. તેથી બ્રાહ્મણો કંઈ લઈ લ્ય તો તે ચોરી નથી. ધર્મ સ્થિતિ (! મનુસ્મૃતિ) માં શ્લોક છે કે “જે મનુષ્ય યજ્ઞાદિક ક્રિયામાં જોડાય તે માંસ ન ખાય તો ૨૧ કલ્પો સુધી ઢોર થાય. જે ચીજની ઉત્પત્તિ નહતી તે ઉપાડીને આપી દે તે પાપ નથી. તેમાં યુક્તિને સ્થાન નથી.”
જીવનનિર્વાહની ચીજ માટે કાયદા નહીં- તો ગોચરી માટે શેનાાયદા ?
“અજીગર્ત નામના ઋષિને ભૂખ લાગી. છોકરાને મારી ખાવા તૈયાર થયા. તેને પાપ ન લાગ્યું. ભૂખનો પ્રતિકાર કર્યો. છોકરાને મારી ખાય તેમાં પાપ ન લાગે.” કહોતેમાં કયો હેતુ? આ વાત ધ્યાનમાં લેશો ત્યારે તમને ગોચરીઆહારમાં કેટલો વખત થાય છે તે સમજાશે. એક પેટ ભરવું, ગોચરી કરવી, તેમાં આટલું બધું શું? જીવન નિર્વાહ માટેનો ખોરાક તેમાં સચિત્ત, આધાકર્મી, ઐષણાના દોષ- ન જોઈએ- આ બધું શું? જરૂરી ચીજને અંગે કાયદો ન થવો જોઈએ. બ્રિટિશ હદની અપેક્ષાએ પોતાની હદમાં કુવો હોય, પોતે બંધાવ્યો છે. કબજો માલિકી કબૂલ કરશો તો પણ બીજાને પાણી ભરવાની ના કહો તો તે પાણી લેતા નહીં રોકાય. માલિકી નહીં, કબજો નહીં, છતાં પણ ભોગવટામાં તમે આડ આવી શકો નહીં. કેમકે જરૂરની ચીજ છે. હવા પાણી કોઈની માલિકીની ચીજ નહીં. માટી માલિકની ચીજ ભલે હોય. શાથી તેમ કર્યું? જરૂરની ચીજ વગર હેરાન થાય તે વચ્ચે કાયદો આડો ન આવે, તો સંયમ નિર્વાહ માટે ચાર રોટલીને થોડું પાણી જોઈએ તો આટલા બધા કાયદા ! જરૂરી હાજતનું લેવાનું રાખ્યું તે ઉપર કાયદા રૂપે આવી પિંડ નિયુક્તિ ! જીવન નિર્વાહ સાધુપણું પાળવાને અંગે જરૂરી એ (2925 are
03
SHARE THE
1
w
.
ભાષા
:
ક,
ખhe
!
Page #97
--------------------------------------------------------------------------
________________
ચીજ ઉપર આટલા કાયદા શા ?
અહિંસા પરમો ધર્મ.’
જૈન શાસ્ત્રકારો જગતના જીવોના બચાવ રક્ષણ માટે જરૂરી હાજતવાળી ચીજ ઉપર પણ અંકુશ મૂકવા તૈયાર છે. ત્રસ કે સ્થાવર જીવ સાધુના નિમિત્તે હણાવો ન જોઈએ. હાજતવાળી ચીજ ઉપર કાબૂ રાખવો પાલવશે પણ બીજા જીવોની વિરાધના થાય તે અમને પાલવતું નથી. જૈન શાસ્ત્રનો આ સિધ્ધાંત છે. બીજા જીવોનો નાશ જૈન શાસનને પાલવતો નથી.
અહીં આટલા કાયદા છે પણ બારે ભાગોળ મોકળી છે. હિંસામાં પાપ, અહિંસામાં ધર્મ માનવું છે. ગુનેગાર નક્કી થયો છે, કબૂલ કર્યું. પણ પોતે બેગુનેગાર જાહેર કરે છે. જગતની સ્થિતિ ખાતર બેગુનેગાર બોલવા પડે છે. અહિંસાધર્મ હિંસાનું પાપ એમને માટે માંકડા વિદ્યા છે. રાજાને ત્યાં મદારી આવ્યો. બે માંકડા આપ્યા. બે બાજું દીવી લઈ ઊભા રહે છે. લોકોને આશ્ચર્ય લાગે છે. રાજાને થયું ઃ આ ઠીક છે. પગાર દેવો નહીં. હાજત નહીં, દુનિયાદારીની હાજત નથી. તેમ પગારની પંચાત નથી. હાજતની હડફેટમાં માંકડાને ઘરેણાં કરાવ્યા. લોકોને તમાસાનો પાર ન રહે. દીવાનને કહે છે : વૈસા હૈ ? રાજાને કહેવાનો અર્થ શો કે માણસોમાં આમ ફરિયાદ આવતી હતી ? આમાં વાંધો છે છતાં - ‘નાનવર હૈ’ દીવાને કહ્યું. મનુષ્યને હાજત હોય ફરિયાદ શી ? આ વાત થઈ. જ્યાં વરસ છ મહિના થયા. બહાર ગામથી વેપારીએ કેરીનો ટોપલો રાજા પાસે મૂક્યો. વાંદરાએ દીવી ફેંકી રાજા ઉપર. ને કેરીઓ ઉપર ઝડપ મારી. રાજા દાઝ્યો, ગાદી બળી ગઈ. આવો જુલમ કર્યો. સાહેવ ખાનવર હૈ. બધું બરોબર કરતો હતો. પણ ખાવાનો પ્રસંગ આવે એટલે ઉઠી જાય. તેમ આ લોકો અહિંસાને ધર્મ, હિંસાને પાપ કહે. પણ ચામડાની ઝૂંપડીમાં આગ લાગે એટલે એમ નહીં પણ માંકડાની વિદ્યા જેવા થાય. અજીગર્ત ઋષિએ ભૂખથી છોકરાને મારી ખાધો. તેમાં પાપ નહીં. ભૂખના ઉપાય તરીકે છોકરાને મારી ખાવાની છૂટ. તેમાં પાપ નહીં. તેમાં હેતુ યુક્તિ નથી.
ધર્મગ્રંથોમાં શ્રદ્ધાથી માન્યતા છે.
મનુસ્મૃતિ આજ્ઞાથી માની લેવા કહે છે, હેતુ યુક્તિ ન લગાડવી. માંસ દારૂ, મૈથુનમાં દોષ નથી. બ્રાહ્મણોએ ‘પ્રોક્ષિતં’ મંત્રથી સંસ્કારવાળું અને ઇચ્છા થાય ત્યારે બ્રાહ્મણને ખાવું. ભૂખ હતી ત્યારે હાજતમાં હતી. બ્રાહ્મણની ઇચ્છાએ માંસ ખાવું તે આજ્ઞાસિધ્ધ. વેદ એક પરમેશ્વરનું પુસ્તક, ઇશ્વરનું વાક્ય છે. વેદનું બીટ જાણે ને બોલે તો વાજબી છે, શ્રધ્ધા
આ
Page #98
--------------------------------------------------------------------------
________________
એ તરફની ધરાવે ને બોલે તો વાજબી છે. વેદના જુલમની સ્થિતિ એમના ભાષ્યો જણાવે છે. સભાની વાત દૂર રહી, પણ બે મનુષ્યની વચ્ચે ન બોલાય તે અશ્વમેઘ યજ્ઞની સ્થિતિ ભયંકર અને બીભત્સ છે. આજ્ઞાસિધ્ધ માનવા પ્રેરે છે. વૈદક તો પ્રત્યક્ષ ચમત્કારવાળી ચીજ છે. હરડેથી આમ થાય. પ્રત્યક્ષ ફળવાળી ચીજમાં આજ્ઞા કેમ ઘૂસાડી છે? વૈદક એટલે પ્રત્યક્ષ પુરાવાની ચીજ. એમાં શ્રધ્ધાનો મોટો ભાગ નથી. વૈદકને શ્રધ્ધામાં નથી રાખ્યું. અહીં ચરક શાસ્ત્ર છે. તેને અંગે કહ્યું છે. રોગ અને રોગની દવા આજ્ઞાસિધ્ધપણાનું તત્ત્વ નથી. રોગની ઉત્પત્તિના વ્યાનો આપ્યા છે. છતાં તેમાં પણ આજ્ઞાસિદ્ધને સ્થાન આપ્યું: અમુક રાજાએ આમ યજ્ઞ કરવા માંડ્યો. તેને શંકા થઈ. તેને કોઢ રોગ થયો. તે રોગ જગતમાં ચાલ્યો. તેમાં દાંતોમાં હેતુ યુક્તિ ચલાવો તે ન ચાલે. તેથી વૈદક ચરક આજ્ઞાસિધ્ધ માની લેવા. રોગોત્પત્તિના કારણો જેમાં જણાવ્યા તે વૈદક ગ્રંથ આજ્ઞાસિધ્ધ માનવા તૈયાર થયા એટલે બુધ્ધિના બારણા બંધ. તમારે આમાં બુધ્ધિ ન ચલાવવી. જિનેશ્વર ભગવંતના વચનની પરીક્ષા જવાની છૂટ.
જ્યારે જૈનોએ બુધ્ધિના બારણા ઉઘાડ્યા. પરીક્ષ્ય ગ્રાહ્ય હે સાધુઓ મારા વચનની તમારે પરીક્ષા કરી લેવી. મારી મોટાઈથી મારું વચન ન સ્વીકારી લેશો. આ કથન જે બુદ્ધિના બારણા ઉઘાડા રાખે તે બોલી શકે. મારું તમે જે માનો-તે પરીક્ષા કરીને માનજો. આ વાત લક્ષ્યમાં આવશે ત્યારે. શ્રી ભગવતીજી સૂત્રમાં ભગવાન કહેનારા ને શ્રી ગૌતમસ્વામી સાંભળનારા હતા. મહાવીર મહારાજા કહે છે કે કર્મ બે પ્રકારના. કેટલાક પ્રદેશ ભોગવ્ય ને કેટલાક પ્રદેશ વગર ભોગવ્ય છૂટે. તે વખતે શ્રી ગૌતમસ્વામી વચમાં બોલે - ભગવંત ! આ કયા મુદાથી કહો છો? શ્રી ગૌતમસ્વામીને મુદ્દો પૂછવાનો હક શો? પ્રભુ સંમિત વાક્યોમાં હેતુ યુક્તિનું કામ નથી. રાજાઓ ઓર્ડર કરે તેમાં ભરોશેદાર પ્રજા એમ ન કહી શકે કે રાજા શા માટે ઓર્ડર કરે છે? અહીં ભગવાન મહાવીરના વચનમાં શ્રી ગૌતમસ્વામી શા માટે બોલે કે કયા મુદ્દાથી કહો છો? એમ ભગવાનને પૂછાય કેમ? તમે સામાન્ય ભરોશો રાખવાવાળા શા માટે પૂછી ન શકો? જો ન પૂછી શકો તો કહેનાર ત્રિલોકનાથ ભગવાન મહાવીર ઘણાં ભવના જોડાયેલા અદ્વિતીય રાગી એવા શ્રી ગૌતમસ્વામી મહારાજા કે મનુષ્યને હેતુ યુક્તિથી વિચારવાની સર્વને છૂટ કઈ રીતે આપે કે મારા કહેવા માત્રથી એકલું ન પકડો. હે સાધુઓ ! મારા વચનની પરીક્ષા કરી લ્યો. માત્ર મોટાઇથી મારું વચન માની ન લ્યો.
શ્રધ્યેય પુરુષે ધ્યાનમાં રાખવું કે પોતે બુધ્ધિના બારણા ખુલ્લા રાખી સામાને સમજાવવો જોઈએ. ભગવાન મહાવીર એમ નથી કહેતા કે શું તને મારા વચનમાં શ્રદ્ધા
છે કારણ ની મ
મ
'ht : મ ણ્વ
BE ( મીના + !! . ER
Page #99
--------------------------------------------------------------------------
________________
નથી? પણ જવાબ આપે છે : હે ગૌતમ ! પ્રદેશ કર્મ ભોગવવું પડે, અનુભાગ કર્મ ન પણ ભોગવવું પડે. તે શંકામાં સમાધાન આપ્યું કે ભોગવવું પણ પડે, ને ન પણ ભોગવાય. આથી આમ જવાબ આપ્યો. શ્રી ગૌતમસ્વામીજીએ જેવો પ્રશ્ન કર્યો કે તરત મહાવીરદેવે બેસાડી દેવા હતા કે મેં કહેલામાં શંકા કરવાની નહીં. એમ કહી શક્તા હતા. વળી તારા જેવો શંકા કરે તો તારા જેવાને પણ મારા પર શ્રદ્ધા નથી? એમ પણ કહી શકતા હતા. પણ હેતુ યુક્તિના બારણા અહીં બંધ કરવાના નથી. ઉલટું શંકાનું સમાધાન કરી પદાર્થ સમજાવવાનો છે. આ વાત સાંભળ્યા પછી શું શ્રધ્ધા જેવી ચીજ જૈનોમાં નહીં કે બુધ્ધિમાં ન ઉતરે તે ચીજ ન માનવી ? શ્રધ્ધા જેવી ચીજ ક્યાં રહેવાની ?
શ્રધ્ધા ક્યાં રાખવાની ?
લગીર આગળ ચાલ. જ્યાં બુદ્ધિના બારણા ખૂલી ન શકે ત્યાં શું કરવું? સિધ્ધ મહારાજ શરીર વગરના છે. હંમેશા કેવળજ્ઞાન-દર્શનવાલા છે. કર્મનો છાંટો નથી. સાદી અનંત ભાગે રહેલા છે. એવી વાતોમાં બુદ્ધિના બારણાં ન ખૂલે તેથી શું વસ્તુ ન માનવી? તે જૈનોને ઈષ્ટ નથી. બુદ્ધિના બારણાં ન ખૂલી શકે ત્યાં શ્રદ્ધાની જરૂર છે. જે શ્રદ્ધાની વાતોમાં બુદ્ધિના બારણા ખુલે તેટલા ખોલો. જે વક્તા પોતાની બુદ્ધિના બારણા ખોલે નહીં ને બીજાની બુદ્ધિના બારણાં ખોલાવે નહીં, એટલે કે શાસ્ત્રથી અર્થ પ્રતિપાદન કર્યા છતાં ત્યાં બુદ્ધિના બારણા ખોલે નહીં, ને બીજા પાસે બોલાવે નહીં, તે શાસ્ત્રનું વ્યાખ્યાન કરે તો પણ જૈન શાસ્ત્રનું વ્યાખ્યાન નથી. એટલું જ નહીં, પણ ડૂબી મરનારો છે. શાસ્ત્રની વાત કહેવા છતાં ડૂબી મરવાની વાત કહીએ છીએ તે સૂત્ર સંમતમાં ડૂબી મરવાનું ક્યારે ? બુદ્ધિના બારણા પોતે ખોલે નહીં અને શાસ્ત્રના નામે કહે, તો પોતે ડૂબી મરે.
જે પદાર્થ આજ્ઞાથી ગ્રાહ્ય છે તે આજ્ઞાથી કહેવો. હેતુ યુક્તિથી સિદ્ધ થનારો આગમિક અર્થ હેતુ યુક્તિથી કહેવો. નહીંતર કથન વિધિની વિરાધના થાય. પજુસણમાં ગણધરમાં અનુમાન કરવા પડ્યા છે. હું સર્વજ્ઞ છું માટે માન, ન માને તો તારું નસીબ. એમ સીધું કહેવાનું હતું. પાડોશીના ફાયદાની વાત માલુમ પડી, તેને કહ્યું. ન માને તો તારું નસીબ. મહાવીર મહારાજાએ એમ કહેવાની જરૂર હતી. સાચા પદાર્થો નિરૂપણ કરવા. ન માને તો તારું નસીબ. વચમાં મહાવીર મહારાજાએ અનુમાન પ્રમાણો શા માટે નાંખ્યા. આજ્ઞા ગ્રાહ્ય પદાર્થો તેમાં જે જે દષ્ટાંતથી સાબિત થાય છે તે વક્તાએ દષ્ટાંતથી સાબિત કરવા જોઈએ. તો જ સાચી રીતે શાસ્ત્રની વ્યાખ્યા છે. નહીંતર ખોટી વિરાધના થાય. બીજાઓએ બુદ્ધિના બારણાં બંધ કર્યા છે, પણ જૈનોને ત્યાં એ બારણાં ઉધાડાં છે. હિંસાથી પાપ થવું - એ નવું કર્યું નથી. ત્યારે અનાદિનું કહેવાય. જે જે કાળે જે જે ક્ષેત્રે “અહિંસાથી અષ્ટક પ્રણાલી (૮૬)
Page #100
--------------------------------------------------------------------------
________________
પાપ રોકાય' એ સિધ્ધાંત હોવાથી જૈનો એ સિધ્ધાંત બનાવનાર નહીં, પણ બતાવનાર તરીકે જિનેશ્વર દેવ માન્યા છે. તીર્થકરે ધર્મ અધર્મનું સ્વરૂપ બતાવ્યું.
આંખ ન હોય ને ખાડામાં પડે તે બિચારો. આંખ અને દીવો બે હોય તો ખાડામાં પડે તો તે બેવકૂફ. તેમ આપણે જિનેશ્વરના વચન સાંભળ્યા ન હતા, પાપ ઓળખ્યું નહતું, ત્યાં સુધી આપણે બિચારામાં હતા. હવે તો જિનેશ્વરના વાક્યો સાંભળ્યા છે. માટે શાસ્ત્રકાર ભગવંતે કહ્યું કે એક જ વાત સમજી લ્યો, એક જ કારણથી – અવિરતિથી-આશ્રવથી આપણે સંસારમાં રખડીએ છીએ. અવિરતિ બંધ કરીએ તે જ પચ્ચખાણ.
હવે તે પચ્ચકખાણ કેમ થાય? તે અધિકાર અગ્રે વર્તમાન.
જીવો ઇન્દ્રિયગમ્ય એવા સ્પર્શ વગેરેથી રહિત માનવામાં આવેલા છે. આથી સર્વજ્ઞતે તે પ્રત્યક્ષ છે. તેથી સર્વજ્ઞ સિવાય બીજાઓ કેવી રીતે તત્ત્વોને કહે ? અર્થાત અન્ય દેવો
કહેવા સમર્થ નથી
-
અષ્ટકપણ
૮૦)
Page #101
--------------------------------------------------------------------------
________________
'વ્યાપ્યાd - ૧૪
दव्यतो भावतश्चेतिप्रत्याख्यानं द्विधामतं।अपेक्षादिकृतं ह्याद्यमतोऽन्यत् चरमंमतम् ॥
જૈનોના દેવનું સ્વરૂપ
શાસ્ત્રકાર મહારાજા ભગવાન હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજ ભવ્ય પ્રાણીઓના ઉપગારને માટે અષ્ટકજી નામના પ્રકરણને રચતા થકાં દેવાષ્ટકમાં જણાવ્યા પ્રમાણે પોત પોતાના મત પ્રવર્તાવનારને સહુ ધર્મી દેવ માને છે. ભગવાન હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજા તે માન્યતા રાખવાનું જણાવતા નથી. જિનેશ્વરને માનવાને તૈયાર થયેલો મનુષ્ય પહાડ, પૃથ્વી, હવા એમણે દીધી એવા નામે ભગવાનને માનવા તૈયાર હોતો નથી. જૈન મતવાળા જિનેશ્વરને કયા રૂપે દેવ માને છે ? તે જણાવતા કહ્યું કે જેનો એ જિનેશ્વરને જે માને છે તે આત્મા ઓળખાવનારને અંગે માને છે. જિનેશ્વરે આત્માને ઓળખાવ્યો છે, તેનું શુદ્ધ સ્વરૂપ જણાવ્યું છે, તે કેમ અવરાયું? કેમ અવરાય છે? કેમ અવરાએલું ખૂલ્લું કરાય? અને હંમેશા કેમ ખૂલ્લું રહી શકે ? આ બતાવનારને અંગે જૈનો જિનેશ્વરને દેવ માને છે.
