Book Title: Ashtak Prakaran
Author(s): Anandsagarsuri
Publisher: Anand Prakashan

View full book text
Previous | Next

Page 136
________________ પર શ્રી ભગવતીજી સૂત્રની દેશના ૧૯૯૯ કપડવંજમાં આપેલ દેશના પૈકી ૧ થી ૪૯ દેશના. તથા ધર્મરત્ન પ્ર. ઉપર દેશના. ૫૩ મહાવ્રતો પ૪ વ્યાખ્યાન સાર ૫૫ શાસ્ત્રીય પુરાવા (પર્વતિથિના) ૫૬ શાસ્ત્રાર્થના રસીયા સાગરજી. ૫૭ ષોડશક પ્રકરણ. ભા.૧- ૨૦૦૨ સુરતના વ્યાખ્યાન. ૫૮ ષોડષક પ્રકરણ ભા.૨- ૨૦૦૨ સુરતના વ્યાખ્યાન. ૫૯ સાગર સમાધાન ભા. ૧ ૬૦ સાગર સમાધાન ભા. ૨ ૬૧ સાગરના કિનારેથી (તપ અને ઉદ્યાપનનું પુનઃ પ્રકાશન) ૬૨ સાગરની સરગમ (સિદ્ધચક્ર અંકમાં અમોઘદેશનાઓનું સંકલન) ૬૩ સિધ્ધચક્ર (પાક્ષિક, માસિક) સં. ૧૯૮૮ થી ૬૪ સિધ્ધચક્ર માહાભ્ય ૬૫ સુધા સાગર ભા. ૧ ૬૬ સુધા સાગર ભા. ૨ સૂયગડાંગ સૂત્ર. પુંડરિક અધ્યયન ઉપર ૬૨ વ્યાખ્યાન. ૧૯૫૫ નાગજીભૂદર પોળ, અમદાવાદના. ૬૮ સ્થાનાંગ સૂત્ર ભા.૧,૧થી૨૩વ્યાખ્યાન ૧૯૯૧-પાલિતાણાના. ૬૯ સ્થાનાંગ સૂત્ર ભા.૨, ૨૪ થી ૭ર વ્યાખ્યાન. ૭૦ સુખે જીવવાની કળા (પૂ. આ.શ્રી સાગરજી મ. તથા આ. શ્રી રામચંદ્રસૂરિજી મ.સા.નું વ્યાખ્યાન) ૭૧ સાગરાનંદ સૂરિના વ્યાખ્યાનો લીપી હિન્દી, ભાષા- ગુજરાતી. ૭૨ શ્રમણ ભગવાન મહાવીર યાને દીપાલિકા પર્વ માહાત્મય ૭૩ જ્ઞાનનાં ઝરણાં સં. ૨૦૦૦ ગોડીજી-મુંબઈના પૂ. હારિ. અષ્ટક ૮/૧ ના ૧૦ વ્યાખ્યાન. ળ ૬ સુજ્ઞ વાચકગણ ! મારા દૃષ્ટિગોચરમાં આવેલ ઉપરોક્ત પુસ્તકો તથા કેટલીક સામાન્ય માહિતી આપ સમક્ષ મૂકી છે. આપશ્રી પાસે આ સંબંધી જે વધુ માહિતી હોય તે મોકલવા કૃપા કરશો. જેથી અન્ય પ્રસંગે ઉમેરો કરી શકાય- આમાંની કેટલીક માહિતી શ્રુતપાસના પુસ્તકમાંથી મેળવી છે તો કેટલીક માહિતી જ્ઞાનભંડારોના લીસ્ટ દ્વારા પુસ્તકો કઢાવીને તેમાંથી મેળવીને મૂકી છે. ક્ષયચક્રન્સાગર - આણક પ્રકાર સીટ તેમ ૧૨૩)

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138