વાસ્તિક રીતિએ પરમેશ્વરની માન્યતા કઈ? પહાડાદિક આપ્યા તેથી કે આત્માને ઓળખાવ્યો તેથી? બેમાં સાચી માન્યતા કઈ?
આત્માઅનાદિ છે. સિધ્ધિ તરીકે પૂર્વરૂપ-ઉત્તરરૂપ તપાસો.
આત્મા હંમેશનો છે. આત્માની અનાદિમાં બે વસ્તુ ધ્યાનમાં રાખવાની જરૂર છે. જગતમાં જે ચીજ બને તેમાં બે રૂપ હોય છે, પૂર્વરૂપ અને ઉત્તરરૂપ. આ બે વગરની ચીજ જગમાં બનતી નથી. કપડું બન્યું, ઘડો બન્યો. પૂર્વરૂપ માટી ને ઉત્તરરૂપ ઠીકરા છે, તે ઘડ બનેલો છે એમ કહી શકીએ. તેમ આત્મા ચીજ બનવાવાળી હોય તો પૂર્વ અને ઉત્તરરૂપ આત્માનું હોવું જોઈએ. ઘડાનું પૂર્વરૂપ માટી ને ઉત્તરરૂપ ઠીકરા - તેમ આત્મા પણ ઘડાની માફક બનવાવાળી ચીજ હોય તો તેનું પૂર્વ અને ઉત્તર સ્વરૂપ હોવું જોઈએ. આ કારણથી જ શ્રી દશવૈકાલિક ભાષ્યકાર મહારાજે જણાવ્યું કે કપડું સૂત્રમય, ઘડો માટીમય ને ઘરેણું સોના-ચાંદીમય છે તે જે જે વસ્તુથી તે તે બને છે તે તન્મય કહેવાય. એમ આ આત્મા કોઇથી બનેલો હોય તો તે અમુકમય હોવો જોઈએ, પણ તે અમુકથી બનવાવાળો
Page #102
--------------------------------------------------------------------------
________________
નથી. આત્મા કશાથી બનાવાવાળો હોત તો તન્મય કહેવાય. અનુપાલનવારણાત્ જીવ નિત્ય છે. કારણ: એનું ઉપાદાન કારણ કોઈ નથી. જે જે ચીજો નાશ પામે તેની આગળ તેના અવશેષો હોય. આત્માના અવશેષો નથી, અને આત્માના કારણો નથી. તો આત્મા ઉત્પન્ન થાય, નાશ પામે એ કહી શકાય નહીં. તેથી આત્મા નિત્ય છે. તેથી શ્રી તત્ત્વાર્થભાષ્યકાર મહારાજા ત્રીજા નિક્ષેપાની શૂન્યતા જણાવે છે. શ્રી અનુયોગદ્વાર સૂત્રકારે સત્ય તેમાં પણ જણાવ્યું છે કે જે પદાર્થ વિશે જેટલી પોતાને સમજણ હોય તે પદાર્થના તેટલા નિક્ષેપો કરવા, બધા નિક્ષેપો કરવા, પણ જ્યાં વધારે જ્ઞાન ન હોય ત્યાં ચાર નિપા તો જરૂર કરવા.
ચાર નિક્ષેપથી પદાર્થનું સ્વરૂપ જાણવું.
નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ- આ ચાર નિપા છે. તે દરેક પદાર્થ માટે કરણીય છે. તેથી જૈન શાસ્ત્રકાર મહારાજા દરેક પદાર્થને ચતુષ્કમયરૂપ નામાદિ ચારમય માને છે. જગતમાં એક પણ એવો પદાર્થ નથી કે જેમાં આ ચતુષ્ક ન હોય. જેમ કે ; દાભડી લઈએ, આમાં ચતુષ્ક ઘટાડીએ. આનું નામ દાભડી તે “નામથી “દાભડી', આવો એનો આકાર એ “સ્થાપના' થી એટલે કે આકારથી દાભડી, ફલાણા પદાર્થથી આ દાભડી બની છે જે પદાર્થથી બની તે પદાર્થ દ્રવ્યથી દાભડી અને ત્યારે વસ્તુ ભરવા લાયક આ દાભડી તે ભાવ દાબડી. તેમ કોઈપણ ચીજ લ્યો તે ચારવાળી તો હોય જ. ચાર નિક્ષેપા વગરનો એક પણ પદાર્થ નથી. બીજું ઉદાહરણ લ્યો- મનુષ્ય દેવદત્ત. દેવદત્ત એવું નામ છે તે નામ નિક્ષેપો આકાર છે. તેના શરીરના પુદ્ગલો તે સ્થાપના નિક્ષેપો. ખોરાક રૂપે હતો તે દ્રવ્ય નિક્ષેપો અને ભાવ રૂપે દેવદત્ત ખુદ જીવી રહ્યા છે તે. આવી રીતે જગતમાં ચાર સિવાયની વસ્તુ જ નથી. જે કંઈ વસ્તુ લઈએ તે બધી ચારમય છે.
નામ માને, ભાવ માને ને સ્થાપનાને અને દ્રવ્યને ન માને. તેઓને પોતાને પોતાનું મુખ દેખવું વાજબી નથી. મોએ આકૃતિ છે. સ્થાપના છે. દેખે છે શું? કહે તારું મુખ કોઈના સામું તે જોવા લાયક નથી. શું જુવે છે? મૌનો આકાર. અરીસામાં તું શું જુએ છે? આકૃતિ. આકૃતિ સિવાયની ચીજ નથી. પાટ, પાટીયું, બારણું, જાળી બધામાં આકાર જ જોવાય છે. બારી જાળી વગેરે આકાર ઉપરથી ઓળખો છો. ત્યારે મનુષ્ય દેખવો ત્યારે આકાર ન દેખવો. એ કેવું? ચિત્રામણમાં આકારથી ન ઓળખવું એ કેવું ? તમે ભોળાભાઈને શાથી ભોળાભાઈ કહો છો ?-ભોળાભાઈના મુખના આકારથી જ ભોળાભાઈ કહો છો ને? હા; કહેવું જ પડે.
Page #103
--------------------------------------------------------------------------
________________
આકારની સ્થાપના નિક્ષેપાની મહત્તા.
આકાર ન ઓળખીએ તો અંધ માણસ શબ્દના અનુમાનથી મનુષ્યને ઓળખે છે. શું દેખી ઓળખે છે ? મોંઢાનો આકાર ઓળખી નાનું બચ્ચું પોતાની માને ઓળખે છે. બાળકો આકારને લીધે માતા પિતાને ઓળખે છે. આકાર ન માનનારને જીભ સીવી લેવી પડે. ચીજ ઓળખે ત્યારે કહે ને ? જે આકૃતિ તે દ્વારા તેની ઓળખાણ થાય છે. સ્થાપનાની અમાન્યતા તો ગમા૨થી પણ થઈ શકે તેમ નથી. આકાર ન માનનારા ખુદ વસ્તુમાં રહેલો આકાર ન માને - તે વ્યવહાર જ નહીં કરી શકે. ભિન્ન આકાર માનવો નથી. જ્યારે ભિન્ન આકાર નથી મ:નવો ત્યારે એમ કહી શકીએ કે ઘડાને ઘડો શાથી કહી શકે ? માટી પણાને લીધે કે લાલ રંગથી કે અગ્નિમાં પાક્યાથી કહે છે ? તે તો ઠીબમાં, ગોળામાં બધામાં માટીપણું લાલપણું બધું છે. તો તેનું નામ ઘડો કેમ નહીં? ઘડો નામ પડ્યું તે ઘટના આકારને અંગે, નહીં કે માટીપણા કે લાલપણાને અંગે. આ આકાર પછી એ આકાર માટીમાં, તાંબામાં, લોઢામાં, રૂપામાં કે સોનામાં હોય તો તે પણ ઘડો. લાલત્વ, પૃથ્વીત્વ કે પાચકતા ને અંગે ઘડો ન કહેવાય. માટીપણાને અંગે કે લાલપણાને અંગે ઘડો નથી પણ કેવળ આકારને અંગે ઘડો છે. આ આકારને અંગે ઘડો હોવાથી એકલો આકાર હોય ત્યાં ઘડો કહીએ છીએ. તેથી એકલો ભીંત ઉપર આકાર માત્ર કર્યો હોય તો પણ ઘડો કહીએ છીએ. માત્ર લીલો રંગ હોય કે લાલ રંગ હોય તેને ઘડો નહીં કહીએ. આકારને અંગે નામ નિરૂપણ થયું હોવાથી જ્યાં એકલો આકાર હોય ત્યાં નામ ચાલ્યું જાય. એકલા આકારમાં પણ પદાર્થની પ્રતીતિ થાય છે. માટે દરેક પદાર્થ આકારમય છે. દ્રવ્ય નિક્ષેપામાં આગળની પાછળની અવસ્થા માનવી પડે છે. પેલાઓને જિનેશ્વરને અંગે દ્રવ્ય નિક્ષેપો કેમ નથી માનવો ? જો તે માને તો જન્માભિષેકની પૂજા ગળે વળગે એમ છે, માટે નથી માનવો. પરંતુ કાળ કર્યા પછી પોતાનો દ્રવ્ય નિક્ષેપો મનાવવો છે.
દ્રવ્ય નિક્ષેપાના વિરોધક મડદાના પૂજારી.
દીક્ષા લેનારાને વાયણે ચઢાવે છે તે શું ધારી ? ભક્તિ શું ધારી ને કરે છે ? ભાગ્યશાળી દીક્ષા લેવાનો છે તે ધારી. ભવિષ્યમાં દીક્ષા લેશે તેની ભક્તિ પોતાને કરાવવી છે, વાયણા કરાવવા છે, વરઘોડા કઢાવવા છે. તેમાં આરંભ નડતો નથી. તેમાં દ્રવ્ય નિક્ષેપો નડતો નથી. ભૂંસવી છે માત્ર ભગવાનની ભક્તિ. ને મારી ભક્તિને રાખવી છે. પંડની ભક્તિ કરાવવામાં દ્રવ્ય નિક્ષેપો કામનો છે. તેમના સાધુ કાળકરી જાય તો શું કરે છે ? આડંબર કરે છે. અહીં પૂછે છે કે પ્રતિમા જીવ કે અજીવ ? તેના ગુણઠાણાં કેટલા ? તેમ પૂછે છે. તેને પૂછો કે મડદું તારા સાધુનું છે તો તેમાં ગુણઠાણા કેટલા ? તેની આગળ કેમ નાચો છો ? ગંધાતા મડદા આટકોમાં
Page #104
--------------------------------------------------------------------------
________________
આગળ નાચતા વાંધો નથી આવતો? આ પ્રતિમાનો આકાર ગંધાતો તો નથી ને ? પ્રતિમાજીના આકારને જડ માની ધક્કો તો નથી મારવાનો ને? તમે એક બાજુ આડંબર ક છો તો બીજીબાજુ આગ દઈ સળગાવો છો. ચાહે તે થાય મારી માન્યતામાં એક અંશ પણ ઘટાડો થવા દેવો નથી. એ તો ગૃહસ્થો ગૃહસ્થની કરણી કરે છે. પણ તે સારી કરણી કે ખોટી કરણી તમને લાગે છે કે નહીં? તમારા સ્થાનકમાં ગૃહસ્થ ગૃહસ્થની કરણી કરી શકે ખરા? નાત જમાડે, રહેવાનું કરે તો સાધુને અડચણ નહીં ને? સાધુ સમક્ષ ગૃહસ્થ પોતાની કરણી કરે તો સાધુને વાંધો નહીં ને? પ્રતિમાની પૂજા ન કરવી તેવી બાધા આપે છે તો મડદાની પાછળ મહોચ્છવની રોક ટોક કેમ નથી કરતા? આપણને પથ્થરના પૂજારી કહે પણ તમે તો મડદાના પૂજારી છોને? અમારે તો દ્રવ્ય નિપાથી માન્યતા હોવાથી અમે મડદાને પૂજતા નથી અને પથ્થરના પણ પૂજારી નથી. પણ તમારે તો ગઈ અવસ્થા માનવી નથી. તેના અંગે થતો આરંભ માનવો નથી, ને કરવું છે બધું.
જૈન શાસનને ભાવથી અવિદ્ધ એક નિક્ષેપો પણ માન્ય છે.
અમે મહાત્મા મરી ગયા તો દ્રવ્ય નિક્ષેપાથી મડદાને પણ મહાત્મા માની શકીએ છીએ. પહેલાની અવસ્થાને પણ માનવાવાળા છીએ. તારા નસીબમાં તો મડદું પૂજવાનું રહ્યું. કાંતો કહે છે કે હું મહાત્મા માનું છું, કાં તો કહે હું મડદાને પૂછું છું. જો મડદાને મહાત્મા માનું છું એમ કહે તો તારે મૂર્તિને પરમેશ્વર માન્યા વગર છૂટકો નથી. પણ ખ્યાલમાં રાખો ત્યારે સમજાવી શકો. અમારે મહાત્માનું પૂજન છે. તમારે આરંભ સમારંભ સાથેનું મડદાનું પૂજન. મૂર્તિમાં આરંભ સમારંભ થાય તે જિનેશ્વરપણું તેમાં માનીએ છીએ. અમે તો તને તારો મહાત્મા મનાવવા તૈયાર છીએ. પણ તેઓ દીક્ષાનો વરઘોડો, મરેલાનો મહોત્સવ પોતાના અંગે તો કરવાના. ફક્ત ભગવાનની ભક્તિ ભૂંસવી છે. તેમાં સ્થાપના નિક્ષેપો, દ્રવ્ય નિક્ષેપો ન માને. ખ્યાલમાં લેજો કે જૈન શાસ્ત્રકાર એકલું નામ કે સ્થાપના કે એકલું દ્રવ્ય કે એકલો ભાવ માનવા લાયક તૈયાર છે. પણ એક વાત ધ્યાનમાં રાખજો. તે ભાવથી પ્રતિકૂળ ન જોઈએ. નામ સ્થાપના કે દ્રવ્ય પણ ભાવથી પ્રતિકૂળ ન જોઈએ. ભાવથી વિરુદ્ધ બુદ્ધિ ઉત્પન્ન કરે તેવા ન જોઈએ. સમનિમં વંદે. એનો અર્થ કરીને ક્રિયા કર. હાથ જોડી માથું નમાવ્યું તો અહીં શું છે? નામોચ્ચાર લઈશ તો તે નામને અંગે અહીં વંદના છે. આ જ વાત ખ્યાલમાં સહેજે આવશે. લોગસ્સ આખાનું નામ નામસ્તવ છે. અરિહંત ચેઇઆણે સ્થાપના સ્તવ, નામથી સ્તુતિ લોગસ્સમાં છે માટે નામસ્તવ. જૈનમતમાં એકનું નામ, સ્થાપના અગર એકલો ભાવ કે એકલું દ્રવ્ય-ચારે માન્ય છે. તેથી દરેક વસ્તુ ચારમય. પણ જીવને અંગે દ્રવ્ય નિક્ષેપો ભિન્ન ન હોય.
અષ્ટપટાણી
લ
૯૧
)
Page #105
--------------------------------------------------------------------------
________________
જીવને દ્રવ્ય ભાગ ન હોય
જગતમાં દરેકમાં આ ચાર નિલેપા વ્યાપક છે. પણ જીવમાં દ્રવ્ય નિક્ષેપો નહીં. દ્રવ્યનિપામાં આગળ પાછળની અવસ્થા હોય જે જીવને નથી. જીવનો અજીવ કે અજીવનો જીવ થતો નથી. માટે તેની આગળ પાછળની અવસ્થા નથી. તેથી દ્રવ્ય થકી જીવ ભાંગો ન હોય. તેથી આ જીવ શાશ્વતો છે. નહીંતર દ્રવ્યથી જીવ માનવો પડત. જીવ હંમેશા છે. તો પહેલાની પાછળની અવસ્થા નથી. માટે આત્મા હંમેશા છે.
દારૂડીયા એવા આંધળાના ઘરમાં નિધાન દાટ્યું હોય, પણ દારૂમાં ચકચૂર ને વળી આંધળો-તેના ઘરમાં નિધાન છે, પણ પોતાના કામનું નહીં. અનાદિકાળથી દારુડીયાની માફક આ આત્મા બંધ હોવાથી તેને પોતાનું ભાન નહતું. આપણે સંશી અને સંપૂર્ણ પંચેદ્રિયપણું પામ્યા હોવા છતાં આત્માને ઓળખ્યો નથી. કુકા (રૂપિયાના) હિસાબ માટે હાથ-દોઢ હાથ જેટલા લાંબા ચોપડા થાય છે. આત્મા માટે બાર પાનાની નોટ પણ મળતી નથી. આત્મામાં કેટલા ગુણો છે? કેટલા ગુણો નથી? કેટલા પાપ ઘટ્યા? કેટલા પાપ વધ્યા? કાંકરાના નામામાં જીંદગી ગુમાવાય છે. પણ પોતાની જાતને તપાસવી નથી. કાંકરાને કુંકામાં જીંદગી ગુમાવાય છે. પંડને ઓળખ્યો ન હતો. ઓળખાવનાર મળ્યો નહતો. તેથી પંડની આત્માની) પડી નથી. અંધ દારૂડીયાને નિધાનની પડી ન હોય તેમ આપણને આત્માની પડી નથી. જેમ અંધને આંખ પમાડે અને સ્થિર મગજવાળો થાય ત્યારે નિધાનને દેખે તે વખતે કેટલો આનંદ થાય? તો પછી આત્માની સ્થિતિ કેટલી આનંદમય હોય ? જિનેશ્વર મહારાજાઓએ પોતાના આત્માની સ્થિતિ જણાવી. તેથી જિનેશ્વરનો ઉપગાર માનવો પડે.
હવે આત્માની રખડપટ્ટી શાથી બચે? તે ટાળવા અવિરતિ અને અવિરતિ ટાળવા માટે પચ્ચકખાણ. અષ્ટક પ્રકરણમાં બતાવેલા પચ્ચકખાણ કઈ રીતના હોવા જોઈએ ? તે અધિકાર અગ્રે વર્તમાન.
હે અરિહંત ભગવદ્ ! જે દષ્ટિ વડે આ ભવસમુદ્રમાં તમને
ન જોયા હોત તો મારી શી ગતિ થાત ?
અર્થાત્ મારી શી દશા થાત ?
- T5
કારણ
A
BA,
.
Page #106
--------------------------------------------------------------------------
________________
'વ્યાખ્યાન - ૧૫
दव्यतो भावतश्चेति प्रत्याख्यानं द्विधामतं।अपेक्षादिकृतंह्याद्यमतोऽन्यत्चरमंमतम् ॥
ર્મબંધની ભીષણતા.
શાસ્ત્રકાર મહારાજા ભગવાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ અષ્ટકજી પ્રકરણને રચતા થકાં આગળ દેવનું સ્વરૂપ જણાવી ગયા. સામાન્યથી આદ્ય પ્રવર્તકો દેવ તરીકે ગણાયા. જૈનો એટલે સમ્યગ્દર્શનવાળા મનુષ્યો બાહ્ય પદાર્થની પ્રાપ્તિને જ જાળરૂપ ગણે, એને તો કર્મનું નાટક સમજે. આ જીવ કર્મના નાટકમાં દાખલ થાય. એ નાટકને પોષીને ચલાવે. નાટકની વૃધ્ધિ કરે. આમાં કેવળ બાહ્ય પદાર્થો જ છે. કર્મના નાટકને ટકવાનું સ્થાન બાહ્ય પદાર્થ સિવાય કંઈ પણ નથી. આ વાત લક્ષ્યમાં આવશે ત્યારે જીવો કર્મને બાંધે, નિધત્ત કરે, નિઃશેષ કરે - આ બધું શાથી કરે છે?
શરીર ઉપધિ વસ્તુ આવા પદાર્થોથી જીવ કર્મને બાંધે છે. કલ્પના ખાતર વિચારીએ કે જડ પદાર્થ છે નહીં તો જીવને કર્મબંધનું કારણ કશું નથી. શરીર, ઉપધિ સાધન ન હોય તો જીવને કર્મ બાંધવાનું કારણ કોઈ નથી. સમજુ ધર્મિષ્ઠ જીવ બાહ્ય પદાર્થને કર્મનું થીએટર ગણે. કર્મના થીયેટરને જે પોષણ કરે તેને ઉપગારી શી રીતે માને? કલ્લી કાઢી લઈ બરફી આપે. તેમાં ઉપગાર માને તો તે બાળક કે અજ્ઞાન જ છે. સમજુ મનુષ્ય કોઈ દિવસ કલ્લી કાઢી લઈ આપેલી બરફીમાં ઉપગારીપણું ગણે નહીં. તમને દુનિયાદારીના પદાર્થો તરફ મન લાગેલું છે. તેથી આત્માની સ્થિતિની દરકાર નથી. આત્મા કેમ કર્મથી બંધાઈ રહ્યો છે? કર્મ કેવી રીતે ભોગવી રહ્યો છે? તે ખ્યાલ આવતો નથી. ખ્યાલમાં માત્ર : ધન - ધાન્ય શરીરના વિષયો તેના સાધનમાં હાનિ થાય તો છાતીએ બળે છે. અંદરની હાનિ જાણે નડતી જ નથી. બાહ્ય પદાર્થની વૃદ્ધિ થાય એટલે ખુશ થવાય. પછી આપણને તે જ્ઞાનીઓ બાળક ન કહે તો કેવો કહે? કલ્લી જાય છતાં કૂદે છે. કલ્લી જાય ને બરફી મળે તેમાં કૂદંકૂદ. તેમાં બાળકપણું ગણીએ છીએ તો બાહ્યપદાર્થમાં રાચતો આમા સમયે સમયે અનંતા જ્ઞાનભોગોને આવરે છે. તો કહો બાહ્ય પદાર્થમાં રાચે છે તે અને બાળક આ બેમાં તફાવત શો? કલ્લી બહારની ચીજ. બરફી બહારની ચીજ-છતાં આવો તફાવત- તો અંદરનું જાય અને બહારનું આવે. તેમાં કેટલો વધારે મૂર્ખા ગણાય? પૌલિક પદાર્થો મળે. વિષયોના અષ્ટાકરાણી ,
ક, ૯૩
Page #107
--------------------------------------------------------------------------
________________
સુખ સમૃદ્ધિ મળે તે પદાર્થો બાહ્યના ગણાય. બરફી મોં સુધી મીઠી લાગે જયારે કલ્લી આગળ કામ દેવાવાળી બને. પણ આંખ ખૂલી છે ત્યાં સુધી જ.
કોઈક જાય પ મીરાણી ને કોઈ આંખ ઉઘરાણી
તો અહીં જે મળે તે આંખ ખૂલી છે ત્યાં સુધી મીઠું છે. આંખ મીંચાયા પછી ઘરબાર-રિધ્ધિ-કુટુંબ કબીલો શું મીઠું છે? આંખ ન મીંચાય ત્યાં સુધી આ ચીજો મીઠી. તેમણે ગળે ઉતરી ગઈ ત્યાં સુધી જ બરફી મીઠી. સ્વમ અને સંસારમાં પૌદ્ગલિક પદાર્થ માટે સ્વમ જેવું છે. ઘટના માટે કહેવાય છે કે કોઈ જાય': આંખ મીંચ્યાથી કોઈ જાય અને આંખ ઉઘાડ્યાથી કોઈ જાય. મરી જાય તે આંખ મીંચ્યાથી જાય અને સ્વપ્રથી જાય તે આંખ ઉઘડ્યાથી જાય. રિધ્ધિ સમૃદ્ધિ મળે ને જે આનંદ થાય તેમ તમે સ્વમમાં સુતા હો ને સ્વમ આવવા માંડ્યું. ચંદ્રરત્ન મળ્યું. ચંદ્રરત્ન લઈ છ ખંડ સાધ્યા. રાજ્યાભિષેક થયો. ચક્રવર્તીપણું પાડ્યું. આવું દેખું- તે વકતે છાતી ઝાલી રહેતી નથી. આ બધું આંખ મીંચાઈ છે ત્યાં સુધી. આંખ ઉઘડી જાય તો ક્યાં ચંદ્રરત્ન ને ક્યાં છ ખંડ? નિધાનાદિક પણ ક્યાં છે? આંખ ઉઘડ્યામાં બધું ગયું. કોઈકમાં જાય આંખ ઉઘડ્યાંમાં–તો કોઈકમાં જાય આંખ મીંચ્યામાં. પણ ચાલ્યું જાય પછી કંઈ નહીં. બીજા ભવમાં ઘરની માલિકી કરવા જાય તો ધપ્પો ખાય. સ્વપ્રમાં પણ માલિકી કરવા જાય તો થપ્પો ખાય. પણ બીજી ઘટના થઈ શકે તેમ નથી. તેથી સ્વની ઘટના કરી સ્વપ્રમાં સપડાવવાનું નથી.
ચક્વત અને વાસુદેવની દુર્ગતિમાં પણ કર્મવાદનો નિયમ,
સ્વપ્રનો ચક્રવર્તી કે વાસુદેવ નરકે જાય તેવો નિયમ નથી, આંખ મીંચ્યાનો ચક્રી કે વાસુદેવ છે માટે. પણ ઉઘાડી આંખવાળો નરકે જ જાય. પણ સાપ ખાયને મુખડું થોથું. સાપને પોષણ કેટલું મળે? મનુષ્યના પ્રાણ જાય, સાપ ને કંઈ મળવાનું નહીં. આ જીવ દુર્ગતિના ખાતા બાંધે. લઈ લેવાનું કંઈ નહીં. આવી રીતે બાહ્ય પદાર્થો દુઃખ દેનારા છે. આત્માના સ્વરૂપને મલીન કરનારા છે. દુર્ગતિમાં રખડાવનારા છે. આવા પદાર્થો મળવાથી ઉપગાર કોણ માને ? પોતાનું સ્વરૂપ ખોવાય તેવા પદાર્થો મળે તો ઉપગાર કોણ માને? ખવાર મેળવનારને ખાસડા મળે એવાનો ઉપગાર શી રીતે માને? સમજુ સમ્યગ્દષ્ટિ મનુષ્ય બાહ્ય પદાર્થના સંજોગ પદાર્થના અર્પણને લીધે હોવાથી વિરોધ ગણે. તો અમારા પરમેશ્વર કેવા છે?
આત્માને બચાવનાર રક્ષણ ક્રનાર મહાત્ ઉપકરી છે.
મનુષ્ય સુતો હોય, તેને સાપ કરડવા આવતો હોય. સાપ કરડવામાં આવે છે. તેને જગાડી ખેંચી લીધો. તે કેટલો પરોપગાર માને ! તેમ આ જીવ અજ્ઞાન દશામાં સુતો છે. આપફ્રણ
. ( ૧૪ )
Page #108
--------------------------------------------------------------------------
________________
પાછળ મોહમાયાની સાપણો દોડી આવી રહી છે. એમાંથી એ આ જીવને બચાવે છે માટે સમ્યગ્દષ્ટિ બચાવનારને ઉપગારી અને પરમેશ્વર ગણે. પણ બચાવે ક્યાંથી? આંધળો હીરાને પરખાવે ક્યાંથી? જગતના બીજા જીવો પોતે પોતાના આત્માને દેખવા તૈયાર નથી તો જગતના બીજા આત્માને દેખે ક્યાંથી ? દયાનું સ્થાન નથી તો દિલ દઈને ઉધ્ધાર કરવાની સ્થિતિ ક્યાં રહી? દયાના સ્થાન તરીકે અવસ્થા દેખે, આત્મા પોતાના આત્માને દેખે નહીં તો બીજાના આત્માની ઉપાધિ કે ગુણો ઉપર અવરાએલા તે આવરણ કાઢવાનો ઉપાય બતાવે ક્યાંથી? તો બધા સાધુઓ ઉપદેશ આપે છે તો શું બધા સર્વજ્ઞ છે? તો હરકોઈ આત્મા બીજા આત્માને ઉપદેશ આપી બચાવે. એક માણસે સંપેતર- લાવી તમને આપ્યું. આપનારની કિંમત કે મોકલનારની કિંમત? આપનાર લાવ્યો તેટલું સારું કર્યું. પણ લેણ-દેણાનો સંબંધ કોની સાથે જોડાયો? રેલના પારસલ આવે તે રેલનો ઉપગાર માનતા હશે? એ તો જેવો માલ દીધો હોય તેઓ લાવવાના સરીગત છે.
નદીસરાનો સંદર્ભ ગુરુનો ઉપદેશ.
જે જે ધર્મગુરૂઓ આત્માને પિછાણે છે, બીજાના આત્માની દશા સમજે છે, ઉપાધિ ટાળવા ઉપદેશ આપે-તે સંપેતરા લાવનાર છે. તેથી ગુરૂ ઉપદેશ આપતા પહેલા તીર્થંકરની ને પછી ગુરૂની પરંપરા જણાવે ને પછી ધર્મોપદેશ આપે. શ્રી નંદીસૂત્રજીમાં પ્રથમ ચોવીશ તીર્થકરને નમસ્કાર કર્યા. પછી ૧૧ ગણધરને નમસ્કાર કર્યા, ને ત્યાર પછી પરંપરાગત આવેલા આચાર્યને નમસ્કાર કરી સૂત્રની રચના કરે છે. અમે સંપેતર- લાવનાર છીએ. સૂત્રાદિકની વ્યાખ્યા વખતે. ગયે ન નીવગોળ, વિયાળો નય કIÍવો કહીને આગળ તે તબૈ શ્રી ગુરુવે નમ: તે ગુરૂએ મોકલેલ આ સંપેતરુ છે. લાવનાર સારો ગણાય, પણ મોકલનારની કિંમત સાચી છે. આપણને પણ આચાર્યની પરંપરા તીર્થંકર પાસેથી શાસનનું સંપેતરું લાવી દેનાર છે. આચાર્યની પરંપરા ન હોય તો તીર્થંકરની પાસે જ રહે., આપણને ન મળે. કરોડો સાગરોપમ સુધી આચાર્યની પરંપરા ચાલી તો શાસન ત્યાં સુધી ચાલી શક્યું. સંપેતરું લઈ જનાર હોય ત્યાં સુધી સંપેતરું પહોંચે. લઈ જનાર જ્યાં ન હોય ત્યાં સંપેતરૂ ન પહોંચે. સંપેતરાને લઈ જનાર તો જોઈએ ને ? ચીજ મોંધી નથી, તેનાથી લાવનાર મોંઘા છે. અમદાવાદના ઘડા લાવવા હોય તો?
અનંતભાંગા પર્યાય સહિત સંપેતરા મોકલે છે તેટલા લાવનાર સમર્થ નથી. થોડું થોડું લાવી આપે તેટલો એમનો ઉપગાર. અહીં તીર્થંકર મહારાજે દ્વાદશાંગી થાપી. અનંતગમ પર્યાય ભંગ સહિત રચ્યું. તેમાંથી આચાર્ય ભગવંતો જેટલું લાવ્યા તેટલું આપણને મળ્યું. લાવનાર પોતાની શક્તિથી લાવે છે. તો જેટલું લાવ્યો તેટલા ઉપગાર. સંપેતરૂ લાવનાર અષ્ટક પ્રકરણ
૫
Page #109
--------------------------------------------------------------------------
________________
તાબેદાર નથી. તેમ અનંત જ્ઞાનમાંથી જે જ્ઞાન સંપેતરામાં આવ્યું તે પોતાનું નથી. એ તો જે લાવ્યા તે આપે છે.
શાસ્ત્રની મહત્તા : (દૃષ્ટાંત)
શાસ્ત્રકાર આચાર્ય મહારાજ ‘ગણધર મહારાજ’ આમ કહે છે, ‘હું કહું છું' એમ કહેવાય નહીં. આગમને કોણ માને ? એમ કહેનારા શેઠ સિપાઈ જેવો દાખલો છે.
પટ્ટો બાજુ પર મૂકીને સીપાઈ શેઠને કહે છે ઃ ‘રાજા બોલાવે છે. ચલો ચલો, કેમ ઢીલ કરો છો ? શેઠ તેને ઠોકાવ્યો. સીપાઈએ રાજાને કહ્યું : સાહેબ ! મને શેઠે માર્યો. મારે જ કેમ ? હા માર્યો છે. રાજાએ શેઠને કહ્યું ઃ મારા માણસને મારો તે ઠીક નહીં ? શેઠે કહ્યું : આપના માણસને હું મારું તે શું તમને ખાત્રી છે ? પૂછો તે વખતે આપનો માણસ હતો? શેઠે ખૂલાસો કર્યો : પટ્ટો કોરાણે મૂકી વાત કરતો હતો. સીપાઇએ કબૂલ કર્યું. પછી માર ખાય તેમાં નવાઈ શું ? તેમ માને છે કે મારા પટ્ટાને માને છે ? જૈન કહેવડાવવાનો હક જૈન શાસ્ત્રથી કહેવાય છે. જિનેશ્વર દેવને કે તેમના શાસ્ત્રન ન માને ને જૈન કહેવડાવે તે લુચ્ચો કહેવાય, ઇમાનદાર નહીં. ન માનવું હોય તો જૈન નથી એમ કહી ઘો.
શાસન પ્રત્યેની વફાદારી.
જિનેશ્વરના શાસ્ત્રો માનવા નથી ને ‘જૈન’ કહેવડાવવું છે. પટ્ટા વગર હુકમ ચલાવવો છે. રાજ્યને અંગે વફાદાર ન રહેનાર અમુકની અમે રૈયત છીએ-એમ કહેવાને હકદાર નથી. તેમ જિનેશ્વરને અને તેના શાસ્ત્રને ન માને તેને જૈન કહેવડાવવાનો હક નથી. જૈનમાંથી કાઢી મેલવા માટે આ વચન નથી, પણ તમે જૈનપણું કહેવડાવવા માટે જૈન શાસન તરફ વફાદાર થાવ – તે માટે આ વાક્ય છે. વરો નો તો કરવો એમ કહેવાનો અર્થ એ કે આ ખામી છે તે દૂર કરવાની. એ વાક્યનો મતલબ કંજુસાઈ ન ક૨વામાં છે. અહીં જૈન શાસનને વફાદાર ન રહેવું હોય તો જૈન ન કહેવરાવવું – એનો અર્થ જૈનપણામાંથી કાઢવા માટે કહેતો નથી, પણ વફાદાર બનો તેટલા મતલબથી કહું છું. ચાલો એ વાત દૂર રાખો.
આચાર્યો, ઉપાધ્યાયો, સાધુઓ જે ઉપદેશ આપે છે, તે જિનેશ્વરે મોકલેલો છે, પોતાનો નહીં. જે પોતાના આત્માને ઓળખે તે બીજાના આત્માની ઉપાધી જાણે, તેવા આત્માને જૈન શાસન પરમેશ્વર અને ઉપગારી માને છે. આત્માના ઉધ્ધાર કરનાર હોવાથી તેમને જિનેશ્વર દેવ માનીએ છીએ. તેમણે સાધન બતાવ્યું. મતું કરવા ખડિયો લાવી દીધો, કલમ આપી. પણ સહી કરવી તો પોતાને જ. બીજો મતું ન મારે. તમે જિનેશ્વરે આત્મ કલ્યાણના સાધનો બધા મેળવી આપ્યા. પણ મતુ મારવું તે મૂળ ધણીનું કામ છે. જિનેશ્વર મહારાજે સાધનો મેળવી આપ્યા એમ આપણે અહીં આત્માને ઓળખતા ન હતા. આત્મા કાપવા માટ
'': ૬
Page #110
--------------------------------------------------------------------------
________________
આત્માને ઓળખતો ન હતો. તું આત્મા છે. એ જ એમણે ઓળખાવ્યું. છતી વસ્તુ ન દેખે એટલે હંમેશનો હાથી છતાં દેખવામાં આવતો નહતો. એ તરફ લક્ષ્ય નહીં. કેડે છોકરૂને ગામે તેડ્યું. મોંમાં ગોળીને મા પાસે માંગવાના થાય છે. તેમ અહીં ખુદ આત્મા ખુદને ન જાણે, બાર ભટક્યા કરે છે. જિનેશ્વરે આત્માને જણાવ્યો.
આત્માની ઓળખાણ કરવી જોઈએ.
આત્માને જણાવતી વખતે આત્મા કંગાળ નથી તે સમજાવનાર સર્વજ્ઞ ભગવાન તીર્થંકરના આત્માને બીજાઓ ભાડુતી જણાવે છે. સ્વજ્ઞાનથી નહીં, એમણે આત્માને દેખ્યો નથી. સર્વજ્ઞ જ દેખે. સર્વજ્ઞ થાય પછી વીતરાગ થાય. તેમને વીતરાગતા ઇષ્ટ નથી. પોતાના આત્માને કે પરના આત્માને દેખતા નથી. બાપ હીરા કહે તેમ છોકરા કાચના કટકાને હીરો કહે, તેમ સર્વજ્ઞ ભગવાને જ્ઞાનથી એટલે સ્વજ્ઞાનથી આત્મા શબ્દ વાપર્યો, તેથી અનુકરણથી આપણે પણ આત્મા શબ્દ વાપર્યો, નાના બચ્ચાના હાથમાં સાચો હીરો આવ્યો. તે તેજની સ્થિતિને બાળક ન ઓળખે. ઝગઝગાટને બાળક જુએ. હીરાની સ્થિતિનું તેજ કે ગુણ ન દેખે. આત્મા ચેતનવાળો કે પ્રયોગ લક્ષણવાળો જીવ કહે તેમાં ફરક શો ? ઊંડા ન ઉતરાય ત્યાં સુધી ફરક નથી. નાને ઘરે જન્મેલો મામો ને માસી. ફરક નહીં ને ? બાપ અને ફોઇમાં ફરક નહીં ને ? સ્ત્રી અને પુરુષને અંગે ફરક છે. બાળક સ્ત્રી અને પુરુષમાં ભેદ ન સમજે. તેને બે લક્ષણનો ફરક માલુમ ન પડે. હું દાભડીવાળો કે આંખવાળો ? બે વાળો છું. દાભડી બહારની ચીજ તો પણ દાભડીવાળો કહેવાઈ ગયો. અક્કલવાળો પણ કહો છો તેમ કુટુંબવાળો પણ- એમ કેમ ? જેમણે આત્માને ચેતનાવાળો કહ્યો છે – તેઓ એમ માને છે કે આત્મામાં ચેતના આવીને રહેલી છે. જેમ બહારથી દાભડી આવી છે તેમ બહારથી ચેતના આવી છે. ખુદ હાથ દાભડીવાળો નથી તેમ ખુદ આત્મા ચેતનાવાળો નથી, તેમાં ચેતના આવીને વસી છે. તેમના મતે આત્મા એટલે જ્ઞાનનો આધાર-ભાજન, જ્ઞાનમય નહીં. આપણે જ્ઞાન લક્ષણ કહીએ છીએ. ઉપયોગ એજ એનું લક્ષણ. પેલાએ જ્ઞાનમય કેમ ન કહ્યો ? પેલાને જ્ઞાન, દર્શન, નિર્વિકલ્પ અને સવિકલ્પ દશા ખ્યાલમાં નથી. માટે બન્ને અંગે સાધારણ શબ્દનો ઉપયોગ કર્યો.
આત્માનું લક્ષણ જ્ઞાન અને ઉપયોગ.
આત્મા હંમેશા જ્ઞાનોપયોગવાલો કે દર્શનોપયોગવાળો હોય. સ્ત્રી વાંજણી નથી. એટલો જો નિશ્ચય કરી શકાય તો સંસારના વ્યવહાર માટે લાયક ગણાય. પણ વાંજણીનો નિશ્ચય થાય તો તે સંસારના વ્યવહાર માટે કામની નહીં. ઉપયોનો લક્ષળમ્ ॥૨-૮ાા આત્માનો ઉપયોગ લક્ષણ માન્યો- તો સર્વજ્ઞ થવા લાયક છે, પણ જેમણે જ્ઞાન આદિ
૩૦
Page #111
--------------------------------------------------------------------------
________________
ઉપયોગ સ્વરૂપ નથી માન્યો તેમને ભાડુતી જ્ઞાન આપ્યું છે. ખોળે લીધાથી વાંજણીપણું ન જાય તેમ આત્મામાં જ્ઞાન આવીને રહેતું હોય તો પણ આત્મામાં જ્ઞાન થવાનું નહીં. આત્માને જ્ઞાનનો આધાર માનનારા લોકો આત્માને જડ માનનારા છે. સર્વજ્ઞ મહારાજે જ્ઞાન સ્વરૂપ આત્મા માન્યો. સર્વજ્ઞ મહારાજા દરેકને જણાવે છે. તમારો આત્મા સર્વજ્ઞ છે, માત્ર આવરણ ખસેડવાનું છે, પડદો ખસેડવાનો છે. તે પણ પડદામાં રહેલું આત્માનું સ્વરૂપે પ્રગટ કરી શકો છો. એમ આખી લાઈન તૈયાર કરનાર સર્વજ્ઞ ભગવાન છે. પરમેશ્વરમાં શાના આધારે માનીએ છીએ? પડદો કોને આભારી છે? અવિરતિને એ પડદો આભારી છે.
પહેલા મોહનીય ખસે, પછી જ્ઞાનાવરણીય.
કૈવલ્યને રોકનાર એ અવિરતિ પડદો છે. આત્માના સ્વરૂપને બગાડનાર એ અવિરતિ પડદો છે. કેવળજ્ઞાન એ કેવલાવરણીયના ક્ષયથી થવાવાળી ચીજ છે. જ્ઞાનાવરણીય પાનને રોકે. પણ અવિરતિ મોહનીયના ઘરનું - તે જ્ઞાનાવરણીયને નડે કેમ? જેને લીધે જે થતું હોય તે પણ તેનું કારણ જોડે કહી શકાય. જ્ઞાનાવરણીયનું ખસવું મોહનીયના ખસ્યા વગર બનતું નથી. મોહ ખમ્યો હોય અને જ્ઞાનાવરણીય ન ખસે એમ બને (૧૨ મેં ગુણઠાણે તેમ બને), જ્ઞાનાવરણીય નથી ખર્યું ને મોહ નથી ખસ્યો તેમ પણ બને (૧૧ મે ગુણઠાણે તેમ છે), પણ જ્ઞાનાવરણીય ખર્યું ને મોહ નથી ખસ્યો તેમ ન બને. સર્વજ્ઞને સરાગ કહેતા નથી. કેટલાક જીવોને મોહ રહિત છબસ્થ કહીએ, મોહ રહિત જ્ઞાનાવરણીયવાળો કહેવાય. પણ જ્ઞાનાવરણીય વગરનો મોહ સહિત એવો કોઈ જીવ જગતમાં નથી. પ્રથમ મોહ ખસે, પછી જ જ્ઞાનાવરણીય ખસે. પછી મોહવાળા સર્વજ્ઞ ન થાય. પ્રથમ મોહ ખસે પછી જ્ઞાનાવરણીય ખસે. એવું જ મોહનીય છે. આથી જ નિર્યુક્તિકારે કહ્યું કે કેવલીને કેવળજ્ઞાનની પ્રાપ્તિ કષાયના ક્ષય સિવાય થતી નથી. કષાયો તૂટે ત્યારે જ કેવળજ્ઞાન થાય.
કેવળજ્ઞાનને રોકનારી અવિરતિ છે એ માનવામાં હવે અડચણ નહીં આવે. એ માટે જિનેશ્વરે હથિયાર આપ્યા પછી તે તૈયાર ન થાય તો તે કઈ જાતનો હોય? જાતનો શત્રુ છે. શત્રુ સામે આવ્યો છે. બાયડીએ તલવાર લાવી આપી. તો પણ ન ઝઝૂમે તો કેવો કહેવો? રજપૂત ન કહેવાય, ધૂળીયો માટીનું પૂતળું કહેવાય. આ આત્મા રજપૂતની લાઈનનો છે. સુબુદ્ધિ સ્ત્રીએ શાસનરૂપી શમશેર આપી છે. આપણે ભવ્યની જાતમાં છીએ. અહીં શૂરાતન ન ફોરવીએ તો આપણે કેવા ગણાઈએ ? ભવ્ય છતાં શૂરાતન ન જાગે તો શું કહેવાય? જણાય શી રીતે? અહીં અવિરતિ રૂપી શત્રુને ઠાર કરવો તેનું નામ પચ્ચકખાણ છે. તેના પ્રકાર કેટલાં? વગેરે અધિકાર અગ્રે વર્તમાન. (અષ્ટક પ્રક્રણ
. ( ૧૮ )
Page #112
--------------------------------------------------------------------------
________________
'વ્યાખ્યાન - ૧ ફેં
दव्यतो भावतश्चेति प्रत्याख्यानं द्विधामतं।अपेक्षादिकृतं ह्याद्यमतोऽन्यत्चरमंमतम् ॥
શા-4 વારે મહારાજા ભગવાન શ્રી હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજા ભવ્ય પ્રાણીઓનાં ઉપગારને માટે અષ્ટકજી નામના પ્રકરણને રચતા થકાં આગળ દેવનું સ્વરૂપ જણાવી ગયા. સામાન્યથી સર્વ આસ્તિકો પોતાના ધર્મના પ્રવર્તકને દેવ માને છે. જ્યારે જૈનો પ્રદર્શકને દેવ માને છે. જૈન ધર્મ દેવને માનવાનું શાથી કહે છે? અધર્મને કે ધર્મને બનાવનાર તરીકે પરમેશ્વરને માનતા નથી. એટલું જ નહીં પણ પૃથ્વી-પાણી-પહાડ તૈયાર કર્યા હોય તેથી દેવ માનવાનું કહેતા નથી. પણ પોતાના આત્માને નિર્મળ કરી શક્યા છે. કૈવલ્ય પામી શક્યા છે. સર્વજ્ઞ વીતરાગ થઈ શક્યા છે. તેને જ દેવ માને છે. તેથી ૧૮ દોષરહિતને દેવ તરીકે માને છે. ખરી રીતે દેવને અઢાર દોષ રહિત બોલીએ છીએ. પણ ૧૮ દોષ રહિત તે જ તીર્થકર એમ નથી. તો શું કોઈ તીર્થંકર દોષ સહિત છે? ના; એકે દૂષણ ન હોય તે ચોક્કસ. છતાં ૧૮ દોષ રહિત હોય તે દેવ કહેવાય તેમ નહીં. સર્વ કેવળીઓ ૧૮ દૂષણ રહિત છે. શું તે બધાને દેવ ન મનાય ? તો કેવળી માત્ર દેવ તે દેવ થઈ જાય તો અડચણ શી? કહો તીર્થકરો ચોવીસ જ. નહીં તો અવસર્પિણીમાં અસંખ્યાત દેવ માનવા પડે. પછી ચોવીસ ઉપર ધોરણ ન રહે. ગુણની અપેક્ષાએ જેટલાં ગુણ સામાન્ય કેવળીમાં તેટલાં ગુણ તીર્થકરમાં હોય તો ફરક શો? તીર્થકરને વધારે માનવાનું કારણ શું? જેવું કેવળજ્ઞાનાદિ તીર્થકરમાં તેવું સામાન્ય કેવળીને છે. કેવળજ્ઞાનમાં પ્રકાર નથી માન્યા. અમુક નંબરનું કેવળજ્ઞાન તીર્થકરને ને અમુક નંબરનું કેવળજ્ઞાન સામાન્ય કેવળીને હોય તેવા પ્રકાર કેવળજ્ઞાનમાં નથી.
કેવળજ્ઞાનમાં જો પ્રકાર ન હોય તો બે પ્રકારનું કેવળજ્ઞાન : (૧) ભવસ્થ કેવળજ્ઞાન અને (૨) સિધ્ધસ્થ કેવળજ્ઞાન. (૧) સયોગી કેવળજ્ઞાન અને (૨) અયોગી કેવળજ્ઞાન. સયોગીમાં પણ (૧) ચરમ સમય કેવળજ્ઞાન અને (૨) અચરમ સમય કેવળજ્ઞાન. અયોગીમાં પણ (૧) પ્રથમ સમય કેવળજ્ઞાન ને (૨) ચરમ સમય કેવળજ્ઞાન. અનંતરસિધ્ધ, પરંપરસિધ્ધ વગેરે કેવળજ્ઞાન યાવત અંત સમય સિધ્ધ કેવળજ્ઞાન. આટલા બધા ભેદો છે ને તમો ભેદોની ના કહો છો?
અષ્ટકરણ
(
૯૯
)
Page #113
--------------------------------------------------------------------------
________________
કેવળજ્ઞાનના ભેદો શી રીતે ?
કેવળ એક પ્રકારનું છે. તે શી રીતે? મતિજ્ઞાનના અઠ્યાવીસ ભેદ કરીને એક એકના બાર ભેદ ગણાવી - ચાર બુધ્ધિના ભેદ મેળવી કુલ ત્રણસોને ચાલીસ ભેદ કરી બેસી ગયા. | તથા શ્રુતજ્ઞાનના ચૌદ ભેદ અને વીસ ભેદ કરી બેસી ગયા. અવધિજ્ઞાનના છ ભેદ તેમજ મન:પર્યાયજ્ઞાનના બે ભેદ બતાવ્યા. આમાં લગીર વિચારવાનું છે. અસંખ્યાતા સમુદ્રનું પાણી, પણ પાણીપણામાં ભેદ નહીં. સ્થાનને લીધે ફલાણા સમુદ્રનું કહેવાય. તેમણે કેવળજ્ઞાનના સ્વભાવમાં કોઈપણ જાતનો ફરક નથી. આકાશ જો ઘટના પોલાણમાં હોયતે | ઘટકાશ. મઠની અંદર પોલાણમાં હોય તે મઠકાશ. મંજુષા એટલે પેટીનાં પોલાણમાં હોય તે મંજૂષાકાશ. તે ભેદ પડ્યા. પણ ત્યાં આકાશમાં ભેદ ન પડ્યો. ઘડાના, ગોળીના કે ગાગરના આકાશમાં ફરક નથી. ફરક માત્ર ઉપાધિજન્ય છે. તેમ કેવળજ્ઞાનમાં આમ ફરક
*
*
* *
* *
*
*
*
*
*
*
*
*
* *
*
*
સ્વરૂપે ભેદ પડે તો પ્રથમ-અપ્રથમ, ચરમ-અચરમ આવા વિકલ્પ રહી શકશે નહીં. | ૧૦૦ છે તેમાં પ્રથમ એક-અને અપ્રથમ કહ્યા એટલે બેથી માંડી ૧૦૦. તેમ ૧૦૦ કહીએ. - તેમાં ચરમ ૧૦૦ અને અચરમ ૯૯ થી ૧ સુધી. ૯૯ ને ૧૦૦ વચ્ચે ફરક હોય તો ચરમ અને અચરમમાં ફરક ન કરી શકીએ. પ્રથમ લઈએ ત્યારે વગેરે જુદા પડે. અચરમ લઈએ | તો એક ને બે ભેગા થાય. એક ને બે વચ્ચે ફરક પ્રથમ-અપ્રથમ, ચરમ- અચરમનો. વિભાગ થવાથી સ્વરૂપે ભેદ નથી. બે મળતા છે. બીજા મુદાએ વિચારીએ તો અનંતર સિધ્ધના પંદર ભેદ રાખ્યા છે. તે સિદ્ધ થયા પહેલાંની અપેક્ષાએ.
તીર્થક વળી અને સામાન્ય કેવળીમાં તફાવત.
મૂળ વાતમાં આવીએ. કેવળજ્ઞાનમાં જુદાપણું નથી. સામાન્ય કેવળી કે તીર્થંકર કેવળી બેના કેવળજ્ઞાનમાં જરી પણ ફરક નથી. કેવળી મહારાજમાં કેવળજ્ઞાન, કેવળદર્શન, વીતરાગતા, અનંતવીર્ય, સુખ, યથાખ્યાત ચારિત્ર તે તીર્થકરમાં જેવા છે તેવા જ સામાન્ય કેવળીમાં છે. તો ચોવીસ તીર્થકરનેજ દેવ કેમ માન્યા? અસંખ્યાતા તીર્થકર કહો ને? ચોવીશ જ કેમ? સામાન્ય કેવળીઓને અરિહંતપદમાં લઈ ન શકાય. ચઉશરણનો ખ્યાલ હોય તેને સાધુપદમાં મન:પર્યવજ્ઞાની કેવળજ્ઞાની લીધા, અરિહંતમાં નહીં. અરિહંતમાં માત્ર ચોવીશ. તેથી જેણે ત્રીજે ભવે વિશસ્થાનક તપ આરાધ્યું છે, ત્રણ જ્ઞાન સહિત ઉપજયા છે, અજવાળું થાય તે તીર્થકરના જન્મમાં બધા કેવળીઓ ત્રીજે ભવે વીશસ્થાનક આરાધવાવાળા નિયમિત હોતા નથી.
સારાસાદદાસ 11TBકારી ,બિન કાસ
and in
(ા
, પાણી
00.
ઉપર
Page #114
--------------------------------------------------------------------------
________________
પરિહંતાનો સાથે.
પાંચ કલ્યાણક સામાન્ય કેવળીઓને હોતા નથી. એકલા તીર્થકરને જ પાંચ કલ્યાણક હોય મતિ શોવિં–મણુપ્રાતિહાર્યપૂનામિતિ કન્ન દેવતાઓએ અને ઈંદ્રોએ કરેલી આઠ પ્રાતિહાર્ય રૂપે પૂજા જેઓની - તેઓ અહતુ. અહત શબ્દનો અર્થ વિચારી લેવો. જેણે પૂજા ન માનવી હોય તેણે નમો રિહંતા પર કૂચડો ફેરવવો પડશે.
કર્મરૂપી શત્રુને હણે તે અરિહંત. દેખાવમાં સમાધાન સારું છે. પણ કોઈએ કહ્યું કે હું કાંણો ક્યાં છું. આ રહી બનાવટી આંખ. પોતાના મોઢે જ કાંણાની કબૂલાત થઈ. એમ અહીં સાઠ કર્મરૂપ શત્રુને હણવા માત્રથી અરિહંત ગણવા જઈશું તો સિધ્ધને શું કહેશો? પછી અરિહંત ને સિધ્ધમાં ફરક કયો? કર્મ ખપાવી સિધ્ધિમાં ગયા તે સિધ્ધ. તો અમો રિહંતા અને પો સિદ્ધા બે શું કરવા બોલો છો ?આપણે વ્યુત્પત્તિ અર્થ નથી કરતા. વ્યુત્પત્તિ અર્થ પૂજાને લાયક એ છે. નિરૂક્ત અર્થ કરીએ તે ઉપચારથી થઈ શકે છે. આઠ કર્મને હણનાર તે ઉપચારથી છે. સિધ્ધમાં આઠ કર્મ હણાયા છે. ને અરિહંતમાં હજુ ચાર કર્મ હણાયા છે. અસોકાદિ આઠ પ્રતિહાર્યરૂપ પૂજાને લાયક તે અત્.
બધા કેવળી ભગવંતમાં કૈવલ્ય સમાન છતાં અરિહંતની મહત્તા કેમ? | | અરિહંત મહારાજા દેવતા દ્વારા પ્રતિહાર્યથી પૂજા ભલે પામે. આત્માના ગુણોની | અપેક્ષાએ સામાન્ય કેવળી અને તીર્થકર કેવળીમાં કંઈ પણ ફરક નથી. તો ચોવીશ દેવ અને બીજા કેવળી થયાં છતાં દેવ નહીં. તેઓ અરિહંતપદમાં નહીં- તેનું કારણ શું? એક સો મનુષ્યનું ટોળું ગુફામાં ઉતર્યું. દીવો બુઝાઈ ગયો છે. ૧૦૦એ અથડાય છે. તેમાંથી એકની પાસે દીવાસળી છે. એણે તે સળગાવી કાકડો કર્યો. એ કાકડાને અંગે બીજા ૨૫ મનુષ્ય કાકડા કર્યા. છવ્વીસ કાકડા થયા. કાકડામાં ફરક ખરો ? એની જ્યોત કે સ્વરૂપપણામાં જરી પણ ફરક નથી. ૨૬ સરખાં છે. છતાં બહાર નીકળી ધન્યવાદ કોને દેવાશે? દીવાસળી પ્રથમ સળગાવનાર ને. ૨૬ કાકડા સરખા હતા. બધાએ અજવાળું કર્યું હતું. સળગેલા કાકડા છવ્વીસ હતા. છતાં ગુફામાંથી ઉધ્ધારક તરીકે ગણીએ તો પ્રથમ દીવાસળી સળગાવનારને. શાબાશી એને દેવાય, ઉપાકર એનો મનાય. તેમ અહીં બીજા કેવળજ્ઞાનીઓ જે કેવળજ્ઞાન પામ્યા છે તે તીર્થંકર મહારાજના કેવળજ્ઞાનના જોરે.
શાસનના જોરે ભલે અસંખ્યાત કેવળજ્ઞાન પામ્યા. પણ તીર્થકર મહારાજા કોઈના જોરે કેવળજ્ઞાન નથી પામ્યા. વચનના જોરે તો નહીં, પણ કાયિક જોરે પણ નહીં. ઇંદ્ર મહારાજા ભગવાન મહાવીર દેવને વિનંતી કરે છે કે “આપને ઉપસર્ગ ઘણા આવશે. માટે
૧૧
Page #115
--------------------------------------------------------------------------
________________
હું સેવામાં રહું.' ભગવાને કહ્યું છે ઇંદ્ર એવું થતું નથી, થશે પણ નહીં કે કોઇની મદદ તીર્થકર કેવળજ્ઞાન મેળવે. કેવળ કાયિક મદદ પણ કેવળજ્ઞાનમાં ન લેવી. વિનંતી કરી ઊભા રહેનારાની કાયિક મદદનો નિષેધ કર્યો. મરણાંત ઉપસર્ગો ભલે આવે. પણ કોઈની મદદે કેવળજ્ઞાન ઊભું ન કરું.
તીર્થંકરનો રિવાજ હું કોઈની મદદ ન લઉં તેમ નથી. પણ તીર્થકરો કોઈ પણ ઇંદ્રની કે દેવતાની મદદથી કેવળજ્ઞાન ઉપજાવે નહીં. કેવળજ્ઞાનની વાત નથી, પણ કેવળજ્ઞાન ઉત્પન્ન કરવામાં સાધન પરિષહ ઉપસર્ગો છે. મનુષ્યને રોગ ઉત્પન્ન થતો માલુમ નથી પડતો પણ તેની ચિકિત્સા ? ક્ષય, શરદી થતી હોય તો માલુમ ન પડે. પણ થયેલા રોગની દવા? આંતરડા ઊંચા થાય તો કરવી પડે. કર્મો બંધાય તે તમને માલુમ નથી પડતા, પણ ઉદય થાય અને ભોગવવા પડે તે વખતે આંતસિયા ઊંચા આવે.
ક્ષ્મ તોડવાના બે રસ્તા.
વરની દવા બે પ્રકારે છે. કાં તો લાંઘણ કાં તો કડવા ઓસડો. તેમ કર્મ બંધાઈ ગયા છે. આત્મા ભારે થયો છે. હવે તેના બે રસ્તા છે. કાં તો તપસ્યા કરે, પરિષહ ઉપસર્ગમાં સ્થિર રહે. કાં તો દુર્ગતિમાં જઈ સફર કરી તોડે. સમજુ મનુષ્ય રોગ ઉપર-તાવ ઉપર દવા ખાવા કરતાં કપથ્ય ઉપર કાબુ મેળવે. તાવ આવે ને મિષ્ટાન્ન ખાય તો? ડાહ્યો દરદી દાણો પણ ન ખાય. ફાંકા કરી દેવા. ઉના પાણી સિવાય કંઈ નહીં. એ અજીરણ જેવું લાગે. તાવનું પૂર્વરૂપ લાગે તે વખતે લાંઘણ ખેંચે તો બચી જાય. પણ ડકાર આવે છે. શરીર તૂટે છે. એવા વખતમાં મિષ્ટાન્ન ઉડાવ્યું તો? તેમ આપણે કરમથી ઘેરાયેલા છીએ. જડ જેવી સ્થિતિમાં જીવન ગુજારીએ છીએ. એવા કરમ કરવાનું બંધ ન કરીએ, પરેજી ન પાળીએ. તો પરિસ્થિતિ શી સર્જાય?
કર્મનો વિકાર રોકવાના રસ્તા તપસ્યા. નિર્યુક્તિકાર મહારાજ કહે છે કે તીર્થંકર મહારાજને જન્મથી ત્રણ જ્ઞાન છે. કશું ન કરે તો પણ આ ભવે મોક્ષે જવાના જવાના ને જવાના. દીક્ષા વખતે ચાર જ્ઞાન છે. કદી તપસ્યા ન કરે તો દેવતા પૂજે ક્યાંથી ? પણ ગર્ભથી, જન્મથી વગર તપસ્યાએ પણ દેવતાથી પૂજાયા છે. જેઓ ગર્ભ અને જન્મથી પૂજઈ રહેલા છે જેઓનો ખીલો મોક્ષને અંગે ચોક્કસ ઠોકાઈ ગયો છે. પછી તેમને તપસ્યાની શી જરૂર? મોક્ષ ચોક્કસ છે. દેવેન્દ્રો જન્મથી પૂજી રહ્યા છે. મારે વેત્ મધુ વિતે ઘરના આંગણે મધપુડો ભરેલો હોય તો ડુંગરે મધ લેવા કોણ જાય? એ તપસ્યા
કરે ન કરે તો પણ મોક્ષ નક્કી કરેલો હતો. તીર્થકર, ગણધર કે કેવળી તે જ ભવે મોક્ષે ( જાય. વગર તપસ્યાએ પણ મોક્ષ મળવાનો હતો. તપસ્યા ન કરે તો મોક્ષ ચાલ્યો જવાનો આEDરણ.
. ૧૦૨
શીતથી 121!!HEI) Ed li[T[]BEF ELL' WARE
જતી HANDાની કાકી 13 ના કરતા
Page #116
--------------------------------------------------------------------------
________________
નહતો. શા માટે ઘોર તપસ્યા કરી? અરે અવળો સવાલ ક્યાં કરે છે?
શરીરે સુંદર તો ઘરેણાંની શી જરૂર? માટે ઘરેણાં કાઢી નાંખો એમ અક્કલવાલો ન કહે. ખરી સુંદરતા ઘરેણા સહિત. સુંદરતા વિચિત્ર છે. શરીર સુંદરવાળાને ઘરેણાંની સુંદરતાની જરૂર છે. જેમ ત્યાં સુંદરતા વધે છે તેમ આપણે નુરીયા જમાલીયામાં છીએ પણ જન્મથી ત્રણ જ્ઞાનવાળા, ઈન્દ્રાદિકથી પૂજાયેલા, મોક્ષ માટે નિર્ણય છે તેવાને પણ તપસ્યા કરવી પડે છે તો શરીરે સુંદરતા ન હોય તેણે ઘરેણાં પહેરવા પડે તેમાં નવાઈ શી? તીર્થંકર મહારાજાને મોક્ષે જવાનો નિર્ણય હતો તેવા પણ કર્મક્ષય માટે તપસ્યાનો ઉદ્યમ કરે તો આપણે કર્મનો ક્ષય કરવો છે ને તપસ્યા નથી કરવી? લાડુ જમવા તૈયાર થાય છે તો લાંઘણ વખતે કકળાટ માનવો છે? તપસ્યા કર્મ ક્ષય કરનારી ચીજ છે. તેથી તીર્થકરો સ્વતંત્ર તપસ્યા કરે. બીજાના આલંબનથી નહીં. અસંખ્યાત કેવળીઓ તીર્થકરના આલંબનથી કેવળીઓ બને. તીર્થકર કેવળીઓ સ્વયં કેવળી બને. તેઓ ગુણવાળી દશામાં મનાય શાથી? બીજા કાકડામાં કારણ બન્યા તેથી. આખા શાસનને શાસનરૂપી દીવો અર્પણ કર્યો. તેમાં પાપ, આશ્રવ અને બંધ એ ત્રણ વસ્તુઓ છોડવા લાયક-તે અવિરતિ રોકાઈ તો સંવર થવાનો.
પુન્ય, સંવર, નિર્જરા અને મોક્ષ એ ચાર આદરવાલાયક તો પછી બંધમાં જોર નહીં રહે. નિર્જરા તડાકા બંધ થવાની. ચારનું સાધન અવિરતિ રોકવી. તેને માટે પ્રત્યાખ્યાનના સ્વરૂપ જણાવાશે. એ કેવી રીતે? તે અધિકાર અગ્રે વર્તમાન.
હે વિભૂ! શાત્ત એવાં તમારાં બે વેત્રો, તારા પ્રમાણ પર્યકારતે રહેલી તમારી સુંદર રાકૃતિ જોઈને મારા કાને શાંતિ થઈ.
૧૦૪
R
u
lt.
His list :: _*રી પર |
Page #117
--------------------------------------------------------------------------
________________
'વ્યાખ્યાન - ૧૭
दव्यतो भावतश्चेतिप्रत्याख्यानं द्विधामतं ।अपेक्षादिकृतंह्याद्यमतोऽन्यत् चरमंमतम् ॥
શાસ્ત્રકાર મહારાજા ભગવાન શ્રી હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજ ભવ્ય પ્રાણીઓના ઉપગારને માટે ધર્મોપદેશ કરતાં છતાં જણાવી ગયા કે પ્રત્યાખ્યાન કરવું તે જરૂરી છે. વળી જિનેશ્વર પર શ્રધ્ધા રાખવી, ભક્તિ કરવી તે બધું અવિરતિ ટાળવાનું દલાલું છે. જે અવિરતિ એમણે બતાવી તેથી અમે તેમને ઉપગારી માનીએ છીએ. એટલે કે તીર્થંકરનું ઉપગારીપણું માનીએ તેનું કારણ એ કે આપણને અવિરતિ ઓળખાવી. આ વાટવો બતાવ્યો. તેમાં લૂગડું બતાવ્યું કે રંગ? રંગ લૂગડાથી જુદો ન હતો. રંગ સાથે લૂગડું છે જ. તેમ અવિરતિથી આત્મા જુદો ન હતો. તેથી આત્મા ઓળખાવ્યો અને સાથે અવિરતિ ઓળખાવી. અવિરતિ ને ઓળખાવે તો આત્મા ઓળખાવ્યો કે ન ઓળખાવ્યો - તેમાં ફરક નથી. ચંદ્ર સૂર્ય એ રત્નના વિમાનો છે. રત્ન બધા ઇચ્છે છે. તો ત્યાં જઈ કેમ નથી લાવતા? એવી સ્થિતિ એ દૂર રહ્યા છે. જ્યાં જવું અશક્ય છે. અશક્ય હોય પછી જાણો, તો નિશ્ચિત કરવાનો અર્થ નથી. તેમ અશક્યનું (પ્રવર્તિલાયક રહિત) જ્ઞાન મળે તો તે જ્ઞાન મળ્યું ન મળ્યું સરખું થાય. - જિનેશ્વર મહારાજાએ આત્માને શુદ્ધ ચિદાનંદમયપણે ઓળખાવ્યો. અશુદ્ધ સ્વરૂપ કેમ છે? તે ન જણાવે તો આત્માને ઓળખાવવાનું વ્યર્થ થાય. આત્માને અંગે શું કરવાનું? તે ન સમજાવે ત્યાં સુધી પહેલાં આકુમારની દશા હતી તેવું થાય.
આકુમારને મૂર્તિનો ખ્યાલ નથી, ખ્યાલ ઘરેણાનો છે. આ તે કેડે કે માથે મેલવાનું ઘરેણું છે. મિત્રએ એની પાસે ભેટ મોકલી છે. તો આ ઘરેણું હોવું જોઈએ. આને શું કરવાનું? આ વખતે યુગાદિદેવની મૂર્તિ છે પણ તેનો અર્થ કંઈ નથી. દેખી હોય, હાથમાં આવી હોય છતાં નકામી છે. કારણ એનો ઉપયોગ શો કરવો? તેનો ખ્યાલ નથી. પછીથી જાતિસ્મરણ થયા પછી યુગાદિદેવ માને છે. અહીં પણ હું આત્મા-હું આત્મા કરું એમાં કશું ન વળે. નીતિના હિસાબે પણ નાસ્તિકો બીજા જીવ ન માનવા, મોક્ષ નથી, પુન્ય-પાપ નથી, એમ કહે. પણ હું નથી-એમ નાસ્તિક પણ બોલતો નથી. બીજા જીવો નથી, પુન્યપાપ-સ્વર્ગ નથી-નરક નથી, એમ બોલે છે. પણ હું નથી તેમ કોઈ પણ બોલતું નથી. હું
Page #118
--------------------------------------------------------------------------
________________
સુખી-દુઃખી, મેં જાણ્યું-એનો સંસ્કાર છે. હું નથી એવો સંસ્કાર કોઈ જગો પર નથી. આ આત્મા છે. એવું જ્ઞાન હંમેશા હતું.
તીર્થક્ય મહારાજાએ વિસતિવાળા આત્માને દરદને ઓળખાવ્યું.
તીર્થંકર મહારાજે નવું શું કર્યું? જે પોતાને જ્ઞાન ન હતું- “હું જાણું છું' એ જ્ઞાન તો પ્રથમથી હતું, નહીંતર સ્પર્શ રસ રૂપ ગંધને જાણે ક્યાંથી? તીર્થંકર મહારાજે નવું ખ્યાલમાં દેવડાવ્યું હોય તો હું અનાદિકાળથી અવિરતિવાળો છું.” એ જ્ઞાન કોઈ આત્માને સ્વયં થતું નથી. કોઈ દર્શનવાળાએ એ જ્ઞાન કરાવ્યું નથી. કોઈપણ મતવાળો આ જ્ઞાન કરવાનું કહેતો નથી. આત્મા અનાદિથી અવિરતિવાળો છે એ જ્ઞાન અન્ય કોઈ કરતો નથી. કહી શકતો નથી, જયારે તીર્થંકર મહારાજે આત્મા અવિરતિવાળો જણાવ્યો ત્યારે ચેતવાનું થયું. દાક્તર દરદ કહી પૈસા લ્ય છે. દવા ન આપે, દરદની જ પરીક્ષા કરી દે, તેની જ ફી. તેને અંગે એની મોટાઈ માનીએ. જડ પદાર્થની પરીક્ષા કરી દે તેમાં ફી આપીએ. તેમાં દાક્તરનું માન ગણીએ તો જેણે આત્માનું દરદ ઓળખી લીધું. આત્માનું દરદ કહેનારોઓળખાવનારો ત્રણ જગતમાં બીજો કોઈ નથી કેવળ એક જ તીર્થંકર મહારાજા. એમણે દરદ ઓળખાવ્યું ત્યારે જ આપણી આંખ ઉઘડી. કેન્સર દરદ હોય, દરદીને માલુમ ન પડે પણ તે દરદ ઓળખે તો આપણે કેટલાં ચોંકીએ છીએ? જડના દરદને અંગે ચોંકીએ, ને આત્માના દરદને અંગે ન ચોંકીએ! તો કેવા ગણાઈએ? વધારે તો દૂર રહ્યું પણ એ દરદથી જેટલા ચોંકો તેટલા તો અહીં ચોંકાવો જોઈએ ને? પાડોશી ભાડુતી ઘરવાળા છે. તે ભાડુતી ઘરવાળા પાડોશીના નુકસાનમાં જેવું ચોંકાય છે એટલું પણ ખંડના દરદમાં ચોંકાતું નથી. એને હજુ ભયંકર માન્યું નથી. કહો જિનેશ્વર ઉપગારી શાથી?
બહુમાન કરવાલાયક શાથી? અવિરતિ દરદ ઓળખાવે, તેનું ભયંકરપણું સમજાવે, તેથી જ તેમનો ઉપગાર છે. અવિરતિ ઓળખાવવાથી તેમનો ઉપગાર છે. તેમની સેવાભક્તિ તે તો બધું દલાલીમાં જાય છે, બીજું કંઈ નહીં. આત્માને અવિરતિમાં પડેલો ઓળખાવ્યો. તે ઉપગારને લીધે પૂજીએ, સેવીએ, જપીએ, થ્થાઈએ આ તે અવિરતિ ઓળખાણની દલાલી છે. આત્મા કરતાં આરીસાની કિંમત શોભાની દલાલી. ચાટલાની કિંમત કટેલા પૂરતી? જે જિનેશ્વરને પૂજીએ, જપીએ તે અવિરતિ ઓળખાણની દલાલી ગણીએ તો અવિરતિ ઉપર કેટલું હોવું જોઈએ? જો અવિરતિ ઉપર તિરસ્કાર ન હોય તો તેની સેવા-પૂજા-ધ્યાન-ભક્તિ બધું ગુણ જાણ્યા વગર કરાયેલું છે. એમનો ગુણ જાણી લેવાપૂજા કરીએ તો તો અવિરતિ ઉપર ધિક્કાર પહેલી નજરે આવવો જોઈએ. ઊંડો સડો હોય તો કાગ્યે જ છૂટકો. સડો થયા પછી કાપ્યા સિવાય બીજો રસ્તો નથી. આ સડો પાંચ પચ્ચીસ
૧૦૫ )
Page #119
--------------------------------------------------------------------------
________________
નાના-નો
કે
દહાડાનો હતો તો અનાદિનો રોગ કેટલો સડો બાકી રાખે? અને તો કાપ્યા સિવાય બીજો | રસ્તો નથી. અનાદિની અવિરતિ ખરેખર સડો છે. તેને લગીર રાખે પાલવશે નહીં. સડાનું શેષ પણ રહે તો નવો સડો ઊભો રહે. અવિરતિનો અંશ રહે તો આખી નવી અવિરતિ | ઊભી કરે.
વાદ કરવા આવેલા ગૌતમરવામીએ સર્વવિરતિ કેમ લીધી ?
તીર્થંકર મહારાજાએ અવિરતિ સડાને કાપવાનો રસ્તો એટલે ઓજાર આપણને આપ્યું છે. અને તે ઓજાર જ સર્વ વિરતિ છે. હવે સહેજે ખુલાસો થશે કે ગણધર મહારાજ આવ્યા વાદ કરવા, તેમને દીક્ષાનો સંબંધ શો હતો? વધારેમાં વધારે વાદમાં એક જીતે એક હારે. અહીં તો પોતે કબૂલ કર્યું કે અમારા સંશય કહે તો સર્વજ્ઞ માની લઈએ. સંશયનું સમાધાન પણ કર્યું. ગૌતમ સ્વામીએ પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે ભગવાન મહાવીર મહારાજ સંશય કહે તો સર્વજ્ઞ માની લેવાના હતા. સમાધાન કરવાથી સર્વજ્ઞ માને તેમ હતું. “તમને જીવનો સંશય છે તેટલું કહી મહાવીર મહારાજાએ મૌન પકડવાનું હતું. સંશયમાં નિર્ણયને કામ ન હતું. “જીવ છે કે નથી તેવો તને સંદેહ છે. પણ જીવ સાબિત કરવાની જરૂર શી? જીવ છે – એ વાત સાચી. તે ગૌતમસ્વામીની શંકા નીકળી ગઈ. તમે અહીં સાધુ પાસે પ્રશ્ન કરી નિર્ણય કરો છો. શંકા ટાળી. મહારાજ જ્ઞાની છે. ત્રીજું કંઈ થાય છે ? તેમ ગૌતમસ્વામીને એટલું જ કરવું હતું. પણ દીક્ષાને શો સંબંધ? દીક્ષાનો સંબંધ એજ કે જીવ ઓળખાવ્યો તે સાથે અવિરતિનું ભયંકરપણે પણ ઓળખાવ્યું. તેને કાપ મૂકવાની આ કરવત છે. દરદ સમજે, કાપવાને સમજે -તેવા દરદીના હાથમાં કરવત આપે તો કાપવામાં વિલંબ કરે ખરો? ભયંકર સડેલા અંગને કપાવવામાં દરદી આજીજી કરે. સાહેબ! જલ્દી કાપી નાંખો કહે. જલ્દી ઓપરેશન કરાવી નાંખે. એમ અહીં પંડની પરખ થઈ, રોગ પારખ્યો, જેણે સડાને દૂર કરવાનું સાધન આ મહાપુરુષ પાસે છે તેમ માલુમ પડે તે સડો કાપવામાં વિલંબ ન કરે. તેથી ગણધરોએ એક ડગલું પણ પાછા ફર્યા વગર સર્વવિરતિ લીધી. અવિરતિ સડાને કાપવાનું ઓજાર કેવળ સર્વવિરતિ પચ્ચકખાણ.
પઢાણ' શGદનો અર્થ.
એ પચ્ચક્ઝાણમાં શબ્દાર્થ વિચારીએ તો પ્રત્યાખ્યાન. બોલેલા શબ્દનો પણ પૂરો ખ્યાલ નથી. પ્રતિ મા થાત્ (પ્રતિ આ ખ્યાન) આ ત્રણ ભેળા કરો ત્યારે પ્રત્યાખ્યાન શબ્દ બને. આ મુદ્રાલેખ કર્યો. અનાદિનું જે વર્તન થયું તેનાથી પ્રતિકૂળ રાજીનામું અપાવે છે. શબ્દથી રાજીનામું અપાવે છે. અનાદિથી જે પ્રવૃત્તિ હતી તે પ્રવૃત્તિથી હું નીકળું છું. પ્રતિકૂળ થઈ (નિકળીને) ક્યાં ટકીશ? તીરથી ખસી નદીમાં જાય તો? એટલે શાસ્ત્રકારે
- hisી,
1 SEE
'1ની
:
/1}* Buil hd
just |
Hist
. *
' ,
, , . || \
\
\
|
| |
|
LOS
Page #120
--------------------------------------------------------------------------
________________
જે કલ્યાણની મર્યાદા બતાવી છે તેમાં ટકીશ. પ્રતિકૂળતામાંથી છૂટી મર્યાદામાં રહીશ, સાજય ત્યાગ કરીશ, મોક્ષમાર્ગમાં ચાલીશ, કલ્યાણબુદ્ધિ રાખીશ એ મર્યાદાનું હું કથન કરું છું. શાનું ? પાપ નહીં કરું. અનાદિ પ્રવૃત્તિથી પ્રતિકૂળ પણે શાસ્રમર્યાદા પ્રમાણે હું બોલું છું : પન્નવામિ અને વોસિરામિ. અહીં બે કેમ કહ્યા ? અનુકૂળતા જણાવી. કથન કર્યુંછોડું છું. આથી પ્રત્યાખ્યામિ અને વોસિરામિ. બંને વસ્તુ કહેવી પડે. એમ અવિરતિના કરાતાં પચ્ચક્ખાણ બે પ્રકારે છે.
જાસુસો ન ખસે એવું જગતમાં સ્થાન નથી. રાજા મહારાજાઓના મહેલોમાં જનાનામાં જાસુસો ઘૂસે છે. તેમ મોહરાજાના જાસુસો ક્યાં ઘૂસે છે તેનો પત્તો નથી. ભક્તિ બે પ્રકારની. વફાદારીના પચ્ચક્ખાણમાં જે પ્રતિકૂળ ગણો છો તે હદે પણ હજુ તે મોહરાજાના જાસુસો આવે છે. પણ તેમ થયેલું પચ્ચક્ખાણ તે દ્રવ્ય પચ્ચક્ખાણ કહેવાય છે. પચ્ચક્ખાણ બે પ્રકારનું. એક દ્રવ્યથી ને બીજું ભાવથી. જાસુસને ઓળખવો મુશ્કેલ છે. અહીં દ્રવ્ય પચ્ચક્ખાણ ઓળખવું શી રીતે ? જે પચ્ચક્ખાણ કરતાં લાલચ હોય, વીર્યની મંદતા હોય, અનુત્સાહ હોય, બેદરકારી હોય, તેવા પચ્ચક્ખાણ તે દ્રવ્ય પચ્ચક્ખાણ સમજવા. જાસુસ અને વફાદારને ઓળખો. મારું મેળવવા લાયક હોય તો મોક્ષ અને તેનું સાધન જિનેશ્વરે પચ્ચક્ખાણ કહ્યું છે. આવી બુદ્ધિનું જે પચ્ચક્ખાણ તે ભાવ પચ્ચક્ખાણ. જે પચ્ચક્ખાણ પૌદ્ગલિક ઇચ્છાએ, નિરૂત્સાહથી કે વેઠથી કરે તે પચ્ચક્ખાણ મોહ રાજાની છાયાવાળા દ્રવ્ય છે. જ્યારે તેથી વિપરીત થાય છે તે ભાવ પચ્ચક્ખાણ સમજવા. અપેક્ષા આદિએ કરાય તે દ્રવ્ય પચ્ચક્ખાણ. જેમાં અપેક્ષા રહિત પણું છે- તે ભાવ પચ્ચક્ખાણ. આમ દ્રવ્ય-ભાવ પચ્ચક્ખાણ બે ભેદે છે. તેનું સ્વરૂપ જણાવ્યું. હવે તેનો વિસ્તાર અગ્રે વર્તમાન.
હૈ જિજ્ઞેશ્વર ભગવાત ! અન્ય દેવોમાં સમભાવવાળી બે ચક્ષુઓ નથી, પ્રસમુખ તથી, હથિયારથી શુન્ય બે હાથ તથી
અને સ્ત્રીઓથી રહિત ખોળો તથી. એ હેતુથી એ દેવોની મૂર્તિ મોક્ષને માટે કેવી રીતે થાય ? અર્થાત્ ત જ થાય.
:
Page #121
--------------------------------------------------------------------------
________________
'વ્યાખ્યાળ - ૧૮
दव्यतोभावतश्चेति प्रत्याख्यानं द्विधामतं।अपेक्षादिकृतं ह्याद्यमतोऽन्यत्चरमंमतम् ॥
શાસકાર મહારાજા ભગવાન શ્રી હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજ ભવ્ય પ્રાણીઓના | ઉપગારને માટે ધર્મોપદેશ કરતાં થકાં પ્રથમ દેવાદિકનું સ્વરૂપ જણાવી ગયા. પણ જેમ માલ લેવાને માટે આડતીયો પ્રથમ ખોલવો પડે. તેમ જિનેશ્વર મહારાજા આપણા આડતીયા છે. આડતીયો માલ પૂરો પાડે. તેમ મોક્ષનો માર્ગ પૂરો પાડનાર ત્રણ જગતમાં કેવળ જિનેશ્વર મહારાજ છે. ચાર નાતીલા ભાઈઓ ભેગા થાય તો વિવાહ લગન આમ થાય આવી વાતો થાય, ગામવાળા ભેગા થાય તો વેપાર આમ થાય, દેશવાળા ભેગા થાય તો ફલાણા રાજ્ય આમ કર્યું. પણ આત્મા કેવો છે? કઈ દિશામાં હતો? કઈ દશામાં હોવો જોઈએ? કઈ દશામાં ભવિષ્યમાં વર્તવો જોઈએ ? એ વિચારને ઉત્પન્ન થવાનું સ્થાન નથી. તેવા ઉપાયોમાં જોડવો તે વાત તો દૂર રહી, પણ વાતાવરણ પણ નથી. વાતાવરણ બધે જુદા જુદા છે. અસલ વાતાવરણ ઉત્પન્ન કરનાર ત્રિલોકના નાથ તીર્થકર ભગવાન છે. એ તીર્થંકર મહારાજા આત્માના ગુણો ઉત્પન્ન થાય એવું વાતાવરણ બનાવી આપે છે. બીજે કોઈ જગો પર એ વાતાવરણ નથી.
સારી વાણી સહુને ગમે, નથી ગમતી તેમ નહીં. સારા અક્ષર સહુને ગમે છે. પોતાના ખોટા અક્ષર ગમતા નથી. પણ કાયા ઉપર કાબૂ ન હોય. વિચાર ઉપર કાબુ ન હોય તો સારી વાણી, સારા અક્ષર લાગે ક્યાંથી? પોતાનું શ્રેય હંમેશા દરેકને ગમે છે. પણ અશ્રેયના વિચારો રાત દિવસ ચાલે છે. આ જીવ સંસ્કારમાં આવેલો નહીં. તેથી સારીવાણી નીકળી નથી. કલ્યાણમાં કેળવાયેલો ન હોવાથી કલ્યાણની ઇચ્છા હોવા છતાં કલ્યાણને રસ્તે જઈ શકતો નથી. તેમ દરેકને શ્રેયની કામના છે, અશ્રેયની કામના નથી, છતાં પણ શ્રેયમાં કેળવાયેલો નથી. કલ્યાણની ઇચ્છા છતાં પ્રવૃત્તિ અકલ્યાણની રહે છે. જગતમાં કલ્યાણનું ! વાતાવરણ ન હોય તો તેના સાધનો, પ્રયત્નો ને તેના ફળ હોય જ ક્યાંથી? કલ્યાણનું વાતાવરણ, સાધન, તેની રીતિ અને ફળ જણાવનાર તીર્થકર ભગવાન છે. તે ન હોય તો આ વાતાવરણ ન હોય. જુગલીયાના ત્રણ, બે ને એક પલ્યોપમના કે કોડો પૂરવના આયુષ્ય હોવા છતાં વાતાવરણ ન હોવાથી ખાલી હાથે ચાલ્યા જાય છે. કલ્યાણની અપેક્ષાએ ખાલી
જનમ Hિ 15 મિનિટ
માં HHE '' - ; , ' ' ના'-છ ' SHARE THE IN Rite = 8 કર . . . SEEM (11- કાકા કાકી
TAT
કાકીકતમામ કાગdia | Hillllllllllllbh BIHદાંત
BigBIBILITIEWSPIRIJI'llia| Hill lllllllllllllli httધી કાયમીkilllllllhHHIIIIIINFHWAJ HHHH
૧૦૮
Page #122
--------------------------------------------------------------------------
________________
ચાલ્યા જાય છે. પુન્યવાળા ખરા, પણ લ્યાણ પામી શકતા નથી. મોજમાં રહેનારા જુગલીયા દુગ્ધા વગરના હોવાથી નથી ખોરાક, વસ્ત્ર કે પાનની ચિંતા. દેવતાઈ સ્થિતિ તરીકે મનુષ્યપણામાં ત્રણ પલ્યોપમ સુધી રહે તો પણ ખાલી હાથે જાય છે. એને હાથમાં આવેજ ક્યાંથી ? આપણે ૧૦૦ વરસવાલા ત્યાં. આપણે ખાલી જઈએ તેમાં નવાઈ નહતી. અહીં આપણે કંઈક મેળવી શકીએ છીએ.
નિસરણીનું જોડાણ મોક્ષ સાથે.
મોક્ષની નિસરણીને સમજો. આપણે મનુષ્યનું શરીર બનાવી શકીએ છીએ. આડી પડેલી નિસરણી માળે નહીં પહોંચાડે. ત્યારે નિસરણી ઊભી કરેલી જોઈએ. આ શરીરને દુનિયાદારીના અર્થ કામ સિધ્ધીના ઉપયોગમાં લઈએ અને મોક્ષની નિસરણી માનીએ-એ કામ ન લાગે. નિસરણી ત્યાં અડાડવી જોઈએ. આ શરીર મોક્ષને અડાડી દેવું જોઈએ. ૫૦૦ ધનુષ્યનું શરીર કે પ૨૫ ધનુષ્યનું શરીર હોય. મોક્ષ સાત રાજ છેટો રહ્યો. તો શરીરને ત્યાં શી રીતે અડાડવું? પણ જો નિસરણી ટૂંકી હોય તો બાકી દોરડું બંધાય. એ પણ નીસરણીનું કામ કરે છે. જેમ કૂવામાં ચડવા ઉતરવામાં દોરડા કામ લઈએ છીએ. તેમ ઔદારિક શરીર ન પહોંચે તો દોરડાની નિસરણી તૈયાર કરો. જયાં ચડવું હોય ત્યાં સંબંધવાળું જોઈએ. મનરૂપ સૂક્ષ્મ નિસરણી ત્યાં જોડો. ત્રિલોકના નાથ તીર્થકર ભગવાને વાતાવરણ ઊભું કરેલ છે. ત્યાં જવા વિચાર થાય તો સાધન ઉભા કરી અમલમાં મેલો. એ ત્રિલોકનાથે ઊભું કર્યું. માટે એ મોક્ષ પ્રાપ્ત કરવાના દલાલ આડતીયા છે.
તીર્થક્ર મહારાજાની દલાલ સાથે સરખામણી.
ભવ્યો ભવથી કેમ બચે? અવ્યાબાધ સુખ દરેક જીવો કેમ પામે? તે જ ધંધો તીર્થકર ભગવાનનો છે. દલાલ ઘરનું કંઈ ન આપે. બારોબાર પતાવે. તીર્થકર ભગવાન પોતાનામાંથી અનંતમો ભાગ પણ નથી આપતા. દુનિયા દાનેશ્વરી બને તો લાખમાંથી પાંચ આપે તો પાંચ ઓછા થાય ત્યારે દાનેશ્વરી બને. તીર્થકર ભગવાન આપે તો પણ ન ખૂટે. જે વખત કેવળ પામે તે વખતે દરેક કેવળ પામનારની શક્તિ ભાવના હોય કે ચૌદ રાજલોકના જીવોના તમામ કર્મો બે ઘડીમાં બાળીને ભસ્મ કરી નાંખુ. દાવાનળમાં ઘાંસને બળતાં વાર શી? ક્ષપકશ્રેણિ વખતના જીવો માટે જગતના જીવોના કર્મો ઘાસ સમાન છે. પણ દાવાનળ ક્યાં અને ઘાસ ક્યાં? લગોલગ હોય તો બાળી નાંખે. દરિયાનું પાણી ઘરની આગ ન બુઝાવે. માટે કર્મોનું સંક્રમણ ન થવાથી એક આત્માના કર્મો બીજામાં ન જવાથી શ્રી દશવૈકાલિકકારે સાધુ થનારને એક વાક્ય કહ્યું. પુદો સત્તા પુદ્દો #મ્મા. દરેક જીવો જગતમાં જુદા છે અને દરેકના કર્મો પણ જુદા છે. દરેક પોતાના કર્મો દરેક પોતે ભોગવે Canes used in the RSS
206
Page #123
--------------------------------------------------------------------------
________________
( છે. બે નામની હુંડી ચાલે છે. જેને અંગે જામીન પણ થાય. ન લીધું દીધું હોય તો ભરવું પડે. પણ કર્મને અંગે બે મથાળાની હુંડી, જેને કર્મનો બંધ થાય તેને જ ભોગવવા પડે. તેથી તીર્થંકર મહારાજ સમર્થ છતાં બીજાના અંશ માત્ર પણ કર્મને તોડી શકતા નથી. પરંભાયું પતાવે છે. તેથી તેમને દલાલની જગો પર મેલું છું.
દલાલ અને વેપારી કેવા હોય?
આજ કાલના શેર દલાલની વાત જુદી છે. શેરદલાલમાં જોખમ પેલા પર હોય છે. પણ લેનાર વેચનાર ઓળખે દલાલને. જોખમ પેલાને હોય. અહીં જોખમ અંગે લેવા દેવા નથી. તીર્થંકર ભગવાનને દલાલ ગણી તેમની પૂજા-સેવા-માનતા-ભક્તિ કરીએ તે શા ઉપર? મહાનુભાવ માલ ન ઓળખે ને દલાલને ખટાવ્યા જાય તેનો અર્થ કેટલો? હીરા મોતીનો દલાલ ઘેંસ ન ખાય. લુખા રોટલા ન મૂકાય. પણ વિચારો ! દલાલની એક્લી સગવડ કરે અને માલ પર ધ્યાન ન રાખે તે વેપારી કેવો ગણવો? અક્કલવાળો એવો ન હોય. તીર્થંકરની સેવા ભક્તિ આરાધના કરીએ પણ માલ લેતી વખતે “ના, ના હમણાં મારે કામ છે. તો આપણી અક્કલ કેટલી ગણવી? દલાલ તો લાકડાના ને કોલસાના પણ હોય. માત્ર એક પ્રકારના દલાલી ન હોય. આ દલાલ કયો માલ પૂરો પાડે છે? આ દલાલ આત્માનો માલ પૂરો પાડનાર છે, આત્માના ગુણો ઉત્પન્ન કરનાર છે.
પોતાના ગુણ મેળવવામાં બીજાની જરૂર શા માટે ?
આત્માને ગુણવાન કરી દે, પાવન મોક્ષ પ્રાપ્ત કરાવી દે. માલ કયો? આત્માના ગુણો ઉત્પન્ન કરવા. મોસાળ જમવું એમાં પંચાત શી? બીજા ઘેર સંકોચ થાય. મોસાળ જમવાવાળાને ચિંતા ન કરવાની હોય.
આત્માને આત્માના ગુણ મેળવવા તેમાં બહારના દલાલની જરૂર શી? પારકે ઘરે જમવા જવું હોય તો જમવાના નોતરાની જરૂર. મોસાળ કે બાપને ઘેર જમવામાં નોતરાની જરૂર શી? આત્માના ગુણ આત્માને મેળવવા છે, બહારના ગુણ મેળવવાના નથી. પણ ત્યાં પહોંચવું જોઈએ ને ? પાલીતાણે પિયર અને અમદાવાદ મોસાળ હોય તો વચમાં આગગાડીની જરૂર પડે. પહોંચવા માટે સાધન જોઈએ. સામો દેણદાર સીધું આપે તો કોરટનું શરણ ન લેવું પડે. પણ નાણું આપણું છે. દસ્તાવેજ છે, પણ દેણદાર વાંકો થાય તો કોરટનું શરણું લેવું પડે. આત્માને પોતાના ગુણો મેળવવાના છે. કર્મરાજાએ કબજે કર્યા છે. પોતાના આત્માના ગુણો કબજે કર્યા છે. માલિકી ને કબજો એમ બે વાત રાખો છો. મારી માલિકીનું અને મારા કબજામાં છે. એમ આ આત્માના કૈવલ્યાદિક ગુણોનો માલિક
Page #124
--------------------------------------------------------------------------
________________
આત્મા ખરો, પણ તે આત્માના કબજામાં નથી. કબજો કરમરાજાનો છે. તેથી ચીજ કોરટ દ્વારા લેવી પડે. કબજામાં આવેલી ચીજ છોડવી પડે તો કૂતરાનેય મુશ્કેલ પડે છે. કૂતરો કબજો ન છોડે. ગલીની માલિકી તમારી છે, એને દસ્તાવેજ નથી, ટેક્સ ભરવો નથી પણ તે ગલીનો કબજો કૂતરાનો હોય છે. જ્ઞાન, દર્શન, વિર્યાદિક કબજામાં આવેલી ચીજ કેમ કર્મ શત્રુ છોડે? અનામત કિંમતી ચીજ છૂટવી મુશ્કેલ તો આત્માની અમૂલ્ય ચીજ જ્ઞાનાદિક કર્મરાજને કબજે ગયેલી કેમ છૂટે? ત્રીસ વરસનો ભાડૂત થાય. તો ઘરધણી સાવચેત ન રહે તો? તો આત્મા અનાદિનો આંધળો ન ચેતે તો કર્મ માલિક ન થાય તો બીજું શું? અનંત કાળના અંધારામાં કબજો લઈ બેઠેલો કરમરાજા તેના કબજામાંથી કેમ છોડાવાય?
આત્માનો ક્બજો મેળવવાની તક કઈ?
રાજસંક્રાંતિનો વખત હોય તે વખતે કબજો લઈ લેવાય. રાજની ઉથલપાથલનો ટાઈમ હોય તો તેમાં જોરાવર થઈ કબજો લઈ લેવાય. ગ્રંથિભેદ એ સંક્રાંતિનો ટાઈમ ગણાય. અહીં ઉથલપાથલ એ જ ગ્રંથિ ભેદ. આ કર્મની કટારમાં જીવ દબાયેલો હતો. તેમાં જ સેવા કરતો હતો. ભવની છાયા છોડી મોક્ષના મહેલમાં મહાલવાની મરજી થાય છે, પણ કટારમાં છત્રછાયા માનતો હતો. આ મારા સગા વહાલા એમ કરતો હતો. પછી તે પલટાયો. જુલમગાર જે રાજ્યને જુલમગાર માને ત્યારે જ સંક્રાંતિનો વખત ગણાય. અહીં ભવચક્રમાં કર્મરાજાની કટારને કલ્યાણ તરીકે માનતા હતા. તેને સંક્રાંતિ થઈ ત્યારે જુલમગાર માનીએ. મને કર્મરાજાએ રખડાવ્યો. એણે મારી ચીજ લૂંટી લીધી. સંક્રાંતિની જડ કઈ?
રૂપિયામાં લયલીન. અમેરિકામાં વોશીંગ્ટન સંક્રાંતિ કરનાર તેમ અહીં જડ કઈ? ત્રિલોકના નાથ તીર્થંકર ભગવાન, તે સિવાય બીજો કોઈ નથી. કુટરાજ નીતિના કબજે પડી જેઓ દારૂમાં, રંડીબાજીમાં ચકચૂર બન્યા, જુગારમાં જોડાયા તે રાજવીઓ રાજ તરફ નજર ક્યાંથી કરે ? તો પછી આ આત્મા કર્મની કઠોર કુટરાજ નીતિમાં કબજે થઈ વિષયાદિકમાં જોડાયો તો આત્મા તરફ નજર કરે ક્યાંથી ? કરોડોની આવક હોવા છતાં રંડીબાજી આદિમાં રાજવી જોડાઈ જાય તો છેવટે અમલદારને રાજ સોંપી દેવું પડે. આણે તો “તું કરજે એટલું પણ ન રાખ્યું. ચક્રવર્તીપણા જેવી સ્થિતિ હોવા છતાં કેદમાં પડેલો દારૂડિયો રંડીબાજ જુગારી રાજાની શી વલે ? તેમ આ કેદમાં પડેલો ચક્રવર્તી રાજ્યને જોવા પણ ન પામે. રાજની હદની નજીકમાં કેદ ન કરે પણ એના રાજથી છેક હદે કેદ કરે. નેપોલીયનને કેદ સેંટહેલીનામાં કર્યો. ફ્રાંસમાં નહીં. ક્રોંજીને દક્ષિણ આફ્રિકામાં કેદ કર્યો, ટ્રાન્સવાલમાં નહીં.
કે 1 | Liા કરે છે, મરી
Page #125
--------------------------------------------------------------------------
________________
કર્મરાજા કેદ એવી રીતે કરે કે આત્માના ગુણમાં જોડ ન કરાય. પુદ્ગલની જાળમાં કેદ કરે. સેંટહેલીનામાં કેદી થયેલો ટપાલ સ્પંથ મુદ્રા દેખે તો બ્રીટીશ, ફ્રેન્ચ તરીકેનું સ્વપ્ર પણ દૂર રહે.
મરાજાની કેદ કઈ રીતે માનશું ?
આ આત્મા કર્મરાજાની કેદમાં સપડાય તો સવાર સાંજ સ્વપ્રમાં પુદ્ગલને જ દેખે. આત્મ-સ્વરૂપનું નામનિશાન પણ જોવા ન મળે. આવી રીતે આપણા આત્માનો કબજો ગયો. કેદમાં પડ્યો. એવી વખતે છોડાવનાર કોણ મળે ? આજની સત્તાઓ વચનને ધોઈ પીવા તૈયાર છે, પણ ચીનનું મંચુરીયા ખવાઈ ગયું. એબીસીનીયા ખવાઈ ગયું. વચન આપી થૂંકીને ચાટ્યા કરે. આમાંથી જે લડાઈ કરે તો બધાનો શત્રુ સમજવો. પારકી પંચાતે એક પણ બારક્સ ખોવું પાલવતું નથી. તો બક્યા હતા કે બોલ્યા હતા ? પ્રતિષ્ઠા ઉપર પાણી ફરી ગયું, તેમ આ દુનિયાના બધા આત્માઓ કરમ રાજાની કેદમાં પડ્યા હતા. તો જિનેશ્વરને શી પડી હતી કે વચમાં પડે ? જિનેશ્વરે આપણી અનાદિની કેદ છોડાવી. અહીં તારે કબજામાંથી છૂટવું નથી તો પણ મારે તને છોડાવવો છે. આત્મા જાગતો થયો નથી, કેદ સમજ્યો નથી. જિનેશ્વરે એ સમજાવીને આત્માને કહ્યું : આ તારૂં છે, આત્માના અદાનું છે, કરમકાકાનું નથી. કરમકાકાએ કબજો લીધો છે. તારી મિલકત સંભાળ. ન આવે તો પણ તારી જોડે રાખ. આવી ઘરધણીને નથી પડી. આ તો કજીયાખોર દલાલ થયાને ? કેટલાક વકીલો એવા હોય છે કે ઘરધણીને મિલકતની ખબર ન હોય, કોરટમાં જવા ન માંગે તો કેટલાક વકીલ ‘કબજે લાવી દઉં’ એમ કહેનાર પણ હોય છે. જિનેશ્વરને તેવા ગણવા ને ? મને આપવું તેમ પણ કહેનાર વકીલ હોય છે, પણ આ તેવા નથી.
તીર્થંકર મહારાજા ક્બજો અપાવે છતાં બદલામાં કાંઈ લેતા નથી.
આ તો કહે છે : હથિયાર સામગ્રી લશ્કર હું પૂરું પાડું. તું કબજો લે ત્યારે આપણે બે સરખા બનશું. એવા આ તીર્થંકર મહારાજા છે. મંચુરીયા રૂશિયાથી મુક્ત કરું છું. રૂશિયા ખસે તો ચીનના હાથમાંથી લેવું રમત વાત છે. મંચુરીયા દાનત દેખાવમાં જુદી હતી. કૈવલ્યસિધ્ધ થાય તો પણ તીર્થંકર મહારાજાએ તેની પાસેથી કંઈ લેવાનું નહીં. સ્વતંત્ર કરાર છે. તારે તારું તમામ રાખવું. એવા ત્રિલોકનાથ તીર્થંકર મહારાજા છે. તેમણે ચોરોને અને લૂંટારુને હઠાવવા લશ્કર પૂરું પાડ્યું. અવિરતિના લૂંટારું હંમેશા આપણને લૂંટી રહ્યા હતા. તેને હઠાવવા પચ્ચક્ખાણનું લશ્કર પૂરું પાડ્યું. અવિરતિ આત્માને ગાંઠતા નહતા. સરહદના તાયફાવાળા ગાંઠતા નથી, માત્ર એક જ રસ્તે ગાંઠે. બંબગોળાને માર ચાલે ત્યારે નાસીપાસ થઈ ઘરમાં ભરાવું પડે. તેમ ભવ્ય જીવોને પ્રત્યાખ્યાન રૂપે વિમાની કાફલો પૂરો અષ્ટકરણ | TET ( ૧૧૨
Page #126
--------------------------------------------------------------------------
________________
પાડ્યો. કહ્યું : પ્રતિકૂળતા તમારા બળવાખોરો છે, ધાડપાડુઓ છે, તે બધાને સામનો કરવો પડશે. આગળ વધુ કહ્યું ઃ તેને પંપાળવા હોય તો મારી સાથે વાત ન કરશો. પ્રતિકૂળ મિત્ર રાજ્યમાં મિત્ર તરીકે જોડાવું હોય તેણે શત્રુ સામા વોર ડીક્લેર કરવી પડે. અહીં જેને અવિરતિની સામે જાહેરમાં લડાઈ ન કરવી હોય તેને જિનેશ્વર કહે છે કે દૂર રહેજો. ‘ગળે વળગી ડૂબો ને મને ડૂબાડો' તેમ ન કરશો. ડૂબતો હોય તેને બચાવે તો ગળું પકડે તો બે ડૂબે, એકે ન બચે. તેમ મારી સાથે જોડાઈને અવિરતિ સામે પ્રતિકૂળ ન થવું હોય તેણે જિનેશ્વરના પગ ન પકડવા, પ્રતિકૂળ એકલા શત્રું સામે લડાઈ જાહેર કરીને બરોબર મર્યાદાસ૨ વર્તવું જોઈએ.
ન
લડાઇમાં ફાવટ ક્યારે ?
ચૌદની લડાઇમાં બ્રીટીશરો, ફ્રેંચો, જર્મનો જુદા જુદા રહી લડવા પામ્યા-ત્યારે ન ફાવ્યા. જ્યારે એક જનરલ થયો ત્યારે ફાવ્યા. જિનેશ્વર જનરલના હાથ નીચે રહી લડો તો ફાવો. અમે જે મર્યાદા કહીએ તે મર્યાદામાં રહી લડવાનું. એ મર્યાદાસર માત્ર નથી. પણ રહ્યાનું-થનું બધાની વચ્ચે પ્રતિજ્ઞા કરવી તેનું નામ પ્રત્યાખ્યાન. તે બે પ્રકારના : એક દ્રવ્યથી ને બીજું ભાવથી - એમ પચ્ચક્ખાણ કરે. સંજોગ હતો માટે કરવું પડ્યું, મારે કરવાની જરૂર નહતી, બધા કરે તો કરવું પડે, બધા કરે તો અમે તૈયાર છીએ, અમે ફળ દેખતા નથી. તેમ અવિરતિથી ખસ્યો થકો પ્રત્યાખ્યાનના પચ્ચક્ખાણ કરે. ‘પણ શું કરીએ ?’ તેવો હીજડો ન જોઈએ. બે બાજુ ઢોલકીવાળો ન જોઈએ. વિરતિના પક્ષનું બોલે, પણ અંદરથી સડેલો હોય તે કામનો નહીં. તે દ્રવ્ય પચ્ચક્ખાણવાળો ગણાય. ભાવ પચ્ચક્ખાણવાળો અવિરતિથી સાવ છૂટાછેડા. યાવચંદ્ર દીવાકરૌ સુધી. હંમેશ માટે જાહેરસભામાં સરખી રીતે પ્રત્યાખ્યાન કરે તે ભાવ પ્રત્યાખ્યાનવાળો કહેવાય. આ સમજીને ભાવ પચ્ચક્ખાણ પાળશે તે આ ભવ પરભવને વિશે મોક્ષ સુખને વિષે બિરાજમાન થશે.
અષાઢ સુદ-૯ વિ.સં. ૧૯૯૨, ૨વિવા૨ લક્ષ્મી આશ્રમ, જામનગર.
૧૩
Page #127
--------------------------------------------------------------------------
________________
પરિરિાષ્ટ તા. ૧ વિશિષ્ટ વાક્યો
પૃષ્ઠન. વિશિષ્ટ વાડો. ૨ . “જિન” એ ગુણનિષ્પન્ન નામ છે. ૭ . તીર્થકર નામકર્મની સત્તા શાસ્ત્રકારે અંતઃકોડાકોડ સાગરોપમમાં થોડો
ઓછો કાળ બતાવ્યો છે. ૮.... અરિહંત મહારાજાનો ઉપગાર આત્માની રિધ્ધિ દેવા તરીકેનો માને તે
સમકિતી. બાહ્ય પુદ્ગલ દેવા તરીકે ઉપગાર માને તે મિથ્યાત્વી. ૧૨ ..... “કરશે એ ભોગવશે, નહીં કરે એને કંઈ નહીં. એ જૈન મતનો સિધ્ધાંત
નથી. એ સિધ્ધાંત પુન્યમાં લ્યો. ૧૬..... પાપ કરવાનો તે તો ભોગવવાનો. પણ અનુમોદન આપનારો કે સામેલ
થનારો પણ પાપ ભોગવનારો જરૂરી છે ૧૭. રસોળી કપાવીને તેજાબ દ્વારા જ્યારે મૂળથી બાળે, ત્યારેજ રસ પહોંચતો
બંધ થાય. કપાવે તો પણ વધે છે. તે પ્રમાણે, પાપ ન કરવું તે કપાવવા જેવું છે. અવિરતિને પાપ માની પચ્ચખ્ખાણ કરો ત્યારે તેજાબ દ્વારા
મૂળથી બાળ્યું કહેવાય. ૧૯... યોગ અને કષાય ભળે ત્યારે અને અવિરતિ એકલી હોય ત્યારે બંને
વખત કરમ જુદી જાતનાં બંધાય. ૨૨. પથ્ય કુપથ્ય ટાળવું એ જગતનું થરમામીટર સૂચવતું નથી. પણ ત્રિલોકના
નાથ તીર્થંકર મહારાજા કર્મનો તાવ સૂચવે છે અને તેના કારણો બતાવે
છે તેમજ તેને રોકવાના ઉપાય પણ બતાવે છે. ૨૪. પાંચ પરમેષ્ઠિમાં નિરોગી થઈ નિકળનારા સિધ્ધ મહારાજા.. ૨૪. અવિરતિ અનાદિથી લાગેલી છે એની પ્રતીતિ થાય તે સમ્યક્ત. ૨૫.....દેવલોકાદિ સુખની ઇચ્છાએ અભવ્યો, મિથ્યાષ્ટિઓ ધર્મ કરે. ૨૫. અન્યધર્મી આત્માને જ્ઞાનનો આધાર માને પણ જ્ઞાનમય નહિ. ૨૭. આત્માને આધારે શરીર છે પણ નેતા જડ છે. આત્માને ચાહે જેટલું
દેખવું હોય પણ આંખ અનુકુળ ન હોય તો દેખી ન શકે. ૨૭.. જગતને આંખ જુવે છે પણ પોતાને જોતી નથી. આંખને અરીસો મળે
તો જ આંખ આંખને જુવે. એમ આ આત્મા આત્માને સર્વજ્ઞ ભગવાનના
આગમરૂપી અરીસો મળે તો જ જોઈ શકે. (૩૧ ... પહેલા વિકાર રોકવા કે કર્મ રોકવા? પહેલા વિકાર રોકો. વિકારો
ક,
'
'
( ૧૧૪
Page #128
--------------------------------------------------------------------------
________________
૩૧
૩૨
૩૩.....
૩૩
૩૭
૪૦
૪૧
૪૧
૪૩
૪૪
૪૫
૪૧.....
૫૧
.....
૫૨
૫૩
.....
.....
.....
.....
.....
.....
.****
.....
.....
રોકો તો કર્મ તોડવાની તાકાત તમને વધારે આવશે. આથી સંવરને પ્રથમ અને નિર્જરાને પછી સ્થાન આપ્યું. પહેલા સંવરની જરૂર
ક્યારે સમજાય ? જ્યારે આશ્રવનું નુકશાન
સમજાય ત્યારે.
જૈનોએ તે દેવ પ્રદર્શક તરીકે માન્યા. સૂર્ય પ્રવર્તક નથી, પ્રદર્શક છે. કાંટા-કાંકરાને સૂર્ય બનાવતો નથી, પણ બતાવે છે. તેમ જિનેશ્વર મહારાજ ધર્મ અધર્મને બનાવતા નથી, પણ બતાવે છે.
અન્યમતના મુદ્દાપ્રમાણે ‘કરે તે ભોગવે.’ પણ જૈનના મુદ્દામાં શું છે ? પ્રતિજ્ઞા ન કરે ત્યાં સુધી પાપનો ભાગી છે. (ન વિરમે તે ભોગવે) પ્રતિજ્ઞા લોપે તે મહાપાપી. એ વાક્ય પ્રતિજ્ઞા લીધેલી હોય તેને શોભે છે. પહેલાનું જ્ઞાન હતું તે દીવો કે સૂર્ય થયા એટલે ઉત્ક્રુત થયું.
મા-બાપ આપણને જન્મ આપે. આપણે કોઇ વખત તેમને જન્મ આપીએ. અરસ-પરસ બન્નેને ઉપગાર તળે દબાવવાનું છે. પણ ત્રિલોકના નાથ તીર્થંકરનો આપણે કયો ઉપગાર કરવાના ?
વાંદરા ચંચળ ખરા પણ પોતાનું વન છોડીને ક્યાંય જાય નહિં. આ અંદર ભરાએલો વાંદરો(મન) ત્રણે જગતમાં જાય. મનપ્તિ અયં विश्वे भ्रमति.
હળદરનો રંગ હવાથી ન ઉડે, તડકે ઉડે. (આપણા માટે) ધર્મનો આ રંગ હવાથી ઉડે.
જ્યોતિષ્ક વૈમાનિકમાં અસંખ્યાત વખત પૂજા કરવાનો વખત આવવાનો. જગતમાં એવું કોઇ રાજ્ય નથી જ્યાં પ્રજા કરતાં લશ્કર વધારે હોય. પણ અહીં પ્રજા કરતાં લશ્કર વધારે છે. અહીં એવું છે કે આત્માના એક પ્રદેશ ઉપર અનંતાનંત કર્મવર્ગણા વળગેલી છે.
નાભીના આઠ પ્રદેશ નિર્મલ છે-તે કર્મના કબજામાં નહીં.
પહેલ વહેલા જિનેશ્વરના સમાગમમાં આવનારને વીર્ય ન ઉછળે તો અભવ્યની શંકા થાય છે.
જીવ અજીવ છે એ જ્ઞાનને પ્રવૃત્તિ નિવૃત્તિને અંગે ઉપયોગી બનાવવું જોઇએ. ત્યારે આશ્રવ કહેવો પડ્યો.
ઉપદેશકે પ્રથમ પોતે તૈયાર થવું.
જિનેશ્વર મહારાજાઓએ ગૃહિલિંગે અને અન્ય લિંગે સિધ્ધ થવાનું માન્યું, લોકોને કહ્યું, પણ પોતે સ્વલિંગમાં જ દાખલ થયા. ચોવીશ
૧૧૫
Page #129
--------------------------------------------------------------------------
________________
તીર્થકરો સ્વલિંગ ગ્રહણ કરીને મોક્ષે ગયા છે. ૬૦. ઔદંપર્યથી શુધ્ધ તત્ત્વની શુદ્ધિ તે આગમતત્ત્વ. ૬૨. ધર્મને બતાવનાર બને તો ધર્મ અનાદિનો માની શકાય, ૬૭ ... આ ભવમાં જે પુણ્ય ભોગવીએ છીએ તે પાછળનું ભોગવીએ છીએ.
જઠરા કોને પચાવે છે? જુનાને. અહીંથી ઉતરે તેવું આંતરડામાં જઈ પચવા
નથી માંડતું. ખોરાક લીધા પછી પરિણામ ત્રણ ક્લાકે પામીએ છીએ. ૭૪ તીર્થંકર નામકર્મ છોડી નિયમ રાખ્યો કે જે જે કર્મ વેદાય તે તે કર્મ બંધાય. ૭૫...... પ્રથમ આયુષ્યનો ઉદય થાય. કોઈપણ ગતિ કે ભવમાં પ્રથમ ઉદય
આયુષ્યનો. પહેલા ભવના છેલ્લા સમયે આહાર, શરીર પછી પણ આયુષ્યનો ઉદય. પહેલા ભવના છેલ્લા સમયે બીજા ભવના ઉદય વગર
પહેલાનું પૂરું થાય નહીં. ૭૬ .....
. નિગોદમાં કાયા હોવા છતાં કાયા ન કહીએ તો ચાલે. સંસારમાં બીજા એવા જીવો નથી જે પોતાના જોગ બીજાની હિંસાના કારણ ન બને. અયોગી કેવળીપણું કે જ્યાં મોક્ષનું બારણું ત્યાં પણ તેમના જોગ પહેલાં કર્યા છે તે પણ હિંસાનું કારણ થવાનું. જ્યારે નિગોદના જીવો પોતે
કોઈને હણે નહીં, ન બીજાથી પોતે હણાય. ૭૫..... આયુષ્યનો કાર્પણ કાયયોગને અંગે ભોગવટો નહીં. જન્મ્યા ત્યાં જ
ભોગવટો શરુ. ૭૬ .... અજવાળાં કરતાં પણ સૂક્ષ્મ એકેન્દ્રિય જીવના શરીરના પુદ્ગલો વધારે
બારીક છે. ૮૦.... અવિરતિમાં કર્મબંધ માત્ર જૈન શાસન માને છે. ૮૬ .... બુધ્ધિના બારણાં ન ખુલી શકે ત્યાં શ્રદ્ધાની જરૂર છે.
» આત્મા ઘડાની માફક બનવાવાળી ચીજ હોય તો તેનું પૂર્વ અને ઉત્તર સ્વરૂપ હોવું જોઇએ.(અર્થાત્ આત્મા કોઈએ બનાવ્યો નથી, અનાદિ છે.) સ્થાપનાને અને દ્રવ્યને ન માને તેઓને પોતાને પોતાનું મુખ દેખવું
વાજબી નથી. ૯૩. કર્મના નાટકને ટકવાનું સ્થાન બાહ્ય પદાર્થ સિવાય કંઈ પણ નથી.' ૯૮ .... જ્ઞાનાવરણીયનું ખસવું મોહનીયના ખસ્યા વગર બનતું નથી. મોહ ખસ્યો
હોય અને જ્ઞાનાવરણીય ન ખસે એમ બને(૧૨મેં ગુણઠાણે તેમ બને), જ્ઞાનાવરણીય નથી ખર્યું ને મોહ નથી ખસ્યો તેમ પણ બને (૧૧ મે
ગુણઠાણે તેમ છે), પણ જ્ઞાનાવરણીય ખર્યું ને મોહ નથી ખસ્યો તેમ ન બને. અષ્ટક પ્રકરણ
૧૧૬ )
I.
૮૮....
"
I
LANI
TANT
તારી
મારી
લીધી
. આ
Page #130
--------------------------------------------------------------------------
________________
૯૯ .. ખરી રીતે દેવને અઢાર દોષ રહિત બોલીએ છીએ. પણ ૧૮ દોષ રહિત
તે જ તીર્થકર એમ નથી. તો શું કોઈ તીર્થકર દોષ સહિત છે? ૧૦૦.... અનંતર સિદ્ધના પંદર ભેદ રાખ્યા છે- તે સિદ્ધ થયા પહેલાંની અપેક્ષાએ. ૧૦૦.... ચઉશરણનો ખ્યાલ હોય તેને સાધુપદમાં મન:પર્યવજ્ઞાની કેવળજ્ઞાની
લીધા, અરિહંતમાં નહીં. અરિહંતમાં માત્ર ચોવીશ. ૧૦૪. નાસ્તિકો જીવ ન માનવા, મોક્ષ નથી, પુન્ય-પાપ નથી, એમ કહે. પણ હું
નથી-એમ નાસ્તિક પણ બોલતો નથી. ૧૦૭... જે પચ્ચખાણ કરતાં લાલચ હોય, વીર્યની મંદતા હોય, અનુત્સાહ હોય, |
બેદરકારી હોય, તેવા પચ્ચખાણ તે દ્રવ્ય પચ્ચખાણ સમજવા. ૧૦૯.. જુગલીયા દુગ્ધા વગરના હોવાથી નથી ખોરાક, વસ્ત્ર કે પાનની ચિંતા.
પરિશિષ્ટ નં. ૨ - કહેવતો
૧૬
પૃષ્ઠ નં. કહેવતો ૩............ તરત દાન ને મહાપુણ્ય.
.. હાયા એટલું પુન્ય, પણ ન જાયા એટલું ગંદુ રહ્યું. . નાગો ન્હાય શું ને નિચોવે શું?
કરશે એ ભોગવશે.
..ખાય ભીમ ને હગે મામા શકુની. ૫૧ ..... નાગાના કુલે બાવળીયો તો છાંયડો થયો.
.........બળવાખોરના સેનાપતિ. ૭૧ લુગડા વેચી દેવું આપનાર.
......... આંધળો દોરી વણે ને વાછરડો ચાવતો જાય. ૭૯ .........છાશમાં માખણ જાય અને રાંડ ફુવડ કહેવાય. ૭૯ .... ખમીને ખોઇએ, ખરચીને ખુવે. ૮૩ . વીવા વાવ પ્રમાણે ૮૪. બારે ભાગોળ મોકળી. ૮૪ . ચામડાની ઝૂંપડીમાં આગ . ૮૪. માંકડાની વિદ્યા.
. સાપ ખાયે ને મુખડું થોથું.
૭૯ :
૯૪......
Page #131
--------------------------------------------------------------------------
________________
८७........3 छो३३ने मे तेऽयुं.. ८७ ........ भीमा गोणीने माँ पासे मांगवाना १०२....... अक्के चेत् मधु विदंते' १०२....... ५२न। मineो भयो मरेको छोय तो गरे भ५ वा stu nu ? ११०...... भोसा ४म मेम. पंयात थी ? ११७...... 'गणे व मो ने भने माओ'
પરિશિષ્ટ 4. ૩- શાસ્ત્રપાઠો
२४..
પૃષ્ઠ . શારાપાડો ४......... अनुयोगदार सूत्रानु जयन. . ४......... समणेण सावयेणं अवस्स कायव्वं। १६ ....... धर्माधर्मो विना०। १६....... तच्छास्ताः परे कथं ? १८ ...... अहिंसा लक्खणस्स। १८ ...... ५. शय्यमसूरिये 'अहिंसा संजमो तवो' ।
....... नियुतिरे असंजमो एको० । २०....... एगविहे असंजमे।
'दोहिं.' २४ ....... आरंभ-पच्चक्खाणेणं ....... श्री मयंद्रायार्थ लगत:
क्षणं सक्तः क्षणमुक्तः, क्षणं क्रुद्धः क्षणं क्षमी ।
मोहाद्यैः क्रीडयैवाहं, कारितः कपिचापलः (१६-४ वात। स्तोत्र) ........ यस्य संक्लेशजननो रागो नासत्यैव सर्वदा।
न च द्वेषोऽपि सत्त्वेषु शमेन्धन दवानलः ॥ 43....... अगाराओ अणगारियं पव्वइए ।
'आसवा ते परिसवा' 'परिसवा ते आसवा'। ...... सुच्चा जाणइ कल्लाणं सुच्चा जाणइ पावगं। 53 ....... जिनेन्द्र मुद्रा तव शांता० । ६४ ....... इह खलु अणाइ जीवे।
STER
૧૧૮
Page #132
--------------------------------------------------------------------------
________________
......
૬૪. મા. ૬૪........... મારૂ મ સંગો.. ૬૫..... શ્રુતિમાં-બીજાંકુર (બીજ-અંકુર) ન્યાયે સંસાર અનાદિ છે. ઇતર શા.પા)
.૩ ૩૫રમ્યતા (શ્રી બ્રહ્મસૂત્ર અધ્યાય-૨, પાદ-૧, અધિ૧૨,
સૂ૩૬માં) (ઇતર શા.પા.) ૬૭..... ત્યારે તે વા (ઈતર શાપા) ૭૦........ સૂર્યાસી બાત : યથાપૂર્વમવલ્યા (ઋગ્યેદ સંહિતા.૧૧૯૩)
(ઇતર શા પા) ૭૫ .......... परभव पढमे साडो।
નિગમોમન્યા (તત્ત્વાર્થ અર-સૂ૦૪૫) .... અલંગનો પો. ... વિમાન વિહે અલંગનો
પુરાણો માનવો ધર્મ રહંતવ્ય હેતુમા (ઇતર શા.પા.) ....... પરીસર્ચ પ્રાહિ! ૮૯.... અનુષાનારાના ૮૯.... તત્ત્વાર્થ-ભાષ્યકાર શ્રી અનુયોગદ્વાર સૂત્રકારે ગત્થ. ૯૫........... સૂત્રાદિકની વ્યાખ્યા વખતે કય ન નીવગોળ, વિયાળો ગયગુરુ
IMલે, તને શ્રી ગુરવે નમ: ૯૭..... ૩૫યોગો સક્ષમ ાર-૮ ૧૦૧..... ગતિ અશોવતિ-અષ્ટપ્રતિહાર્યપૂણાનિતિ મના ૧૦૯ શ્રી દશવૈકાલિકકારે સાધુને પુદો સત્તા પુત્રો ખ્યા
પરિશિષ્ટ ન. ૪ - દષ્ટાંતો
પૃષ્ઠ નં. દૃષ્ટાંત
૯ ............દસાડા દરબાર ૧૧.........................માકડું ને દીવી ૧૩............ગુનેગાર ૨૯.....બાવાની જમાત ૩૫..................સરકારી જુલમ ૪૫..............રજપૂત
પૃષ્ઠ નં. દષ્ટાંત ૫૭...............બળતા ગધેડા ૬૩........... નાટકીયાના વેશ ૮૨ ......પુરાણ ૮૪. માકડાંનું ૯૬.. .શેઠ સીપાઈ ૧૦૧... અરિહંતની મુખ્યતા
જિમમાં છે અને જાનકી
Page #133
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ નં. ૫
વાચતા પાપ પલાસ્
હાલ મા
વ્યક્તિ નહિ પણ સંસ્થા : પૂ. સાગરજી મ.
૮,૨૪,૪૫૭ શ્લોક પ્રમાણ આગમ-ટીકા આદિ પ્રાચિન ગ્રંથોનું સૌ પ્રથમવાર સંપાદન કરી મુદ્રણ કરાવ્યું...
૧ લાખ શ્લોક પ્રમાણ સંસ્કૃત-પ્રાકૃત નવા ગ્રંથોની રચના કરી.
આગમો પૈકી બાવન વિષયના વિભાજનરૂપ બાવન ગ્રંથોનું નવિનતમ સર્જન
કર્યું.
૮૩ ગ્રંથોની વિદ્વદ્ભોગ્ય વિસ્તૃત પ્રસ્તાવના સંસ્કૃતમાં લખી. ૪૫ આગમ-નિર્યુક્તિ-તથા પ્રાચિન પુન્યનામધેય મહર્ષિના ગ્રંથોને પાલીતાણામાં શીલોત્કીર્ણ તથા સુરતમાં તામ્રપત્ર પર ઉપસાવી અમરત્વ આપ્યું...
આગમ ગ્રંથો તથા પ્રાચીન ગ્રંથોના પ્રકાશન માટે દેવચંદ લાલભાઇ સંસ્થા, જૈનાનંદ પુસ્તકાલય, આગમોદય સમિતિ, ઋષભદેવ કેશરીમલ પેઢી (રતલામ) આદિ સાતેક સંસ્થાઓ સ્થાપીને મુદ્રણનું કાર્ય કર્યું.
શૈલાણા-સેમલિયા-પંચેડ-રાજાઓને પ્રતિબોધ્યા અને અમારીપટ્ટક લીધો... સમેતશિખર–અંતરિક્ષજી-કેશરિયાજી તીર્થરક્ષા જાનના જોખમે કરી.
અંજનશલાકા...પ્રતિષ્ઠા... દીક્ષા... સંઘો જેવા વિભિન્ન અસંખ્ય પ્રભાવક અનુષ્ઠાનો કરાવ્યા...
એક માંથી ૭૦૦ જેટલો વિશાલ સમુદાય શાસનને ચરણે ધર્યો... બાલદીક્ષા પ્રતિબંધ- દેવદ્રવ્યચર્ચા તથા તિથિવિષયક અનેક શાસનને બાધક પંથો વિચારો/ પ્રતિબંધો ૫૨ વેધક પ્રતિકાર આપ્યો...
સં. ૧૯૯૦ના સંમેલનમાં જેઓની પ્રતિભા એક ‘બહુશ્રુત’ રૂપે જાહેર થઇ અને શાસ્ત્રપાઠોના આધારભૂત એકમેવરૂપે રહ્યા...
અક પ્રકરણ
૧૨૦
Page #134
--------------------------------------------------------------------------
________________
૩
પરિશિષ્ટ નં.
પૂજ્યપાદ આ.શ્રી. આનંદસાગર સૂરીશ્વરજી ભગવંતે ફરમાવેલ વ્યાખ્યાત સંબંધિ પ્રકાશિત સાહિત્ય
૧૫
૧૬
અષ્ટાક્ષિકા માહાત્મ્ય પૂર્વ હારિ અષ્ટક પ્રકરણ
આગમોદ્વા૨ક પ્રવચન શ્રેણી આગમોદ્ધારક પ્રવચન શ્રેણી આગમોદ્ધારક પ્રવચન શ્રેણી આગમોદ્ધારક પ્રવચન શ્રેણી આગમોદ્ધારક પ્રવચન શ્રેણી આગમોદ્ધારક પ્રવચન શ્રેણી આગમોદ્ધારક દેશના સંગ્રહ
૪
૫
દ
૭
८
૯
૧૦ આગમોદ્ધારક સમુચ્ચય ૧૧ આગમોદ્ધારક સાહિત્ય સંગ્રહ
૧૨
આગમોદ્ધારક પ્રશ્ન૨તાલી
૧૩
૧૪
આનંદ સુધા સિંધુ આનંદ સુધા સિંધુ
આનંદ સુધા સિંધુ આનંદ સુધા સિંધુ
૨૩ આગમોદ્ધારક લેખ સંગ્રહ
મરણ
(આ ચાલુ પુસ્તક -સં.૧૯૯૨માં જામનગર, લક્ષ્મી આશ્રમમાં આપેલ વ્યાખ્યાનો.) ભા. ૧ (૧૯૯૦ મહેસાણાના વ્યાખ્યાનો). ભા. ૨
ભા. ૩(૧૯૮૮ લાલબાગ,મુંબઇના વ્યાખ્યાનો).
ભા. ૪
ભા. ૫
ભા. ૬
ભા.૧
૧૭
આનંદના પુષ્પો
૧૮ આનંદના અજવાળા
૧૯ આગમોદ્ધારકની તાત્ત્વિક વાણી ૨૦ આગમોદ્ધારક વચનામૃતો
૨૧
આગમોદ્ધારકની અમોઘ દેશના ૨૨ આગમોદ્ધારકની દિવ્ય દેશના
ભા.૧
ભા.ર ૧૮ દેશના-પૂ. ઉપા. યશો. વિ. મ. ના ક્રિયાષ્ટક-(ક્ષાયોપશમિ૰ શ્લોક) ઉ૫૨. ૧૯૯૦ સુરત. ૨ દેશના પૂ. હારિભદ્રીય અષ્ટક ૨૪ના ત્યા શ્લોક પર. ભા.૩ ૧૬ વ્યાખ્યાન -૧૯૯૦ સુરતના. ભા.૪ નવપદજીના વ્યાખ્યાન, ૨૦૦૨-સુરત-હિરપુરાના.
(સિદ્ધચક્ર અંકની અમોધદેશનાઓનું સંકલન) (સિદ્ધચક્ર અંકની અમોઘદેશનાઓનું સંકલન)
૨૦૦૧-સુરત ૧૪ વ્યાખ્યાન. પૂ. નરદેવ સા. સૂ. મ. રચિત સંસ્કૃતમાં એક અષ્ટક.
૧૨૧
Page #135
--------------------------------------------------------------------------
________________
૨૪ આગમોદ્ધારકની અમૃત દેશના ૨૫ આનંદ ઝરણાં
સંવત ૧૯૮૮ના બાવીસ વ્યાખ્યાનો. ૨૬ શ્રી આચારાંગ સૂત્ર.(ભા.૧) અધ્યાય ૪ ઉપરના ૧ થી ૨૦ વ્યાખ્યાન.
(૨૧ થી ૫૧ ઢંઢેરો નામના પુસ્તકમાં છે.) ૨૭ આનંદ સુધા સિંધુ ૧લું પ્રવચન કર્મબંધનો ફેરો' ઉપર. ૨૮ આરાધના માર્ગ
૨૦૦૬ - સુરત. ૨૯ આગમધરસૂરિ દેશના સંગ્રહ (૮- વ્યાખ્યાન). ૩૦ આગમજ્યોત
૧૬ વર્ષ ૩૧ ઉપધાનનું સુંદર સ્વરૂપ. ૩૨ ઢંઢેરો અથવા ગુરુમંત્ર શ્રી આચારાંગ અ૦૪ ઉપરના ૨૧ થી ૫૧
વ્યાખ્યાન. તથા ૧૦ વ્યાખ્યાન ષોડશક પરના. ૩૩ તત્ત્વાર્થ કહુ તન્મત નિર્ણય. (હિન્દી). ૩૪ તત્ત્વાર્થ સૂત્રના કર્તા કોણ? . કે દિગ. (તસ્વાર્થ કર્તાનું ગુજરાતી ભાષાંતર) ૩૫ તપ અને ઉદ્યાપન સં. ૧૯૯૨, જામનગરમાં અપાયેલ વ્યાખ્યાનો,
સિધ્ધચક્ર પાક્ષિકમાં પણ છપાયેલ છે. ૩૬ તાત્વિક પ્રશ્નોત્તર ૩૭ તિથિ ક્ષય-વૃદ્ધિ વિચાર. ૩૮ તીર્થંકર પદવીના સોપાન. સં. ૧૯૯૬- પાલિતાણાના વ્યાખ્યાન. ૩૯ દીક્ષાની જઘન્ય વય ૪૦ દીક્ષાનું સુંદર સ્વરૂપ ૪૧ દીવાળી થઈ અજવાળી. (શ્રમણ ભગવાને દીપાલિકા ની નવી
આવૃત્તિનું નામ છે.) ૪૨ દેશના સંગ્રહ
ભા.૧ (૪પ વ્યાખ્યાન) ૪૩ દેશનાનંદ સુધા સિંધુ શ્રી ભગવતીજી સૂત્રની પર થી ૧૦૫ દેશના ૪૪ નવપદ માહાત્મય સં. ૧૯૯૫ અમદા. નાગજીભૂદરની પોળના
૧૦ વ્યાખ્યાન. ૪૫ પર્યુષણ પર્વનું ઉત્તમ ધ્યેય ૪૬ પર્વ દેશના ૪૭ પર્વ વ્યાખ્યાન સંગ્રહ ૪૮ પર્વ માહાભ્ય ૪૯ પંચવસ્તુ ભાષાંતર ૫૦ પ્રવચન પરિક્ષાની મહત્તા ૫૧ પ્રશમરતિ અને સંબંધકારિકા
-
ના
ર
૧૨૨)
'
'
'
'
Page #136
--------------------------------------------------------------------------
________________
પર શ્રી ભગવતીજી સૂત્રની દેશના ૧૯૯૯ કપડવંજમાં આપેલ દેશના પૈકી ૧ થી
૪૯ દેશના. તથા ધર્મરત્ન પ્ર. ઉપર દેશના. ૫૩ મહાવ્રતો પ૪ વ્યાખ્યાન સાર ૫૫ શાસ્ત્રીય પુરાવા (પર્વતિથિના) ૫૬ શાસ્ત્રાર્થના રસીયા સાગરજી. ૫૭ ષોડશક પ્રકરણ.
ભા.૧- ૨૦૦૨ સુરતના વ્યાખ્યાન. ૫૮ ષોડષક પ્રકરણ
ભા.૨- ૨૦૦૨ સુરતના વ્યાખ્યાન. ૫૯ સાગર સમાધાન
ભા. ૧ ૬૦ સાગર સમાધાન
ભા. ૨ ૬૧ સાગરના કિનારેથી (તપ અને ઉદ્યાપનનું પુનઃ પ્રકાશન) ૬૨ સાગરની સરગમ
(સિદ્ધચક્ર અંકમાં અમોઘદેશનાઓનું સંકલન) ૬૩ સિધ્ધચક્ર (પાક્ષિક, માસિક) સં. ૧૯૮૮ થી ૬૪ સિધ્ધચક્ર માહાભ્ય ૬૫ સુધા સાગર
ભા. ૧ ૬૬ સુધા સાગર
ભા. ૨ સૂયગડાંગ સૂત્ર.
પુંડરિક અધ્યયન ઉપર ૬૨ વ્યાખ્યાન.
૧૯૫૫ નાગજીભૂદર પોળ, અમદાવાદના. ૬૮ સ્થાનાંગ સૂત્ર
ભા.૧,૧થી૨૩વ્યાખ્યાન ૧૯૯૧-પાલિતાણાના. ૬૯ સ્થાનાંગ સૂત્ર
ભા.૨, ૨૪ થી ૭ર વ્યાખ્યાન. ૭૦ સુખે જીવવાની કળા (પૂ. આ.શ્રી સાગરજી મ. તથા
આ. શ્રી રામચંદ્રસૂરિજી મ.સા.નું વ્યાખ્યાન) ૭૧ સાગરાનંદ સૂરિના વ્યાખ્યાનો લીપી હિન્દી, ભાષા- ગુજરાતી. ૭૨ શ્રમણ ભગવાન મહાવીર યાને દીપાલિકા પર્વ માહાત્મય ૭૩ જ્ઞાનનાં ઝરણાં
સં. ૨૦૦૦ ગોડીજી-મુંબઈના પૂ. હારિ. અષ્ટક ૮/૧ ના ૧૦ વ્યાખ્યાન.
ળ
૬
સુજ્ઞ વાચકગણ ! મારા દૃષ્ટિગોચરમાં આવેલ ઉપરોક્ત પુસ્તકો તથા કેટલીક સામાન્ય માહિતી આપ સમક્ષ મૂકી છે. આપશ્રી પાસે આ સંબંધી જે વધુ માહિતી હોય તે મોકલવા કૃપા કરશો. જેથી અન્ય પ્રસંગે ઉમેરો કરી શકાય- આમાંની કેટલીક માહિતી શ્રુતપાસના પુસ્તકમાંથી મેળવી છે તો કેટલીક માહિતી જ્ઞાનભંડારોના લીસ્ટ દ્વારા પુસ્તકો કઢાવીને તેમાંથી મેળવીને મૂકી છે.
ક્ષયચક્રન્સાગર
- આણક પ્રકાર
સીટ
તેમ
૧૨૩)
Page #137
--------------------------------------------------------------------------
Page #138
--------------------------------------------------------------------------
________________ ચર્ચદ્રસાગરજીમ, નિરાજશ્રીઅક્ષયચંદ્રસા દ્વારા સંપાદિત-લેખિત સાહિત્યઃ * મુનિરામ Rid On : હીતિ સેવકોrs) PE દીવાળી થઈ , gaidi E શ્રીપમાવાતિવાચક પ્રવર પ્રણીત શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર સભાષ્ય-સાનુવાદ અનુવાદક પૂ.પં.પ્ર. ગુરુદેવ શ્રી હેમચંદ્રસાગરજી મ. ના. શિષ્ય રન પૂ. મુનિ શ્રી અક્ષયચન્દ્ર સાગર મ. જ adi), જતા મરદBકમર dધ્વાર્થ સૂત્રની કતાં કોણ? | દિ. ગંભરે પ્રકાશક શારદાબેન ચીમનભાઈ એજ્યુકેશનલ રીસર્ચ સેન્ટર શાહીબાગ, અમદાવાદ - 380 004. શ્વેતાં’બર [ . " ણી # p\o 5 . માં જ ર ર યા 4 થી 5 BBછે કે IS T 6 by S S S 1 F" WIR BY એક દિ નાયર... & Bહતુંw WA ' છે . ફ છે 19 પૂનમ IQa8K sauc! जाममाला ' મન - "KANAK GRAPHIC" PH. (0261) 2419349.